SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ આ રામચંદ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપન, લક अथ कारणलक्षणाभावमेव दर्शयति "कजस्स पुव्वभावी नियमेणं कारणं जओ भणियं । तल्लक्खणरहिआविय भणाहि कह पुण्णिमा हेऊ ? ॥११॥ कार्यस्य नियमेन यत् पूर्वभावी, दीर्घत्वं चाऽत्र लिङ्गव्यत्ययेन प्राकृतत्वात् , तदेव कारणं भवति, तल्लक्षणरहिताऽपि च पौर्णमासी कथं चतुर्दश्या हेतुः कारणं स्यादिति भण-कथय, मां प्रतीति गम्यं, यदि विनष्टस्यापि कार्यस्य भावि कारणं स्यात्तर्हि जगद्व्यवस्थाविप्लवः प्रसज्येतेति गाथार्थः ॥११॥ ૪૪ આ પાઠથી પણ એજ સૂચિત થાય છે કે-પહેલી પૂનમ અગર પહેલી અમાસે ચૌદશ માનવી, ઔદયિક ચૌદશે કલ્પિતપણે બીજી તેરશ માનવી અને ભા. સુ. પહેલી પાંચમે ભા. યુ. ૪ માનવી અને દયિક ચેાથના દિવસે ક૯િ૫તપણે બીજી ત્રીજ માનવી એ વિનષ્ટ કાર્યનું ભાવિકારણ માનવાના દોષને પાત્ર બનવાનું જ કાર્ય છે. ૪૫ “તિથિદિન” અને “પર્વારાધન” સંબંધી મન્તવ્યભેદને અંગે નિર્ણય કરવા માટેના ૨૫ મુદ્દાઓ પિકીને ચેાથે સુ નીચે મુજબને છે – “ (૪) પૂર્વી તિથિઃ જાય “અગર' ક્ષે પૂર્વ તિથિયા એ પથાર્થ, v૪rમાવારિતિ હવે કારણના લક્ષણને અભાવજ wથાર્થ ? દેખાડે છે. જે કારણ માટે કહ્યું છે કે8TUક્ષaa તત્તિ- કારણ એ કાયની અવશ્ય પૂર્વે થવા વાળું છે. કક્સ ખુમાવી નિયમ વાર તો પછી તે લક્ષણથી રહિત એવી નો મળિયા તરવદિગાવિય પૂર્ણિમા તે (ચૌદશ)ને હેતુ કેવી રીતે મહ વ ાના હે? શા થાય? તે કહે છે. (૧૧) વાસ્થ નિયન થત્ પૂર્વમાવી, કાર્યનું નિયમથી જે પૂર્વે થવાવાળું છે. તીર્વ રાગ ચિત્યન ખાતત્વર્િ (અને દીર્ઘપણું તો અહિં પ્રકૃતિ હોવાથી તવ જાત મતિ, તહસ્ત્રક્ષાદિતાપ લિંગવ્યત્યયથી છે) તેજ કારણ થાય છે. તે જ મારી વાર્થ agયા હેતુ જા (કાર્યથી પૂર્વે થવારૂ૫] લક્ષણથી રહિત એવી સ્થાિિત મળ-વાથલ, કાં પ્રતીતિ જળ્યું, પૂર્ણિમા કેવી રીતે ચૌદશને હેતુ એટલે કારણ સદ્ધિ વિનદૃષિ ક્ષારય મર જાન થાય? તે કહે–એ પ્રમાણે સમજી લેવું. જે स्यातर्हि जगद्वयवस्थाविप्लवः प्रसज्ये- વિનષ્ટ એવા પણ કાર્યનું ભાવિ કારણ થાય તેરિ નાથા ૨૨ . . તે પછી જગતની વ્યવસ્થાનો નાશ થાય. આ (કુકિત પારવતજિળ પૂણ ૧) પ્રમાણે ગાથાર્થ છે. (૧૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy