SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ આ રામચંદ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપન. - , , , , , , , , , , , , , , , A A + * * જૈન શાસનમાં તેની આજ્ઞા નથીજ એ વાતનો અને પ્રસ્તુત મન્તવ્ય ભેદને લગતી બીજી પણ કેટલી વાતોને ગ્રન્થકારશ્રીના નીચેના કથનમાંથી ખુલાસે મળી જાય છે. એ વગે રજુ કરેલ પાઠને ભાવ. પાઠ ૩ ૩ “ચતુર્દશી ઉદયાતથિ તરીકે પ્રાપ્ત થઈ નથી એટલે કે તેને ક્ષય પ્રાપ્ત થયેલ છે. તેવા સ માં પણ પૂર્ણિમાએ ચતુદશીનું આરોપણ કરીને. ચતુર્દશીની આરાધના કરનારાઓને ગ્રંથકારશ્રી ચ7 ....આવું ફરમાવે (એ વર્ગ સ્પષ્ટી. પૃ ૧૦ મૂ૦ પૃષ્ઠ ૫૧) [ કોઇપણ ભણેલ માણસ રજુ કરેલ પાઠને આ ભાવ કાઢી શકે જ નહિ, આ આખી ચર્ચા ખરતરગચ્છને આશ્રયિને છે આમાં ચતુર્દશી - મારી નાખ્યત્વેન વAતે સ્ત' આ શબ્દોને ભાવ કે અર્થ જણાવ્યા જ નથી, આ શબ્દો છે એમ કહે છે કે ચૌદશ અને પૂનમ એ બંને તિથિઓ પર્વપણે આપણને બંનેને (ખરતરછ અને તપાગચ્છ) સંમત છે. આથી એ નવ વર્ગ અમાવાસ્યા અને પૂર્ણિમાના ક્ષયે, ચૌદશ અને પૂનમ કે ચૌદશ અને અમાવાસ્યા એકઠા કરવાનું કહે છે તેને બેટું ઠરાવે છે એટલે તેણે અર્થ કરતાં તે વાત ઉડાવી દીધી છે. वे भवदुक्तरीतिराश्रीयते तर्हि पौर्णमास्येवाराधिता 'चतुर्दश्याचाराधनं दत्तांजलीव भवेत् આ પાઠને સમન્વય આ રીતે છે ખરતરગચ્છવાળા આઠમના ક્ષયે સાતમને અષ્ટમીને વ્યપદેશ કરી આઠમ અને ચૌદશના ક્ષયે પૂનમના દીવસે ચૌદશનું અનુષ્ઠાન કરે છે તેને આશ્રયિને ગ્રંથકાર કહે છે કે આપણે બંનેને ચૌદશ પૂનમ અને પર્વપણે આરાધ્ય છે. હવે જે તમે પૂનમે ચૌદશનું અનુષ્ઠાન કરશે તો પૂનમ કહી માની અને ચૌદશનું અનુષ્ઠાન કર્યા છતાં ચૌદશની આરાધના નહિ થાય તેને માટે આ પાઠની ઉપર એક તતરગિણના શબ્દો “વિંદ જિલ્થ ચરચાં ન મુક્તિ ચતુર્વર મંત સચચ નિષિદ્ધત્વાત....... પળમાણ' આ શબ્દો સૂચવે છે કે ચૌદશ કહી માની ચૌદશ આરાધવામાં આવે તેજ ચૌદશ આરાધી ગણાય. આથી તમે કહેલી રીતિ મુજબ ચૌદસનું આરાધન ન થાય તેમજ બંને પર્વતિથિ આરાધવાની છે તે પણ ન બની શકે. આથી આ નવો વર્ગ જે સાતમ તેરશ માની તે દિવસે આઠમ અને ચૌદશની આરાધના કરે છે. તે આરાધન ર્યા છતાં ગ્રંથારના મત મુજબ તેની આરાધનાને જલાંજલિ દીધી ગણાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy