SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વવ્યપદેશ મંતવ્યભેદ, ચૌદશ માનવી અને ભા. શુ. પહેલી પાંચમે ભા. શુ. ૪ માનવી એ-વિગેરે જેનશાસ્ત્રની આજ્ઞાથી વિપરીત જ છે. ૧૪ “તિથિદિન” અને “પર્વારાધન સંબંધી મંતવ્ય ભેદને અંગેના નિર્ણય માટે તારવવામાં આવેલા પચ્ચીસ મુદ્દાઓ પૈકી બીજે મુદ્દો નીચે મુજબને છે – ૧૫ (૨) “જે દિવસે જે પર્વતિથિ ઉદયતિથિ રૂપે પ્રાપ્ત થતી હોય, તે દિવસે તે પર્વતિથિ ન મનાય તેમજ તે પર્વતિથિ એવા દિવસે મનાય કે જે દિવસે તે પર્વતિથિના ભગવટાનો અંશજ ન હેય અગર ભગવટાને ભાગ હેય તે પણ તે સૂર્યોદય સ્પર્શ પૂને ભેગવટ હોય, તેમ કરવાથી આરોપ, પર્વલોપ, મૃષા વાદ અને આજ્ઞાભંગાદિ દોષના પાત્ર બનાય કે નહિ ?” ૧૬ આ મુદ્દાના સંબંધમાં અમારું મંતવ્ય એવું છે કે–જૈન શાસ્ત્રાધાર મુજબ જે દિવસે જે તિથિને ભેગવટે સૂર્યોદયને સ્પર્શીને સમાપ્તિને પામતે હોય અગર સમાપ્તિને ન પામતો હોય તે પણ તે દિવસે તે તિથિ હોવાનું માનવું જ જોઈએ, આ ઉપરાંત જે દિવસે જે તિથિને ભેગવટે સૂર્યોદયને એ વર્ગના પાઠના અર્થનું શુદ્ધ સ્પષ્ટીકરણ. પાઠ ૧ અષ્ટમી ચતુર્દશી વિગેરે તિથિઓમાં પૌષધ આદિકને નિયમ કરેલ હેવાથી તિથિની સંજ્ઞા કરવા માટે આ ગ્રન્થ છે. સવારે (નહિ કે સાંજે) પચ્ચખાણની વખતે (ઉગએ સૂરે વિગેરે કહેવાય છે તે માટે) જે તિથિ હોય તે તિથિ પ્રમાણુ કરવી (પૂર્વા અપરાહ્ન વિગેરે વખતે તે તિથિ ન હોય અગર બીજી તિથિ ભોગમાં કે સમાપ્તિમાં હોય તો પણ તે પ્રમાણ ન ગણતાં ઉદયને ફરસનારીજ તિથિ પ્રમાણ કરવી.) એટલે ચોવીસે કલાક એજ તિથિ માનવી, (રોવીસે કલાક એ તિથિ માનવા માટે અગર બીજા સવારના પશ્ચકખાણ કે સૂર્યોદય સુધી તે તિથિ રાખવા માટે જણાવે છે કે-) લોકમાં પણ સૂર્યોદયને અનુસરેજ (સૂર્યોદય વખતે જે તિથિ હોય તે તિથિના નામે જ ) દિવસ વિગેરેને વ્યવહાર થાય છે, (આખો દિવસ અને રાત લોક પણ તેજ તિથિ ગણે છે કે-જે સૂર્યોદય વખતે હોય) એથી સવારે પચ્ચકખાણની વખતે જે તિથિ હોય તે જ તિથિ ગ્રેવીસે કલાક માનવી. અર્થાત પૂર્વાહ્ન વ્યાપ્તિ વિગેરે કે ભેગ સમાપ્તિ વિગેરેથી તિથિનો વ્યવહાર કરેજ નહિં. (આ પાઠને સમજનારે મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકે તેમ છે કે-એ વર્ગ સાતમના ઉદયમાં આઠમ, તેરશના ઉદયમાં ચૌદશ, અને ચૌદશના ઉદયમાં પૂનમ કે અમાવાસ્યા વિગેરે કરે છે, તે આ પાઠથી વિરૂદ્ધ જ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy