SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ - I પાક્ષિક જન પંચાંગ સં. ૧૯૯૨ આ. વદ ૮ થી કા. શુદ ૫ સુધી વીરશાસન વર્ષ ૧૫ અંક ૬-૭ માં વાર તિથિ તા. || તિથિ સં. ૧૯૯૩ના કા. શુદ ૫ સુધીનું પંચાંગ શુક્ર | ૮ | ૬ || ૧૪] ૧૩ આપ્યું છે. અહિં સુધી વીરશાસને પ્રાચીન પદ્ધતિ મુજબ જૈન પંચાંગમાં શનિ પર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરી નથી. - રવિ 1 ૧૦ ૧ ૧૫ વીરશાસનના અંક ૭ થી ૨૨ સુધીના - સેમ ૧ ૧૧ ૨ ૧૬ કાના પાક્ષિક પંચાંગમાં ૫ર્વ ક્ષયવૃદ્ધિ પ્રસંગ આવ્યો નથી. મંગળ 1 ૧૨ સૌ પ્રથમ વર્ષ ૧૫ અંક ૨૩ સંવત | બુધ | ૧૩] ૧૧ || ૪ | ૧૦ | ૧૯૯૩ ના મહા વદી •)) ના અંકમાં ગુરૂ | ૧૩ | ૧૨ નીચેને કાઠે આપી પર્વતિથિની ક્ષયવૃદ્ધિ અને એક વારે બે તિથિને વ્યપદેશ દેખાડી છે. પાક્ષિક જૈન પંચાંગ અર્થત ચંડાશુગંડુ પંચાંગમાં ફા. શુદ સં. ૧૯૯૩ ના મહા વદી ૦)) થી ૮ ને ક્ષય હતું ત્યારે શુક્રવારે ૭/૮ બતાવી ફાગણ શુદ ૧૪ સુધી ૮ ને ક્ષય વીરશાસન પત્રના જન્મ પછી વાર તિથિી તા.|| તિથિ) સૌ પ્રથમ વર્ષ ૧૫ અંક ર૩ માં તેમણે પર્વવૃદ્ધિવાળું પાક્ષિક પંચાંગ શુક્ર | ૦)) | ૧૨ ૭/૮] ૧૯ આપ્યું છે. [ શનિ શુ. ૧૧૩ | ૯ | ૨૦ | આ રીતે સં. ૧૯૯ર સુધીનાં જૈન, | રવિ | ૨ ૧૪ ૧ | ૨૧ | પ્રસારક સભા, આત્માનંદ પ્રકાશ, વીર1 સેમ | ૩ | ૧૫ || ૧૧ | ૨૨] શાસન વિગેરે તરફથી નીકળતાં તમામ મંગળ | ૪ ૧૬ || ૧૨ | ૨૩ | જન પંચાંગે પર્વષયવૃદ્ધિ વિનાનાં | બુધ | ૫ | ૧૭ || ૧૦ | ૨૪] એકસરખાં હતાં. સં. ૧૯૯૩ માં પર્વ - તિથિની ક્ષય વૃદ્ધિવાળું વિજયરામ| ગુરૂ | | ૧૮ | ૧૪ | ૨૫| ચંદ્રસૂરિજીએ સૌ પ્રથમ જૈન પંચાંગ તરીકે પંચાંગ કાઢયું અને તેનું સમર્થન વીરશાસન વર્ષ ૧૫ અંક ૯ સં. ૧૯૯૩ ના કા, વદી ૬ ના અંકમાં કર્યું. સંવત્ ૧૩ માં વિજયરામચંદ્રસૂરિજીએ પ્રથમ એક પંચાંગ કાઢયું હતું પરંતુ તે તેમને વ્યાજબી ન લાગવાથી અપ્રમાણિક ગણી તુર્તજ બીજુ પંચાંગ ૧ શ્રી વીરશાસન કાર્યાલય તરફથી આ વર્ષનું એક પંચાંગ છાપવામાં આવ્યું હતું અને તે પત્રના ગ્રાહકેને ભેટ આપવામાં આવ્યું હતું. મજકુર પંચાંગમાં હાનિવૃદ્ધિ પ્રસંગવાળી કલ્યાણક પર્વતિથિઓને અંગે બીજી પર્વતિથિઓમાં કર્યું છે, તેમ કરવાનું રહી ગયું હતું. (વીરશાસન વર્ષ ૧૫ અંક ૯) _II I Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy