SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ न साधितं भवद्भिः किंचित् तदतीवाश्चर्यपदं, वरमपंडिताना मौनं, पंडितानां तु तदेव निग्रहायेति न नूत्नमिति एतदुभयदलगतं न तापन्निर्णयाश्रितं, किंतु तत्साधनाश्रितं, तदवितधत्वे तदवितथत्वस्याऽक्लेशं सिद्धेः आनन्दसागर सहीं ५२. गण सुदृ ११ ता. 1-1-४४ પૂનામાં રહેલ શ્રી પરશુરામ શર્મા અધ્યાપકને ધર્મલાભ પૂર્વક જણાવવાનું કે-- મારો કાર્તક સુદ ૧૪ નો લખેલો પત્ર તમને મળે છે. તે પણ તેને હજુ સુધી જવાબ આપ્યો નથી અને તેને ઉદ્દેશીને માર્ગ સ્વીકાર્યો નથી. હું માનું છું કે બીજાના લખેલા અને બીજાએ સંસ્કૃત કરેલા ઉપર મg મારવામાં કુશળ તમારા સરખાને તે योग्य हशे. पणी तमा (ते नियमi) श्री बा२प्रश्नाना अत्र यदि पञ्चमीत्यादि मेममा 'विस्मृतौत्विति' से थे ५६ यांनी प्रतिना मामा छ ? ॥२९५४ मुद्रित अमुद्रित प्रतिमाना माशीभी तो त्रयोदश्यां तु विस्मृताविति' मे ४२१ने ५ ५६ છે, પિતાનું મg મારવાવડે કરીને પાઠ ફેરફારી કે પાઇપનું પાપ થયું હોય તો જલદી જણાવશે. - પહેલા પત્રમાં લખેલ છ પદાર્થોનું સમાધાન પણ તમે કાંઈ કર્યું નથી તે ઘણું જ આશ્ચર્ય ગણાય. અપંડિતોને મૌન રહેવું તે સારું પણુ પંડિતોને તે મૌન નિગ્રહ-પરાભવ માટે થાય છે તે નવીન નથી. આ બન્ને પત્રમાં લખેલ લખાણ તે નિર્ણયને આશ્રયિને નથી પરંતુ તેના સાધનને આશ્રયિને છે તેથી નિર્ણયના સાધનની અસત્યતામાં નિર્ણયની અસત્યતા કુલેશ રહિત સિદ્ધ થાય છે. આનસાગર સં. ૨૦૦૦ના ફાગણ માસમાં વિઘઉપર લખેલ પત્ર. सुरियपुरीओ फग्गुणसुकाइकारसी सं. २००० पुण्णपट्टणठिए परसुरामज्झावए पइ अणुधम्मलाभ लिहिज्जइ आनन्दसायरेण जं पुरा लिहियस्स दलजुयलस्स न किंचि तुम्हेहिं पडुत्तरहानपदुपहिं पच्चुत्तरियं तं न जोग्गं तुम्हाणं, किंच मज्झत्थत्तभंगकलंकुत्तारणटुं नायालयपरिधाविराणं तुम्हाणं किं जायं 5 बूदखीणपवतिहिववहावयाणं मयमंगीकाऊण तुम्हाणं वयणे मसीकुच्चयंदलेमाणा अन्ने तुम्हकेरेणाभिहाणेण आराहणापंचंगं पयति तहवि तुण्हिक्का ठिया तुम्हे दूसह 'ससिद्धन्तविवज्जाससहणं किं हेउयं नेयं ? आनन्दसागर सही पासउ ससिद्धन्तं-- १ पृष्ठांक ३, २२. अष्टभ्यां क्षीणायां पूर्ववर्तिनी सप्तम्येव तदाराधनार्थमष्टमी कर्तव्या, एवं चतुर्दशीक्षये पूर्ववर्तिनी त्रयोदश्येव चतुर्दशीत्वेन स्वीकरणीया० । पृष्टांक १७. सप्तम्याः सप्तमीत्वं केवलमष्टम्याराधनानिमित्तमेव निराकृत्य तत्राष्टभीत्वं स्थाप्यते, एवं च लौकिकटिप्पणप्राप्ता औदयिकी सप्तमी अष्टम्याराधनाविषये औदायक्व अष्टमी भवति. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy