SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વવ્યપદેશ મંતવ્યભેદ. ક "नन्वेवं पौर्णमासी क्षये भवतामपि का गतिरिति चेत् , अहो विचारचातुरी, यतस्तत्र चतुर्दश्यां द्वयोरपि विद्यमानत्वेन तस्या अप्याराधनं जातमेवेति जानताऽपि पुनर्नोद्यते ।१। न च तत्रारोपिता सती पूर्णिमाऽऽराध्यते, यतस्त्रुटितत्वेन चतुर्दश्यां पौर्णमास्या वास्तव्येव स्थितिः, युक्तिस्तु तत्रोक्ता वक्ष्यते च क्षीणतिथि वृद्धितिथि-साधारणलक्षणावसरे इति । भवता तु त्रुटित चतुर्दशी पूर्णिमायां बुध्या- આ પાઠની આગળ-પાછળની બે બે લાઈને જાણું બુઝીને છોડી દઈ આ પાઠ રજુ કર્યો છે. કારણ કે એ વસ્તુ આ પાડને સ્પષ્ટ કરનાર છતાં પોતાને બાધક હોવાથી તેણે છોડી દીધી છે. “....ત્તિ સુધીને આ પાઠ પછી તુર્ત આવેલા શબ્દો સ્પષ્ટ જણાવે છે “આઠમે કાંઈ લાંચ આપી છે કે તેને શુદ્ધ રીતે માનો છો ને પૂનમને ઉલટી રીતે માને છે.” આ બે લીટી છેડી દઈ નં. ૪ ને પાઠ ૨૦ લીટીને રજુ કર્યો છે. આવું ઠેર ઠેર તે વર્ગે પાઠને રજુ કરવામાં કર્યું છે. ] એ વગે પિતાના સ્પષ્ટીકરણમાં એ વગે રજુ કરેલ પાઠને અર્થ અવળી રીતે રજુ કરેલ તેઓએ આ નથી તેથી એ વર્ગો પાઠ 8 અ રજુ કરેલ પાઠને શુદ્ધ અર્થ. (१) नन्वेवं पौर्णमासीक्षये भवतामपि का પાઠ ૪ गतिरितिचेत् , (२) अहो विचारचातुरो, (ખરતરો શક કરે છે કે, એવી यतस्तत्र चतुर्दश्यां द्वयोरपि विद्यमानत्वेन રીતે પૂનમના ક્ષયે તમારી પણ શી तस्या अप्याराधनं जातमेधेति जानताऽपि ગતિ થશે? (આ શંકાના ઉત્તરમાં पुनर्नोद्यते । (३) न च तत्रारोपिता सती તપાગચ્છવાળાઓ કહે છે કે શું વિચાपूर्णिमाऽऽराध्यते, यतस्त्रुटितत्वेन चतु રની ચાતુર્યતા ! જે કારણમાટે ત્યાં दश्यां पौर्णिमास्या वास्तव्येव स्थितिः, (ટીપણાની) ચૌદશને દિવસે (ટીપ(४) युक्तिस्तु तत्रोक्ता वक्ष्यते च ણાની અપેક્ષાએ) બન્નેનું વિદ્યમાનપણું क्षीणतिथिवृद्धितिथिसाधारणलक्षणावसरे હોવાથી તેનું (ક્ષય પામેલી પૂનમનું) શતા પણ આરાધન થયું જ (ગણાય) એ જાણતાં છતાં પણ ફરીથી નકામી વાત કરે છે ત્યાં (ટીપણાની ચૌદશને દિવસે) (પૂનમ) આરોપ કરીને પૂર્ણિમા નથી આરાધાતી, કારણકે (પૂનમ) ક્ષય પામેલી હોવાથી (ટીપણાની) ચૌદશમાં પૂનમની વાસ્તવિક જ સ્થિતિ છે, તે ટીપણાની ચૌદશના દિવસે પૂનમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy