SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ આ પત્ર શેઠ શ્રી જીવાભાઈએ પં. સુમતિવિજ્યજી મહારાજ ઉપર તા. ૧૮-૬-૪૩ ના રોજ લખેલ છે તેમાં જણાવ્યું છે કે “આપ પાલીતાણાથી વિહાર કરતા દરમિયાન આચાર્ય રામચંદ્રસૂરિજી સાથે થયેલ મિલાપની હકીકત જણી સંતોષ આ લખાણ જણાવે છે કે-શેઠ શ્રી જીવાભાઈને પં. સુમર્સિધિ. જય આચાર્ય વિજયરામચંદ્રસૂરિ સાથે સંપર્કવાળા હતા તેથી તે વિશ્વાસનું ભાજન હતા. આથીજ શેઠ શ્રી જીવાભાઈએ પં. સુમતિવિજયજી ઉપર ખુબજ ખાનગી તિથિચર્ચાની વાત લખી હતી. આથી સ્પષ્ટ છે કે-શેઠ શ્રી જીવાભાઈ નિર્ણયની ખબર અને પ્રચાર શેઠ શ્રી કસ્તુરભાઈ બંને આચાર્યોને નિર્ણય મોકલે તે પહેલાં કરતા હતા તે વૈદ્યના તટસ્થભંગના પ્રતાપે છે. આ. વિજયરામચંદ્રસૂરિજીના શિષ્ય મુનિ શ્રી કનકવિજયજીના શિષ્ય મહિમાવિજયજીએ શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ બંને આચાર્યોને નિર્ણય મિલે તે પહેલાં તે નિર્ણયની ચોપડીઓ બંધાવી મંગાવી હતી. એ ઉપરથી સ્પષ્ટ થાય છે કે– શેઠ શ્રી કસ્તુરભાઈ વિઘને નિર્ણય બે આચાર્યોને મોકલે તે પહેલાં તે તે નિર્ણયનાં પુસ્તકે રામચંદ્રસૂરિને ત્યાં હરતાં ફરતાં થઈ ગયાં હતાં. આ બધું તટસ્થભંગ વિના સંભવતું નથી. મુનિ શ્રી મહિમાવિજયજીએ નિર્ણયની ચોપડીઓ બંધાવી મંગાવવાનું પ્રવચનના માણસ કેશવલાલ ધારશીભાઈ ઉપર લખેલ પત્ર. Amer - Nivas, CAMBAY . ટે-૯ કે ૧૨-4, 7. Shantilal Manilal Shroff. છે કે ભાઈ હુંબલ દ w - 4 કે, 4 ~2an) quranisl. Pro unor acidiwa અજાઈ - Yy ઈલ ? – 4 ,ઈના જૈ , ઢ, જે ઈમ લઈ%, ૨ - ~ ~Éઠ , - - Bertie and for the Quran har Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy