SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ tox પાપદેશ મંતવ્યો. નપુ ંસકપણાને કારણે સ્વભાર્યાના વાંઝણીપણાને ટાળવાને અસમર્થ હોય તે નપુ" સક પરસ્ત્રી સાથે વ્યભિચાર કરી શકે અને પરસ્ત્રીને સંતાનવતી મનાવી શકે એ માન્યતા કાપણુ બુદ્ધિશાલિની તા હૈાઈ શકેજ નહિ. ર ઉપરના પાઠથી જેમ સાતમા આઠમા અને નવમા મુદ્દાનું નિરાકરણ મળે છે તેમ ખારમા મુદ્દાનું નિરાકરણ પણ મળે છે. ખારમા મુદ્દામાં એ ખીજ આદિ મનાય. લખાય અને ખેલાય કે નહિ ?' એના નિર્ણય કરવાના છે અને ઉપરના પાઠમાં૨૨વા વસતિ તિથિમાલયાધયો રાયોઃ પ્રથમાં તિથ્યાવિભ્રંશ ચાલ્” એમ જણાવીને ખીજ આદિની વૃદ્ધિએ એ બીજ આદિ મનાય લખાય અને એલાય, એવું સ્પષ્ટપણે પ્રતિપાદન કરેલું છે. નપુંસક થાય, પરંતુ ચૌક્રશ કે જે તેનાથી અન્ય છે તેનુ` કાય જે પક્ષ્મી તેને માટે અસમ ન થાય. તેમાં અસમર્થ કરવામાં આ ગ્રંથ કાઇપણ પ્રકારે ઉપચાગી થઈ શકે તેમ નથી. એટલે આ નવા વર્ષે આ પાઠ આપીને પેાતાની અણસમજ જાહેર કરી છે. શું તે વ એ ચાથ હોય તે પહેલી ચાથને દિવસે લાચ આદિ કરવાતું નહિ માને ? તેમજ તેમના મતે એ પૂનમ હોય ત્યારે પહેલી પૂનમે હંમેશાં પૂનમે થતા વિહાર કરવાનું નહિ માને ? અર્થાત નવા વર્ગને ત તે તિથિના નામના કાર્યને અંગે પણ નપુ‘સકપણ” રહેવાનુ નથી. પાઠ ૨૨/૧ एवं च सति तिथिमासयोराद्ययोरं शयोः प्रथमतिथ्यादिसंज्ञा स्यात्, (શ્રી પ્રવચન પરીક્ષા રૃ. ૪૮) પાઠ ૨૨/૧ તા શુદ્ધ અ ય એમ હાવાથી તિથિ અને માસના પ્રથમના અશની પહેલી તિથિ વિગેરે સન્ના થાય. એ વના પાઠના અનુ શુ સ્પષ્ટીકરણુ યાર્ડ ૨૨ क અનેક વખત જણાવી ગયા, તે પ્રમાણે ખરતરગચ્છવાળાએ પહેલી તિથિ અને પહેલા માસને સપૂર્ણ માને છે, તેનુ ખાન કરવા માટે અહિ` અશ'પણાની પના કે સિદ્ધિ કરવામાં આવી છે. વાસ્તવિક રીતે બન્ને માસ અને અને તિથિએ શરૂપ નથી, પણ અશી રૂપ છે. કેમકે જો આમ નહાય તા બે માસ અને એ તિથિ કાઇ પ્રકારે કહેવાયજ નહિ. ૧ ખરીરીતે આ પાઠે પાર્ટ ૨૧ની અંતર્ગત સમાઈ જાય છે. કારણકે તેની અંદરની આ પંક્તિ છે. પરંતુ તેના ઉપર રામચંદ્રસૂરિજીએ ભાર દીધેલ ડાવાથી જુદું વિવરણ વિગેરે કર્યું છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy