SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ કાઢયું હતું. આ સં. ૧૪ ના પંચાંગમાં પ્રાચીન પદ્ધતિથી તેમણે શો ફેરફાર કરી કાઢયું તે જાણવા માટે નીચે સં. ૧૯૩ની ૧ ચડાંશચંડુની પર્વ અપર્વ ક્ષયવૃદ્ધિ ૨ જૈન પંચાંગમાં પ્રાચીન પદ્ધતિ મુજબ થતી પર્વ ક્ષય પ્રસંગે અપર્વ ક્ષયવૃદ્ધિ ૩ અને રામચંદ્રસૂરિ પ્રતિપાદિત નવી પદ્ધતિ આપીએ છીએ. સં. ૧૩ જિન પંચાંગમાં અસલ મુજબ આ રામચંદ્રસ. પર્વ ક્ષયવૃદ્ધિ પ્રસંગે થતી પ્રતિપાદિત નવી ચં. પર્વઅપર્વ ક્ષયવૃદ્ધિ અપર્વક્ષય વૃદ્ધિ. રીતિ કા. શુ. ૧૧ ને ક્ષય કા. શુ. ૧૦ ક્ષય કા. શુ. 1 મા. વ. ૧ ને ક્ષય મા. વ. ૭ બે પ. સુ. ૧૦ ક્ષય પ. સુ. ૯ બે મહા શુ. ૪ ને ક્ષય મહા શુ. ૪ ને ક્ષય મહા શુ ? ફાગણ શુ. ૮ને ક્ષય ફા. શુ. ૭ ને ક્ષય ફા. શુ ? ફા. વ. ૨ બે ફા. વ. ૧ બે ૨. શ. ૨ નો ક્ષય ચિ. શુ. ૧ ને ક્ષય ચિ. શુ. હું વૈ. . ૬ ને ક્ષય છે. શુ. ૧૨ બે . શુ. ૧૨ બે છે. શુ. * ૧. આ રીતે સં. ૧૯૯૭ માં પર્વક્ષયવૃદ્ધિ દેખાડનારાં પંચાંગ સૌ પ્રથમ રામચંદ્રસૂરિજીએ ઉપર પ્રમાણે બહાર પાડ્યાં. સં. ૧૯૯૩ પછીના પગમાં તેમણે વળી બીજેજ ફેરફાર કર્યો. સં. ૧૯૯૩ ના પર્વષય પ્રસંગે રૂ 38 3 લખતા હતા તેને બદલે પછીના વર્ષમાં ક્ષય પ્રસંગે ૯+૧• ૧૧+૧૨ ૮+૯ ૧-૨ લખવું શરૂ કર્યું. અને વૃદ્ધિ પ્રસંગે રૂઝ લખતા હતા તેને * લખવું શરૂ કર્યું. સં. ૨૦૦૦ ની સાલથી પર્વ ક્ષયવૃદ્ધિ પ્રસંગે ૧૩૪૧૪ ૧૪૨ લખવાનું રાખ્યું અને અપર્વ ક્ષય પ્રસંગે જે પ્રથમ તેને ક્ષય દેખાડતા હતા તેને બદલે ,દાળ,૧૩૦૧ આ પ્રમાણે લખવાનું શરૂ કર્યું. અને પર્વવૃદ્ધિ પ્રસંગે જે 3 લખતા હતા. તેમ સર્વ તિથિવૃદ્ધિ પ્રસંગે લખવું શરૂ કર્યું. અને જનતાને જણાવ્યું કે–વૈધના નિર્ણય મુજબ અમે ફેરફાર કર્યો છે. વિદ્યાના નિર્ણય મુજબ કેમ પંચાંગ ૨૦૦૦ નું જોઈએ તે અને વિજયરામચંદ્રસૂરિજીએ વધના નિર્ણયને નામે કેવું પંચાંગ કાઢયું છે તે બેના કોઠા શાસન સુધાકર અંક ૮-૧૧-૪૩ માં આપવામાં આવ્યા છે ત્યાંથી વાંચકને જોઈ લેવા વિજ્ઞપ્તિ છે. ૨. આ. વિજયરામચંદ્રસૂરિજીએ તેમના પંચાંગમાં ચંડાશચંડ પંચાંગના ચોથના ક્ષયે મહા સુદ રૂ રવી લખ્યું હોવા છતાં વીરશાસને વર્ષ ૧૫ અંક ૧૮-૧૯ એ બે કેમાં મહા સુદ ૩ રવી જણાવ્યું છે. ડું લખ્યું નથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy