SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈાગ્ય કરવામાં આવ્યુ' હાય તે સ'ળ'ધી બધા આક્ષેાની તપાસ થઈ શકે. હારનાર પક્ષે આ કાયદા મુજબ કારટ મારફતે કાંઈ પણ પગલાં હજી સુધી લીધાં નથી. તેથી હું માનું છું કે હારનાર પક્ષના સબળા આક્ષેપેામાં કાઈ પણ સત્ય કે વજુદના પાયે નથી. આ બાબતમાં શેઠ કરતુઆઇ લાલભાઇએ તા. ૨૮ જુલાઇ ૧૯૪૩ ના રાજ એક જાહેર સ્ટેટમેન્ટ કર્યું” છે તેમાં મારે કંઇ પણ ઉમેરવાપણું રહેતુ નથી. } પી. એલ. વૈદ્ય. વાડીયા કાલેજ પુના ૧૧ નવેમ્બર ૧૯૪ ૩ જૈન સાધુ કદાપિ કાઢે જઇ શકતા નથી તેવી પૂરેપૂરી સમજ ધરાવનાર વૈદ્યે પૂ. આ. શ્રી સાગરાન દસૂરિજી મહારાજને કેટે જવાની ભલામણ કરી, પરંતુ નિણૅય નહિં સ્વીકારેલ હાવાથી અને આ. સાગરાન દસૂરિજીના પક્ષમાંથી કોઇએ પણ તેના ઉપર આધાર નહિં રાખેલ હાવાથી પૂર્વ આ॰ · સાગરાનંદસૂરિજી મહારાજને ખાસ કરીને કાઢે જવાનું રહેતું નથી. ખરીરીતે કોર્ટે જવાનું તાડા. પી. એલ. વૈદ્ય શુદ્ધ હાય તે તેમને રહે છે. કારણકે-તેમને માટે આજ સુધીમાં પેપરા વિગેરેમાં અનેક પ્રકારે કાઢે જવા ચેાગ્ય લખવામાં આવ્યું છે. કાર્ટ જવાની પ્રથમ ધમકી આપનાર વેધ બે મહિના પછી હું નહિ. પણ તમે કોર્ટે જાઓ તેવુ નિવેદન રજુ કરવાથી વૈદ્ય શુદ્ધ નથી તે આપેાઆપ સિદ્ધ થાય છે. A પૂ॰ આ॰ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ ડા. પી. એલ. વૈદ્ય ો કાર્ટ જાય તે પૂર્ણ પણે “ વૈદ્ય તટસ્થ રહ્યા નથી.” તેવું સાબીત કરી શકે તેમ હાવાથી ફ્રી પાષ અને ફાગણ માસમાં પણ પત્ર લખી કાઢે જવા માટે ઉઘરાણી કરી હતી. સ'. ૨૦૦૦ ના પાષ માસમાં વૈદ્ય ઉપર લખેલ પત્ર:-~~ वेजलपुरात् पोष शुक्लैकादशी ता. ६-१-४४ धर्मलाभोतेरनु लिख्यते आनन्दसागरेण पत्तनस्थान् श्रीपर्शुरामाध्यापकान्प्रति मदीयं कार्तिकशुक्लचतुर्दशीलिखितं दलमधिगतं भवद्भिस्तथापि तस्याद्यावधिर्नोत्तरं प्रेषितं न च तदुदिष्टः पन्था अनुसृतः मन्ये भवदूविधानामन्य लिखितापरसंस्कृतस्योपरि स्वहस्तदानपटूनामर्ह भविष्यति किं च तत्र श्रीहीरप्रश्न पाठस्य 'अत्र यदि पंचमी' त्यादिकस्योल्लेखे 'विस्मृतौ त्विति' पदद्वयं कुत्रत्यादर्श विद्यते ? यतो मुद्रितामुद्रितेषु तदीयादर्शेषु तु 'त्रयोदश्यां तु विस्मृता विति' क्रमवत् पदत्रयं विद्यते स्वहस्तदानेन चेत् पापं पाठव्यत्ययलोपोद्भवं तर्हि तथा ज्ञापनीयामिति शम् । तात्कालिकं प्रथमपत्रोल्लिखितानां पदार्थानां षण्णां समाधानमपि Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy