SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્ચર્ય થાય છે કે-શેઠ કસ્તુરભાઈ તે જાહેર કરે છે કે તા. ૧૭ જુન સુધી મને નિર્ણય માન્ય નથી અને જુનની ૩૦ મી એ આવવા સંભવ છે તે પછી તે અગાઉ આ લોકે પાસે એ નિર્ણય ક્યાંથી આવી ચડે? કેવા શાસન દ્રોહી? એ બધું પ્રમાણિક્તાથી વિચારશે. મહિમાવિજયજીએ મંગાવેલ છે તે નિર્ણયનીજ ચેપડીઓ છે ને ? શાસનહિત ખાતર સત્ય જણાવશે તે તેવીજ પ્રમાણિકતા લેખીશ. હંસસાગરના ધર્મલાભ આ પછી કેશવલાલ ધારશીભાઈને જવાબ આવ્યો તે નીચે મુજબ છે. શ્રી કેશવલાલ ધારશીભાઈએ પૂ. મુનિશ્રી હંસસાગરજી મ. ઉપર લખેલો જવાબ. અમદદ ૧૬-૭ : નિરજ કી દેસાઈ મ... આજે જ અમે છે. મરણના જે મને જતw એમ એ જ એn Aજે છે. જે ક યા અચ્છે છે તેજ અને એ જ છે. મારા અંત કેરા છે રવાભો એ છે કે તે Vા અને ગમે તેમ હવે જાણે છે તેના દ્વારા a 4 M ; જે છો તે બરાબર છે અને જે - wજ છે પરંતુ મા જે ન દો - તઃ હાઇ સજા રૂઇ છે. અને આજે પણ છે કે એ જ છે કે, આ બ »રા ઉપર ને નિને છે વિકાસ હે રાજ લખેલ છે અને અમુક છે ખ સ ખંડા ન ય - એ પણ છે જે ન લે છે કે કોર એ જે એના : છે જે માંજ મારી મહિના અને તેના છે ઉપર જે તે જ વરરાજ પર જ Vદા - દgટા કટકા કરી રે ન હh 4 આ પત્રમાં શ્રી કેશવલાલભાઈ જણાવે છે કે-નિટ ચાપડીએ એટલે નિર્ણયની પડી છે. આ પછી શ્રી કેશવલાલે મહિમાવિજયજીને પત્ર પાછા મંગાવવા પૂમુનિશ્રી હંસસાગરજી મહારાજને પત્ર લખ્યો હતે. જે નીચે મુજબ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy