SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ઘટ ભાદ્રપર સુદિ ૨ સેામવાર, તા. ૬-૯-૩૭ શ્રી મહાવીર જન્મમહાત્સવ. ભાદ્રપદ સુદ્ધિ પહેલી ૩ ભેામવાર, તા. ૭-૯-૩૭ તૈલાપર. ભાદ્રપદ સુદિ ખીજી ૩ મુધવાર, તા. ૮-૯ - ૩૭ શ્રી પાચરિત્રાદિ તથા વિરાવલી વાંચન. ભાદ્રપદ સુદિ ૪ ગુરૂવાર, તા. ૯-૯-૩૭ શ્રી સંવત્સરી મહા પ. [ છટ્ઠની તપસ્યા પર્વાધિરાજના પ્રથમના બન્ને દિવસેામાં અથવા યચાચિ કરવી ] પુનમ તથા અમાસના ક્ષયે તેરસને ક્ષય તેમજ પુનઃમ અને અમાસની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ તેમજ ભાદ્રપદુ સુદિ પાંચમતી ક્ષય-વૃદ્ધિમાં ભાદ્રપદ સુદ ત્રીજની ક્ષય-વૃદ્ધિ માટે સે'ક વર્ષો પહેલાંના નીચે મુજબ પ્રામાણિક પાઠો છેઃ-~ " एवं भाद्रपद शुक्लपंचम्या अपि क्षयसद्भावे तृतीयायाः क्षयः क्रियते જાયતે = [ વિ. સં. ૧૭૯૨ માં થરાદ નગરમાં લખાયેલી પ્રતમાને પાઠ. <6 भाद्रपद शुक्लपंचम्याः क्षये तृतीयायाः क्षयः वद्धौचाऽपि तृतीयायाः एव વૃદ્ધિઃ હાર્યા ” [ મહેાપા શ્રીદેવવિજયગણિશિષ્ય શ્રી જક્ષુવિજયજીએ સુરતમાં લખેલી પ્રતમાંના પાઠ (6 तथैव च भाद्रपदस्य शुक्लपंचम्याः क्षये वृद्धौ च शुक्ल तृतीयायाः क्षयो લુધ્ધિ યુા પરંપરાગતા ચ લા રીતિઃ નાાંચીનેત્તિ ૫” [ સ. ૧૭૯૨ જે. સુ. છ બુધ, શ્રી વિનવિ॰ શિ. રૂર્ખાવ. એ લખેલ તે ઉપરથી લે. રામિવ. ની પ્રતના પાઠ. ] अत्र च पंचमीक्षये तृतीयाक्षयः, वृद्धौ सेवाद्यपंचमी अपर्वरूपेण गणिता तृतीयायां प्रस्थापिता, तदनन्तरं चतुर्थी, पश्चात् पञ्चमी चाराध्या इत्यर्थः ॥ [વિ. સં. ૧૫૬૩ ની સાલના મહેાપાધ્યાય શ્રી દેવવાચકજીએ કરેશે પતિથિ નિણૅય. ] जम्हा पुण्णिमाखए तेरसिखओ होई पुण्णिमावुढिपवि तेरसीबुट्टी हृद વચળ પુષ્કર્દિ મળિયું ” [ વિ.સ. ૧૫૭૭ માં તપાગચ્છીય દેવવાચકના શિષ્ય યશાવિજયજીએ લખેલા પતિથિ નિ`ય. ] 48 [આ સિવાય આવીજ ભાવાવાળા સંખ્યાબંધ પાડે। મેાજીદ છે. સ્થળ સકાયને અંગે અહિં થાડા પાડે જ આપ્યા છે. ] '' આવા પ્રમાણભૂત પાડૅાને અંગેજ પૂ. શ્રીમાન્ મવિજયજી દાદા, પૂ. શ્રીમાન ખુટેરાયજી મહારાજ, પૂ. શ્રી. મુલચંદજી મ., પૂ. શ્રી, વૃદ્ધિચંદજી મ., પૂ. શ્રી આત્મારામજી મ., વિગેરે તેમજ તે અગાઉ થઈ ગયેલા સ્વ. મહાપુરૂષાએ ચાલુ પ્રણાલિકા પ્રમાણેજ પ તિથિઓનું આરાધન કરેલુ છે. અને પૂ. શ્રી નેમિસૂરીશ્વરજી મહારાજ, પૂ. શ્રી. સાગરાનન્દસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી નીતિસૂરીશ્વરજી મ. પૂ. આ. શ્રી મેાહનસૂરીશ્વરજી મ. તથા પૂ. આ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મ. વિગેરે લગભગ ૪૦ આયા પ્રમુખ વમાન સાધુ સમુદાયમાં પણ આ પ્રમાણેજ સયંત્ર આરાધન થવાનું છે. જૈન શ્વે. મૂર્તિ પૂજક ક્રામની ચાર લાખની સંખ્યામાંથી લગભગ જુજ સંખ્યા સિવાય બધા ગુરૂવારેજ સવત્સરી કરનાર છે. આ પ્રમાણે સેક વર્ષોથી ચાલી આવતી શાસ્ત્રીય પ્રણાલિકા હોવા છતાં, ઉપર જણાવેલા સ્પષ્ટ દિવા જેવા પાઠે જાણવા છતાં, પાતાના પરમ ગુરૂદેવાની ભૂલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy