SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ આ. રામચંદ્રસૂરિજી સ્વ૫ક્ષ સ્થાપન, ૧૧૯ 45 4 4 , , - - - - - . . . માનવાની જૈન શાસ્ત્રકાર મહાપુરૂષોની આજ્ઞા છેજ. એથી જ હાલ શ્રી જૈનશાસનમાં અમુક દિવસે અમુક તિથિ ઉદયતિથિ, ક્ષયતિથિ કે વૃદ્ધાતિથિ છે એ વિશેરેના નિર્ણયને માટે “ચંડાશચંદ્ર” નામનું લૌકિક પંચાંગજ આધારભૂત મનાય છે. જૈન ટિપ્પનક વ્યવછિન્ન થયાના, જેનટિપ્પનક વ્યવછિન્ન થયાના કારણે લૌકિક ટિપનક સ્વીકાર્યોના અને લૌકિક ટિપનક સ્વીકાર વિના ચાલે તેમ નથી એવું સૂચવનારા ઘણા ઉલ્લેખે જેનશાસ્ત્રોના છે. તેમાંથી આ નીચે ત્રણ ઉલ્લેખે ટાંકીએ છીએ. १०६ ३०"लौकिकटिप्पनाभिप्रायेण दीक्षोपस्थापनादिषु तिथि-बवादिकरण-संध्यागतादिनक्षत्र प्रथमादिनक्षत्र-चंद्रग्रहचारादि शुद्धमुहूर्तादानं पर्युषणापर्वकरणं च' [ श्रीविचारामृतसंग्रह મુ. 5. પૃ. ૬ ] તેમજ એ પણ એ વર્ગ વિચાર્યું હતું કે “સૂયગડાંગ વિગેરેમાં જણાવેલ અષ્ટમી, ચતુર્દશી પૂર્ણિમા અને અમાવાસ્યા વિગેરે તિથિઓ ન આરાધવામાં આવે તે પ્રાયશ્ચિત્ત લાગે તેવી તિથિઓને આ ગાથામાં કેમ રજુ કરી નથી ? તો તે વર્ગ આપોઆપ તેને ખુલાસે પામી શકત. “સૂયગડાંગ મૂલ સૂત્ર ગ્રંથ છે. તેની સાથે આ થીમ પંચમી ગાથાને શે સમન્વય છે તે તેમણે વિચારવું જોઈતું હતું, ને તેનો વિચાર થતાં એ વર્ગને આપોઆપ સમજાત કે આયુષ્ય બંધને આગળ કરીનેજ આ બીજ આદિકની આરાધના માટે જણાવ્યું છે. નહિ કે ફરજિયાત આરાધવા ગ્ય ચતુર પવના બાધ માટે આ વચન છે. શાસ્ત્રને પૂર્વાપર પરામર્શ કર્યા વિના શંકા ઉઠાવનાર ખરેખર શાસ્ત્રની અવ્યવસ્થા કરવા સાથે વિરાધક બને છે. એ વર્ગ તરફથી સ્પષ્ટીકરણમાં પાઠ ૩૦ ને શુદ્ધ અર્થ અવી રીતે રજુ થયેલ લૌકિક ટીપણાના અનુસારે દીક્ષા, પાઠ ૩૦ મા વડી દીક્ષા વિગેરેની તિથિ, બવ વિગેરે સિરિઘનામિકા સાક્ષસ્થા- કરણ, સંધ્યાગાદિ નક્ષત્ર, પ્રથમાદિ નારિપુ તિથિ-વાવિવા–સંસ્થાનતા- નક્ષત્ર, ચંદ્ર અને ગ્રહચાર આદિ શુદ્ધ દિનક્ષત્ર-પથ-વિનક્ષત્ર-ત્રકારિ- મુહુર્ત લેવું. અને પર્યુષણ પર્વનું કરવું શુદ્ધર્તાકારં વર્ણorruri ૪ (થાય છે). (શ્રી વિવાર તરંદ મુ. . ૧૬). એ વર્ગના પાઠનું શુદ્ધ સ્પષ્ટીકરણ પાઠ ૩૦ આ પાઠ ખરતરગચ્છવાળા કે જેઓ પરંપરા માનવાને તૈયાર નથી, પણ માત્ર જૈન સૂત્રોના વાકોને પૂર્વાપર પરામર્શ વિના માનવા તૈયાર છે; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy