SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ - ૯૬ થર્વવ્યપાશ મતવ્યલેટ, ૪૨ આ મુદ્દાના સંબંધમાં અમારું મન્તવ્ય એવું છે કે પૂર્વની તિથિને પછીની તિથિના દિવસે માનવામાં આવે, તો તેથી વિનિષ્ટકાર્યનું ભાવિકારણ માન્યાનો દેાષ પણ લાગે એવું જેનશાસ્ત્ર ફરમાવે છે. પૂર્ણિમા, એ ચતુર્દશીનું કારણ નથી કારણકે કારણ કાર્યનું પૂર્વાભાવિજ હોય અને પૂર્ણિમા એ ચતુર્દશીની પૂર્વે આવનારી તિથિ નથી પણ ચતુદશીની સમાપ્તિ થઈ ગયા પછીથીજ આવનારી તિથિ છે. આ વસ્તુને સ્પષ્ટ કરતાં શ્રીતqતરંગિણુમાં ૧૦મી અને ૧૧મી ગાથા કહેવાઈ છે તે તેની વૃત્તિ સાથે આ નીચે આપવામાં આવે છે. ૪૩ "जयवि हु जिणसमयंमि अ कालो सव्वस्स कारणं भणिओ। तहविअ चउद्दसीए नो जुज्जइ पुण्णिमा हेऊ ॥१०॥ यद्यपि हु निश्चितं जिनसमये-जिनशासने कालः, स्वभावादिचतुष्कसहकृत इत्यध्याहाय, सर्वस्यापि कारणं भणितस्तथापि पूर्णिमाभावश्चतुर्दश्या हेतु:-कारणं न युज्यते एवेति, अत्र चकार एवकारार्थः, कारणलक्षणाभावादिति गाथार्थः ॥१०॥ શાસકાર મહારાજને મતે રે પૂર્વાના પ્રઘોષની ઘટનામાં ઉદયને સિદ્ધાન્ત અપાદિત થતો હોવાથી, તેમ ન કરતાં અનુષ્ઠાનના લોપની આપત્તિ આવશે, મૃષાવાદ લાગશે, વિગેરે ચર્ચા કરીને શાસ્ત્રકારને તેનું નિરસન કરવું પડયું છે. કારણકે ખરતરો પણ ઉદય તિથિને માને છે. “રતિદિ ગcuથામુત્તાવ દેતવા વિધિ પ્રપાનો પાઠ તેનું સમર્થન કરે છે. આથી સ્પષ્ટ છે કે ઉદયને તે સિદ્ધાંત પર્વ ક્ષય–વૃદ્ધિના પ્રસંગ સિવાયના સ્થળે પ્રવર્તે છે અને પર્વના ક્ષય વૃદ્ધિ પ્રસંગે ઉદય તિથિને સિદ્ધાંત અપિદિત થાય છે. એ વાત આ નવા વર્ગ સિવાય ખરતરોએ પણ માનેલ છે. એ વગે પિતાના સ્પષ્ટીકરણમાં પાઠ ૬ નો શુદ્ધ અર્થ અવળી રીતે રજુ કરેલ જેકે જિનશાસનમાં કાલને સર્વનું પાઠ ૬ જ કારણ કહેલ છે, તો પણ પૂણિમાએ નવા નિધનથમિક વિશે ચૌદશનું કારણ ગણાય નહિ (૧૦) વરસ જાર મળિો તવિક વાં. જોકે નિશ્ચયે જિન શાસનમાં સ્વભાવ દ નો ગુરુ gujના કારના આદિ ચતુષ્ક સહિત કાળ, સર્વનું કારણ કહેલો છે, તો પણ પૂર્ણિમાને ભાવ એ , કિનારતમ-નિ- ચૌદશનો હેતુ એટલે કારણુ ગણાય નહિં. અહિં શાહને વાત, વાવાવ ચતુર- ચકાર એવકારના અર્થમાં છે કારણના લક્ષશ્રત ચણાદાઈ, સ્થાપિ કા મ ણનો અભાવ હોવાથી. એ પ્રમાણે ગાથાર્થ (૧૦) णितस्तथापि पूर्णिमाभावश्चतुर्दश्या हेतुःaro ર ગુથ પતિ, સર ચાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy