SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ગૃપદેશ મતવ્ય સંદ ૨૨૮ તેા છઠ્ઠુ એ ઉપવાસ લાગટ કરવાનું કહ્યું છે” તે એ વર્ગના મતે, નહિ બને. જેમકે ટીપણાની ચૈાદશના ઉપવાસ પછી તેમની પહેલી પૂનમે પારણું અને ખીજી પૂનમે ઉપવાસ. એટલે એ વર્ગને ચદશ અને પૂનમના બે ઉપવાસનું યુગલ એક સાથે ન રહ્યું. શ્રાવકની પ્રતિમામાં ચાદશ પૂનમ કે ચૌદશ અમાવાસ્યાએ તે ચેાવિહાર છઠ્ઠું કરીને બંને દિવસ એક સાથે પૌષધ કરવાના નિયમ છે. એટલે એ પતિથિએ સાથેજ રાખવી જોઇએ જે એવ ને રહેતી નથી. ચેામાસાની પૂર્ણિમાની ક્ષયવૃદ્ધિ આવે ત્યારે તેરશની ક્ષય વૃદ્ધિ કરવાની નીચેની પ્રાચીન શાસ્ત્રીય ગાથાને પણ એ વર્ગ અવગણી નિહ શકે. आसाढ कत्तिय फग्गुणमासे ( जइ ) खओ पून्निमा होइ तासं खओ तेरसीए भणिओ जिणवरिंदेहिं जम्हा || पूणिमा खर तेरसी खओ तुम्हा पुष्णिमा યુરોપ વિસેલી યુઢ્ઢાનાયક્ પૃથ્વસૂરિäિ મળિયું. આષાઢ કાર્તિક કે ક઼ાગુણની, પૂર્ણિમાના ક્ષય હાય ત્યારે તેરશને ક્ષય કરવાનું નેશ્વરાએ કહ્યું છે. તથા જેમ પૂનમે તેરસના ક્ષય થાય છે તેમ પૂનમની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ કરવાનું પૂર્વાચાર્યોએ કહ્યુ છે. આવીજ રીતે દશાશ્રુતસૂર્ણિમાં પાઠ છે કે યુગાન્ત અષાઢ મહિનાની વૃદ્ધિ થાય છે. એ વૃદ્ધિમાસની પૂર્ણિમાના અવશ્ય ક્ષય થાય છે, છતાં પૂર્ણિમાથી વીસમા દિવસે સાધુ વસતિરૂપ પર્યુષણાની સ્થિરતા કરીને અમે રહ્યા છીએ. એમ કહે એવું શાસ્ત્રકાર કહે છે. હવે એ વની માન્યતા તે વખતે હાત તેા પૂનમના ક્ષય થયા છે છતાં પૂર્ણિમાથી વીસમા દિવસને પાઠ ન હોત અર્થાત્ ૧૪/૧૫ મિશ્રતિથિથી વસતિ, રહ્યાના કથનના ઉલ્લેખ કરત. આ ઉપરથી એટલું તા સાફ સાફ સિદ્ધ થાય છે કે ૧૫ના ક્ષયે ૧૪/૧૫ ભેગાં મિશ્ર ન્હાતાં જ મનાતાં, તેમજ પૂનમના ક્ષય પણ નહાતા જ મનાતા, પરંતુ પૂનમના ક્ષયે પૂર્વતર તિથિને જ ક્ષય મનાતા. હવે ઉત્તરાધ્યયન, સૂપ્રજ્ઞયૅપ્તિ, ચૈતિષ કરડકઆદિમાં અષાઢાદિલૌકિક ઋતુઓને લઇને શ્રાવણાદિમાં અવમરાત્ર ( તિથિના ક્ષય) જણાવાય છે. પરંતુ જૈનરીતિની અપેક્ષાએ શ્રાવણાદિ ઋતુ હાવાથી એકમથી એકસઠમે એકસઠમે દિવસે ખાસઠમી ખાસઠમી તિથિનેા ક્ષય થાય, અને શ્રાવણવદ આસેદિ આદિમાં અવમરાત્ર આવે છે. આ વસ્તુ ખુષ ધ્યાન રાખીને સમજવા જેવી છે. યદ્યપિ અતિરાત્ર શબ્દ દેખીને કેટલાકે તેના તિથિવૃદ્ધિ થાય એવા અ કરે છે, પણ શાસ્ત્રકારો તા “ અવમરાત્ર' શબ્દની વ્યાખ્યા કરતાં રાત્રિના અર્થ તિથિ રાખે છે. અને ‘ અતિરાત્ર’ની જગેાપરના ‘રાત્રિ' શબ્દના અર્થ અહાતિથિ જેટલું નહિં કે છ આ શાસ્ત્રીય રાત્ર કરે છે. એટલે કમ વર્ષ કરતાં ચંદ્ર વર્ષ છ એછુ' છે. જ્યારે કર્મ વર્ષ કરતાં સૂર્ય વ છ દિવસ અધિક છે. તિથિ. આ શાસ્ત્રીય વચન મુજબ શ્રી દેવસૂર સંઘ ચાલે છે. > Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy