SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ w w w - - - - - - - - *** * * * * * * * * ૧૮૨ પર્વવ્યપદેશ મંતવ્ય ભેદ. શાસ્ત્રકારે સ્થાને સ્થાને સંજ્ઞાની પરાવત્તિ જણાવે છે, તેવી રીતે માસના નામની પરાવતિ જણાવતા હોય તેવા કોઈપણ પાઠ એ વર્ગે હજુ સુધી રજુ કરેલો નથી, ક્ષો પૂર્વા એ પધાદ્ધ તિથિને માટે છે, નહિ કે માસને માટે. એ વર્ગના પૂરાવા પાઠ ૨૨ यत्कृत्यं प्रतिमासं नामग्राहं नियतकृत्यं० (પ્રવચન પરીક્ષા મુ. પૃ. ૪૧૦-૪૧૧, આ પુસ્તક રાહ પક્ષ પર ૭૬) સ્પષ્ટીકરણ–૨૨ જેવી રીતે એ વ શ્રી તરવમાં “તરા નામisfજ ન રહ્યો ” એ પાઠથી કહેવાયેલા પાક્ષિકના નામને નહિ સહન કરવાના અધિકારમાં શાસ્ત્રકારે ટપ્પણની ચદશના ક્ષયે ટીપણાની તેરસે દશ માનેલી હોવાથી, તવતત્વ માંના “રા' એ પાઠથી ‘ક્ષીણ એવી પણ પૂનમનું અમારે તો ચંદશે આરાધન થયું જ છે એમ જણાવતાં ચિદશના દિવસે ક્ષીણ પૂનમની જ માત્ર વિશેષતા જણુંવવા તે પાઠમાં કવિ શબ્દ કહેલો છે, છતાં તે વર્ગે એ વાત નહિ માનીને અને “ તૂપ વિદ્યમાન એ “હેતુ અને “તથા અgિ' આપેલ સાધ્યમાં હેત અને સાધ્યની એકયતા થઈ જાય તેને પણ વિચાર કર્યાવિના “જિ” શબ્દથી જે પૂનમ સાથે ચાદશ લઈ લીધી છે, તો પછી પ્રવચનપરીક્ષાના આ પાઠમાં જે દ્વિતીયા વિ' એમ કહ્યું છે, એટલે શું આ “જિ' શબ્દથી પહેલી ચૌદશ વિગેરે ખરતરે માને છે, તે આ વર્ગ યોગ્ય માનશે ખરો? (વરzતઃ ઉદ્ધતીથsfધાડ્યા છે). એ વર્ગના પુરાવા પાઠ–૨૩-૨૪ ક્ષથે પૂર્વ તિથિગ્રહ્યા. [ આ પુસ્તક ૨૦ પક્ષ૦ પેરા ૮૮] સ્પષ્ટીકરણ ૨૩-૨૪ એ પ્રૉષ ખરતરની ચર્ચાને પ્રકરણ સિવાય જોગ અને સમાપ્તિને સ્પર્શતોજ નથી. જે જોગ અને સમાપ્તિને કબુલ કરવા જાય તો નવમી દ્વાદશી આદિના ક્ષયપ્રસંગે અષ્ટમી એકાદશી આદિનું અ૫લાખ થાય. વસ્તુતઃ આ પ્રૉપ પહેલી અપર્વ તિથિનો નિષેધ કરી તેને સ્થાને પતિથિને કાયમ રાખવા માટે અને વૃદ્ધિને વખતે પહેલીમાંથી પર્વ પાણું કાઢી નાખવા માટે છે. (વૃદ્ધિના વખતે પહેલે દિવસે ઉદય, ભે ગવ અને સમાપ્તિ એ ત્રણે રહેલા છે, જે પહેલે દિવસે સમાપ્તિ ન ગણાય તો તિથિની વૃદ્ધિજ કહેવાય નહિં.) ૧ વૃદ્ધિની વખતે પ્રથમ તિથિના ઉદય ભોગ અને સમાપ્તિને આશ્રયને જ પ્રથમતિથિને વ્યપદેશ અને તેજ પ્રમાણે દ્વિતીયાતથિનો વ્યપદેશ કરાય છે. પરંતુ પર્વતિથિની વૃદ્ધિ વખતે વૃદ્ધી કાર્યા'ના પ્રૉષથી દ્વિતીયા તિથિનેજ ઔદયિકી માની છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy