SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ પબ્યપદેરા મતવ્યભા શ્રી દેવસુંદરસૂરિવરના શિષ્ય ૧૪૭૩ માં રચેલ છે. ૧૦૭ આ ગ્રન્થ યુગપ્રધાનાત્તમ આચાર્ય ભગવાન આચાર્ય ભગવાન શ્રીમત્ કુલમણ્ડન સૂરિવરે સ તેવાઓને આપત્તિ તરીકે જણાવવામાં આવે તેા ઠીક છે. અને આ વર્ગ તા શાસ્ત્રલેખા અને પરપરા અનેને ઉડાવવા તૈયાર થયેલા છે. તેને આ પાઠ કોઈ પણ પ્રકારે ઉપયાગી નથી. વળી આ પાઠ તે તેની સામેજ ધરી શકાય કે જે તિથિ આદિના વ્યવહારને માટે લૌકિક ટીપણાને આધાર તરીકે પણ લેતા ન હાય. શ્રી દેવસૂસંઘ, પં કે પર્વનન્તર પ તિથિઓની હાનિ-વૃદ્ધિનું જ્ઞાન તેા લૌકિક ટિપ્પણાને આધારે જ કરે છે, અને જેમ અન્યમતવાળા પણ ગણિત રીતિથી થયેલ તિથિ ઉપર આરાધના માટે સંસ્કાર કરીને કથન અને આરાધના કરે છે, તેવીજ રીતે શ્રી દેવસુર તપાગચ્છમાં પણ સસ્કાર કરીને આરાધના કરાય છે. ફાઇ પણ મનુષ્ય જન્માષ્ટમીને કે દેવશયની એકાદશીને ટીપણામાં એવડાયેલી દેખીને જન્માષ્ટમી એ દહાડે કે દેવશયની એકાદશી બે દહાડે છે, એમ કહેવા કે માનવા તૈયાર થઇ શકેજ નહિ, તેમજ અષ્ટમીના ાય હાય તો પણ સક્ષમીને દહાડે સક્ષમી કહીને જન્માષ્ટમીનું વ્રત કરવા કે દશમી કહીને એકાદશીનું વ્રત કરવા તૈયાર થતા નથી, અને થાય પણ નહિ. ફક્ત એ નવા વજ કહેવું કંઈ અને માનવું કંઇક એવી રીતની ભિન્ન પ્રવૃત્તિ આજ છ સાત વર્ષથી જુદા પડી કરવા લાગ્યા છે. તેમજ એ પણ વિચારવુ' આવશ્યક છે કે, એ વર્ગને ખરેખર લૌકિક ટિપ્પણ' સ’સ્કાર વગરજ બુલ હાય તો તેમાં કઈ પણ ફેરફાર કર્યા વિના માનવુ જોઇએ. અને તેમણે લૌકિક ટિપ્પણાના તે અને પાંચ મહિના વખતે સંવત્સરી પડિમણામાં તેર મહિના અને ચોમાસીમાં જ્માતાળ વિગેરે કહેવુ ખેલવુ જોઈએ, પણ તેમ કરતા નથી. જે લૌકિક ટિપ્પણાને સંસ્કાર વગર તેઓ માનતા હાય તા તેમ કરવું જોઇએ. આમ સસ્કાર કરીને કેટલીક જગ્યાએ માનવું અને કેટલીક જ્ગ્યાએ સ`સ્કાર કરીને ન માનવું એમ એ ભથ્થુ નીતિ પદ્મરાધનમાં કામ ન આવે. આથી ઉપરનું વિધાન આધાર રૂપે લૌકિક ટિપ્પણુ લેવું, પણ તેમાં જૈનશાસ્ત્ર વિહિત સંસ્કાર કરી તેનું આરાધન કરવું. તે તેની સાથે સંગત કરવું. ને તે સંગત ન કરો તેા તિથિ અને પ સબંધીના બીજા બધા વિધાના લૌકિક ટિપ્પણાનેજ મુખ્ય લેા તા નિરક છે' તે વિચારવું જોઇએ. અને તે શાસ્ત્રોના વિધાના નિરક તા કહી શકાશેજ નહિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy