SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ આ રામચંદ્રસૂરિજીના નિરૂપણની સમાલોચના ૧૯૧ * * શ્રી. તપાગચ્છાધિપતિ શ્રી વિજયદેવસૂરિજીની માન્યતા અને આચરણ છે. છતાં તેઓ દરેક બાબતમાં મારી માન્યતા તરીકે ટીરીતે જણાવે છે, Fઆ પુસ્તક પૃ. ૩૮] પેટા પેરા ત્રણમાં એ વર્ગ જણાવે છે કે “ સામાપક્ષે ૭૦૦૦ સાગરાનંદ સૂરિજીનું આ વિષયમાં એવું મંતવ્ય છે કે “આઠમના ક્ષયના બદલામાં સાતમને ક્ષય કરે તે દિવસે જે સાતમપણું છે તેને ઉડાવી દઈને માત્ર આઠમપણું કાયમ જ કરવું, અને તે પછી જ તે દિવસે અષ્ટમીની આરાધના કરવી.' વિગેરે વિગેરે. એ વર્ગનું એમ કહેવું તે સત્ય નથી. કારણકે એ વળે લખ્યું તેમ અમે તિથિસંબંધી કોઈ વાત નિર્ધાર કહેતા કે માનતા નથી. પણ શાસ્ત્રજ્ઞા મુજબના રે પૂર્વ ના વાક્યધારે સંસ્કારપૂર્વક માનીએ છીએ, આજ્ઞા મુજબને સંસ્કાર કર્યા વગર ટીપ્પણુમાં જણાવેલ વાતને સિદ્ધ ગણીને એ વર્ગ તરફથી વિવરણમાં જે કહેવામાં આવ્યું છે તે જૈન શાસ્ત્રકારોએ કહેલા સંસ્કારની અપેક્ષાએ જુઠું અને વિધિ છે. જેમ ટીપણામાં ચાદશને ક્ષય હોય ત્યારે તત્ત્વતરંગિણીના “સત્ર યોવત્તિ ચોરાચારમવા વિ7 પ્રાયશ્ચિત્તાવિવિધ સંતુતિ રથvમાનવત' વિગેરે કથનથી શાસ્ત્રકારોએ તેરશને દિવસે તેરશ કહેવીજ નહિ, પરંતુ ચિાદશજ કહેવી. એ (ક્ષ પૂ. નિયમ અનુસાર સંસ્કાર કરવામાટે) સ્પષ્ટ આદેશ કર્યો છે. તેમ તેજરીતિ આઠમ આદિના ક્ષયે એકજ સરખી ઘટે છે. ટીપણાની આઠમના ક્ષચે સાતમે આઠમનીજ સંજ્ઞા કરવાને બદલે તે દિવસે “સાતમપણું છે સાતમપણું હતું” એવા શબ્દો શ્રી દેવસૂર સંઘમાં રજુ કરવા તે શ્રી દેવસૂર સમાચારમાં જાણું બુજીને ભ્રમ ઉતપન્ન કરવાને પ્રયાસ માત્ર છે. તેમજ તેજ પૃષ–૩ ના (આ પુસ્તક પૃષ્ઠ ૩૭ ના) પિરા-૬ ના પેટા પેરા ૩ માં આગળ લખતાં એ વર્ગ જણાવે છે કે “સાતમના સૂર્યોદયને સાતમને સૂર્યોદય માનવા સાથે અષ્ટમીને પણ સમાપ્તિ સૂચક સૂર્યોદય માનવાનું અમારું મંતવ્ય છે.' આથી ટિપણાની અષ્ટમીના ક્ષયની વખતે જેનશાસ્ત્ર પ્રમાણે સાતમે આઠમ માન્યા વિના સાતમના દિવસે પણ “સૂર્યોદયને સ્પર્શનારી સાતમજ હેય છે.” એમ ઉપરના વાકયમાં કબુલ કરીને તે દીવસે અષ્ટમીને પણ સમાપ્તિ સૂચક સૂર્યોદય માનવાનું અમારું મંતવ્ય છે એમ કહેવું તે વસ્તી વઘણ છે. કારણકે અષ્ટમીને પણ સમાપ્તિ સૂચક સૂર્યોદય હોય તો ટીપણામાં આઠમનો ક્ષય શી રીતે કહેવાય? તેમજ એક દિવસે બે સૂર્યોદય હેવાનું વચન અબુધજનગ્રાહી પણ બની શકે નહિ. સમાપ્તિ સૂચક સૂર્યોદયવાળી તિથિ તે તેને કહેવાય કે સૂર્યોદયને સ્પર્શનારી તિથિ તે દિવસે સમાપ્તિ થયેલી હોય. તે દિવસે તેવી તિથિ તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy