SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ આ. રામચંદ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપન. ૧. श्लोकः श्री उमास्वातिवाचककृत इति वृद्धवादः सम्यग यतस्तस्मिन् दिवसे] द्वयोरपि समाप्तत्वेन तस्या अपि समाप्तत्वात् , एतत्संवादकं च 'तिहिवाए पुवतिही'त्ति गाथा व्याख्यावसरे प्रपंचितमिति गाथार्थः' ॥ સાથ તિથીનાં વૃદ્ધ દાની જ ! હવે તિથિની વૃદ્ધિ અને હાનિ હોય તિથિઃ વીર્વેચત્રોમઃ રાધા સ્ત્ર- ત્યારે કઈ તિથિ લેવી? એ વાતમાં બકુત્તરાäના-ઉં ના જ્ઞાત્તિ થ૯- બંને વસ્તુનું સાધારણ લક્ષણ ઉત્તરા રમા ચા-તિથિમિ7-વિદ્યારિવા- દ્ધથી કહે છે. જે માટે જે તિથિ સૂર્યારસ્ત્રવિવસે સમારે સ વ વિવ- દિવાર લક્ષણે જે દિવસે સમાપ્તિ થાય વારરુક્ષ પ્રમાણિતિ-તૃત્તિથિનૈવ તે દિવસ તે તિથિપણેજ માનવો. સ્વીકાર્ચ, સત્ર દૃ પ્રવરતાર્થ ફતવ્ય આટલાજ માટે કે પૂર્વ તિથિ इत्यर्थः अत एव 'क्षये पूर्वा तिथिमा॑ह्या' । ( જાપ્રૉષ ચાલે છે. તેજ દિવસે તરિક વિવરે દ્રિયોfપ સમાવેજ બને પણ તિથિઓનું સમાપ્તિપણું તસ્થા સમીસાત, તરંવાર હોવાથી તે ઉત્તર તિથિનું પણ સમાતિદિવા પુદક્વતિદત્ત કથા થાક્યા- “પણ છે. આજ વાતને મળતી હકીતરે પરિમિતિ જાથાર્થ ”] કત તિવા કુદવતિ' એ ગાથાની વ્યાખ્યા વખતે જણાવેલી છે. એ વર્ગના પાઠના અર્થનું શુદ્ધ સ્પષ્ટીકરણ પાઠ ૧૫–૧૬-૧૭–૧૮ વ. - શ્રી જૈનશાસનનું ગણિત અને પ્રાચીન જ્યોતિષ ગણિત પ્રમાણે તિથિનું માન એકસરખી રીતે કંઈ અધિક ૫૯ ઘડીનુંજ માનતા હતા. અને તેથી કેઈ વખત પણ તિથિની વૃદ્ધિ આવતી જ ન હતી. એજ કારણથી જેમ પર્વતિથિની હાનિની વખતે પહેલાની તિથિને ક્ષીણ એવી પર્વતિથિની સંજ્ઞા આપવી જોઈએ. અને પર્વતિથિની સંજ્ઞા આપીને તે પ્રમાણે આરાધવી જોઈએ, એ વિષયમાં જેમ શ્રી આચારદશાચૂર્ણિ અને આચાર પ્રકલ્પચણિના પાઠથી યુગના અંતમાં બીજા આષાઢની પૂનમનો ક્ષય હોવા છતાં તે દિવસને ચામાસી પૂનમ તરીકે જણાવેલ છે. એમ જણાવીને પર્વતિથિના ક્ષયની વખતે પૂર્વની અપર્વતિથિની સંજ્ઞા ન રખાય પણ પતિથિની સંજ્ઞા રાખીને જ આરાધાય. એ વસ્તુ જેમ પંચાંગી પ્રમાણથી સાબીત કરવામાં આવી છે તેવી રીતે તિથિવૃદ્ધિ જૈન ગણિતથી હતી જ નહિ, એટલે વૃદ્ધિની ચર્ચામાં પંચાંગીને પાઠ ન આપી શકાય એ તો સ્વાભાવિક છે. જો કે ક્ષયને અંગે જણાવેલી િિતને માનનારે મનુષ્ય તો જરૂર માની શકે કે-ક્ષયવૃદ્ધિના પ્રસંગ સિવાય જ ઉદયની તિથિ મનાય, પરંતુ ક્ષયવૃદ્ધિના પ્રસંગમાં ઉદયની તિથિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy