SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ y - ૧૨- જનરેટ કરે... - જામર નેકર - તમે જે રે - ભ ન દન છે કે, 1950ને તરત જP: છે કે દરેમે હોય તો મને કર્ણ જ વરર-૧ mychler: error.no 320 darbaru şezlerinin oreiler-ce 2 anificar0:2 a Sky-gaula. 262.0153441011 sezonskos. 2212. Syr. 24. 02. છે. ન- ૬ દો ૯રર : - - - - - mil quale acetoon soal siaha Luchi ori atsiysisk. 2 heuf. wn % $ તો કેa. ૨૨ - રાજા-ભટ્ટે « — + દ જ ન જો ૨૨૪૧- જીર્ષ7 : જે 7 કિ.રાજે 1 2 3 4 • --છે-ના. ત્યારે જ 1 1 - ૯ - - રંજ : 7 વર કેસર ક૬ ૧ જ ને 14ટ“ exકન્ડ - ૨ ૨ ૨. . ૬.૧ -૮ રહે જ . જરે 9 ક દે ને તેના બટન કે - - - - - અમદાવાદ શાહપુરના રહેવાસી શ્રી ઉમેદભાઈ ભુરાભાઈએ તા. ૧૧-૬-૪૩ ના રોજ પં. સુમતિવિજયજી ઉપર રાધનપુર આ પત્ર લખ્યો છે. તેમાં પણ તિથિચર્ચાના વૈદ્યના નિર્ણયને ઉલ્લેખ છે. જેને બ્લેક ઉપર આપવામાં આવ્યો છે, તા. ૧૧-૬-૪૩ ના રોજ લખેલે આ પત્ર શાહપુરમાં રહેતા શ્રી ઉમેદભાઈ ભુરાભાઈનો છે. શ્રી ઉમેદભાઈ આચાર્ય વિજયરામચંદ્રસૂરિજીના પરમરાગી ભક્ત છે, તેમજ પૂ. આચાર્ય વિજયભક્તિસૂરિજીના ભક્ત છે. તેમણે પૂ આ વિજયભક્તિસૂરિજી શાસ્ત્રાનુલક્ષી પરંપરા પ્રમાણે પરાધન કરે છે તેમને ફેરવવા માટે આજ અગાઉ ઘણે પ્રયાસ કરેલો પણ કારગત નીવડે નથી. આ કાગળમાં તિથિનિર્ણય જાણ્યા પછી આચાર્ય ભક્તિસૂરિજીના શિષ્ય પં. સુમતિવિજયજીને (કે જેઓ રામસૂરિ તરફ રાગવાળા હતા, તેમને કાગળ લખીને મોશ્રીને (ભક્તિસૂરિજીને) લવાદના નિર્ણય પ્રમાણે તિથિ મનાવવા ભલામણ કરી છે. અને પૂ. મહારાજશ્રી ભક્તિસૂરિજી પાસે તે અંગે સમી જવાનું જણાવ્યું છે. આ કાગળ પણ સ્પષ્ટ જણાવે છે કે-વૈદ્યના નિર્ણયની જાણ શેઠ કસ્તુ રભાઈ લાલભાઈ પહેલાં શ્રી ઉમેદભાઈ ભુરાભાઈને થઈ હતી. જેથી સ્પષ્ટ છે કેઆ. વિજયરામચંદ્રસૂરિ તરફથી વૈદ્યને તટસ્થભંગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy