SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ શુંબઈ, પુના અકાલા, નાગપુર, કલકત્તા, આગ્રા, ગુજરાનવાલા, અંબાલા, દિલ્હી, અજમેર, રાજકેટ, જુનાગઢ વઢવાણ, લીંબડી, ભાવનગર, પાલીતાણા, લીંચ તથા હજારે ગામમાં ચોથને રવિવારે સંવત્સરી પર્વ મનાયું હતું. શનિવારે સંવત્સરી કરનાર મુનિ સમુદાયે – આ. શ્રી વિજયકમલસૂરિ મ. નો સમુદાય, પૂ. આ. શ્રી વિજયસિદ્ધિસૂરિ મ. ને બહારગામનો સંઘાડા અને કચ્છી સમુદાય-આ. શ્રી વિજયલબ્ધિસૂરિ મ. આ. શ્રી વિજયપ્રેમસૂરિ મ., આ. શ્રી વિજયભદ્રસૂરિ મ, આ. શ્રી વિજયકનકસૂરિ મ., આ. શ્રી વિજયરામસૂરિ મ મુ. શ્રી ધીરવિજયજી મ. અને તેમના શિષ્ય મંડળે ચોથને શનિવારે સંવત્સરી પર્વ કરેલ હતું (વીર. ૫. ૧૨ પૃ. ૨૦૫ ના આધારે) આ રીતે સં. ૧૯૨ માં વિજયરામચંદ્રસૂરિજી રવીવારે સંવત્સરી કરનારથી શનિવારે સંવછરી કરી સંવછરી પુરતા જુદા પડ્યા પણ “પર્વતિથિની ક્ષયવૃદ્ધિ થાય તેવા તેમના આજના સિદ્ધાંતને અમલ સં. ૧૯૯૨ ના આખર સુધી કર્યો નથી. પરંતુ પ્રાચીન શાસ્ત્રાનુલક્ષી પરંપરા મુજબ સંવછરી પર્વ ગયા પછી પણ પર્વષયવૃદ્ધિ પ્રસંગે પૂર્વ અપર્વ ક્ષયવૃદ્ધિ કરવા પૂર્વકનાં પાક્ષિક પંચાંગે તેમણે તેમના વિરશાસન પત્રમાં સં. ૧૨ ની આખર સુધી આપ્યાં છે. જેમકે, વર્ષ ૧૫ અંક ૫ પૃ. ૯૦ સં. ૧૯૯૨ આસો સુદ ૧૫ તા. ૩૦ ઓકટોમ્બર ૧૯૩૬ ના વીરશાસનના અંકમાં પાક્ષિક પંચાંગ આપવામાં આવ્યું છે. તેને કે તેમના લખ્યા મુજબ નીચે પ્રમાણે છે. પાક્ષિક જેને પંચાંગ આ વીરશાસનના પાક્ષિક પંચાંગમાં વદ સં. ૧૯૯૨ ના આસો સુદ ૧૫ થી ૧ને ક્ષય અને વદી ૧૩ બે બતાવવામાં આવી આસો વદ ૧૩ સુધી છે. જ્યારે ચંડાશુગંડું પંચાંગમાં તે વખતે | વાર તિથિ, તા. તિથિી તા.1 વદ ૨ ને ક્ષય અને વદી ૧૪ બે હતી. વીરશાસન પત્રે પિતાના પંચાંગમાં બીજના ક્ષયને બદલે એકમનો ક્ષય અને ટીપણાની | શનિ વ.૨ ૯| | પ્રથમ આસો વદ ચૌદશ ગુરૂવારે હતી - રવિ | ૩ ન.૧ ૧૦૮] તેને બદલે તે પ્રથમ ચૌદશને બીજી તેરશ સોમ 1 ૨ ૧૧ ૯) બનાવી તેમના પંચાંગના કોઠામાં ગુરૂવારે બીજી તેરશ જણાવી છે. | મંગળ | | ૧૨ ૧૦ | મુધ | ૬ | ૪ || ૧૩] ૧૧ | આજ પ્રમાણે તે વીરશાસન પ વર્ષ ૧૫ આસો વદ ૮ તા. ૬ નવેમ્બર અંક ૬-૭ ના પાક્ષિક પંચાંગમાં પણ ટીપણામાં આસો વદી ૧૪ બે હતી છતાં આસો વદી બે તેરશે બતાવી છે જે નીચે પ્રમાણે છે. | ૩ || ૧૨ ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy