SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ આ રામચંદ્રસૂરિજી સ્વ૫ક્ષ સ્થાપને, ૧૩ વિ. સં. ૧૭૩૧ માં રચાયેલા શ્રીધર્મસંગ્રહ નામના સંગ્રહાત્મક ગ્રંથમાં પણ ઉપરના પાઠને સંગ્રહ કરવામાં આવેલો છે. બીજા પણ જન શાસ્ત્રોમાં ઉપરના પાઠનું સમર્થન કરનારા ઉલેખ પ્રાપ્ત થાય છે, પરંતુ કેઈપણ જેના શાસ્ત્રમાં જે પર્વતિથિ ઉદયતિથિ તરીકે પ્રાપ્ત થતી હોય તે પર્વતિથિ અચૂક સંગમાં પણ અન્ય તિથિએ આરાધવાનું ફરમાવેલું હોય એવું અમારા જાણવામાં આવ્યું નથી આથી ઉદયતિથિ તરીકે પ્રાપ્ત થયેલી ચૌદશને તેરશે માનવાનું કહેવું ઉદયતિથિ તરીકે પ્રાપ્ત થયેલી ભા. શુ. ૪ ને ભા. શુ. ૩ના માનવાનું કહેવું એ તથા ચૌદશ અને ભા. યુ. ૪ ઉદયતિથિ તરીકે પ્રાપ્ત થએલી હોય તે છતાં તે દિવસે તેને નહિ માનતાં પહેલી અમાસ અગર પહેલી પૂનમે ચાકરમાર ૩ વર્સિ, ચામાસી વાર્ષિક (સંવત્સરી) પખી કવીઝમકુ નાચવા ! પંચમી અને અષ્ટમીમાં તે તિથિઓ ताओ तिहिओ जासिं, જાણવી કે જેમાં સૂર્યનો ઉદય હોય उदेइ सूरो न अण्णाओ ॥१॥ અન્ય નહિ (૧) પૂજા પચ્ચકખાણ પ્રતિક્રમણ અને पूआ पच्चक्खाणं, નિયમ ગ્રહણ તે તિથિમાં કરવું કે જેમાં gવવામrt નિયમદi | સૂર્ય ઉદય પામે (૨) जीए उदेइ सूरो, ઉદયની વખતે જે તિથિ હેય તેજ તે સિદી ૩ વાયવ ારા પ્રમાણ કરવી, બીજી કરવામાં આવે उदयंमि जा तिही, તો આજ્ઞાભંગ અનવસ્થા મિથ્યાત્વ सा प्रमाणमिअरोइ कीरमाणीए। ' અને વિરાધના પામે. (૩). आणाभंगणवत्थामिच्छत्त [પારાશર સ્મૃતિ વિગેરેમાં પણ વિદir g રા (કહ્યું છે કે) [TINIQારસૃથાવાવ સૂર્યના ઉદયની વખતે જે થેડી પણ તિથિ હોય તે સંપૂર્ણ “રઢિયાં, છે એમ માનવી ઘણું પણ ઉદય ચા તૈોવર તિથિમે! વિનાની ન (માનવી” (૧) सा संपूर्णेति मन्तव्या ઉમાસ્વાતિ (વાચકોને પ્રોષ મૂતા નો વિના શા” પણ આ પ્રમાણે સંભળાય છે કેઉમાસ્વાતિ દર (વા) પ્રોવ તે “ક્ષય હોય ત્યારે પૂર્વની તિથિ “ક્ષરે પૂર્વ તિથિઃ વા, ન કરવી અને વૃદ્ધિ હોય ત્યારે બીજી તિથિને પ્રમાણ કરવી અને શ્રી ___ वृद्धौ कार्या तथोत्तरा। વીર મહારાજાનું જ્ઞાન નિર્વાણુ તે श्री वीरज्ञाननिर्वाण લેકેને અનુસરીને અહિં (શાસવાર્થ સોનુરિઢ Il] નમાં) કરવું”] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy