SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ - જન આ. રામચંદ્રસૂરિજીના નિરૂપણની સમાલોચના ૨ લકિક ટીપ્પણમાં તિથિવૃદ્ધિ આવી જાય તે દેવસૂર સંઘવાળાને બીજી પર્વતિથિજ માન્ય છે. (એ વર્ગ આ અમારી વાત માને છે છતાંયે બે તિથિ બોલે છે, તે ઠીક નથી. જુઓ હરિપ્રશ્ન બે અગીયારશ હોય તે શું કરવું ? ઉત્તર-દયિકને જ માનવી. જેને શાસ્ત્રાધારે બીજી તિથિને જ ઔદાયિકી મનાય છે. જગદગુરૂજીએ અહિં બે તિથિ માનવાનું ન લખ્યું પણ આદચિકીને જ માનવાનું લખ્યું તે પણ તે વર્ગને ખુબ મનન કરવા યોગ્ય છે.) ૩ પૂનમ કે અમાસની વૃદ્ધિએ તેરશની વૃદ્ધિ કરવાનું જ જણાવ્યું છે. જુઓ અમારા શાસ્ત્રીય પ્રમાણે – ૧ “નાવૃત્તી જોવીવાર” પૂનમ વધે તે તેરશ વધારવી. २ “पूर्णिमामावास्यौ कदापि जैनागमाभिप्रायेण न वर्द्धते परंतु लौकिकસિમિલે ૪ વરિતા દર પર અતૂવેર તથિ તાંતર” “પૂનમ અને અમાસની વૃદ્ધિ જૈનાગમાનુસારે કદાપિ થાય જ નહિ પરંતુ લોકિક શાસ્ત્રાનુસારે વધે છે તેવું દેખાય છે પણ તે સત્ય ન હોવાથી તે વિષય સ્વીકાર્ય નથી.” ૩ “pfiળમામિ ત્રયોદશીર્તાિ ” (gણ ૧.) ४ " जम्हा पूण्णिमाखप तेरसीखओ तम्हा पूण्णिामा बुद्धिपवि तेरसी बुद्धि જાય વય જુથારિëિ મ ” જેમ પૂનમના ક્ષયે તેરશને ક્ષય થાય તેમ પૂનમની વૃદ્ધિએ તેરશની વૃદ્ધિ કરવી એવું પૂર્વાચાર્યોએ કહ્યું છે. ५ "जह पुण्णिमाबुडि तो आइल्ला अपव्वरुवा अतो तेरसीए तुमं आणियावा. तत्थदिणे तेरसी करिजा, तयनंतरं च उदसी पक्खियतवं चेयसाहुवंदणं च पक्खियपडिकमणाइसव्वं कुणंतु गोयत्था एवमेव अम्हंपि करेमु इश्चाइ" (૧૫૬૩ દેવવાચક પૃષ્ઠ. ૬) ભાવાર્થ –જે પૂનમ વધે તે અપર્વ રૂપ તેરશ વધારવી, તે પછી ચાદશ કરવી, પકખીતપ, ચિત્ય અને સાધુવંદન તથા પક્રિખપ્રતિક્રમણુદિ સર્વક્રિયાઓ તે દિવસે ગીતાર્થો કરે છે અને અમે પણ કરીએ છીએ. - ૬ આવીજ રીતે ૫. દીપવિજયજી મહારાજને પત્ર, ૭. પં. રૂપવિજયજી મહારાજને પત્ર અને ૮ ધરણુંદ્રસૂરિનું ૧૩૦ નું જાહેરનામું પણ એ જ સિદ્ધ કરે છે કે પૂનમની વૃદ્ધિએ તેરશની વૃદ્ધિ કરવી. જેનશાસ્ત્રોમાં ચાદશ અને પૂર્ણિમાનું યુગલપર્વ માન્યું છે. એ વર્ગની માન્યતા મુજબ તે યુગલપર્વ બરાબર જ સચવાતું નથી. કેમકે –-પુનમના ક્ષયે તેઓ ૧૪/૧૫ ભેગાં લખે છે અને એમ કરીને એ વર્ગ એક જ દિવસે ફરજીયાત બે પવતિથિનું આરાધન માને છે. એટલે એ વર્ગના મતે ફરજીયાત બે પર્વ જુદાં ન જ રહ્યાં. તેવીજ રીતે પૂનમની વૃદ્ધિ માને તે ઉદય પૂનમ પહેલાં એ વર્ગને ચાદશ નથી રહેતી. તેથી “ખાસ કરીને ચામાસી ચદશની પૂનમે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy