SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ આ. રામચંદ્રસૂરિજીના ૫ મુદ્દાને સાર. ૧૨૫ અષ્ટમી એવી સંજ્ઞાને કાયમ રાખીને જ પવારાધનને અંગે પ્રથમાષ્ટમીને અવગણવાનું અને દ્વિતીયાષ્ટમીએ અષ્ટમીનું આરાધન કરવાનું માનીએ છીએ. (આ. રા. પૃ. ૩૮) ઉપરના બને મંતવ્ય દ્રષ્ટિએ ફેર છતાં પતિથિના ક્ષય અને વૃદ્ધિ પ્રસંગે પર્વતિથિની આરાધના અમારે બનેને એકજ દીવસે થાય છે જે દિવસે પરાધન થાય છે તે દિવસે આરાધનાની પર્વતિથિનું હોવાપણું છે એમ પણ અમે બને માનીએ છીએ. પર્વાન્તર પર્વ ક્ષયવૃદ્ધિ પ્રસંગની માન્યતા પૂનમના ક્ષયને પ્રસંગે ચૌદશે પૂનમના ક્ષયના પ્રસંગે ચૌદશેજ ચૌદશ-પૂનમ એ બનેય પર્વતિથિઓના ચૌદશના અને પૂનમના એમ બન્નેય પર્વઆરાધક પણ બની શકાય નહિ. અને તિથિઓના એકજ દીવસે આરાધક બની તે બને પર્વતિથિઓની તે એક દીવસે શકાય છે. અને જરૂર મુજબ મુખ્ય ગૌણ સંજ્ઞા પણ થઈ શકે નહિ, પૂનમના ક્ષયે રીતિએ તે દીવસે ચૌદશની તથા પૂનમની પૂનમના ક્ષયના બદલામાં તેરશનજ ક્ષય પણ સંજ્ઞા થઈ શકે છે. પૂનમે તપ કરકરવો જોઈએ પૂનમના ક્ષયના બદલે તેર વાને હોય તેવા પ્રસંગમાં પૂનમે કરવાને શને ક્ષય કરીને ઉદયતિથિરૂપે પ્રાપ્ત તપ તેરસે અને તેરસે રહી જવા પામે તે થયેલી ચતુર્દશીમાં ફેરફાર કરવો જોઈએ વદ એકમે પણ થઈ શકે છે. આવું એટલે કે તેરશે ચૌદશ માનવી જોઈએ અમારું મંતવ્ય છે. (આ. રા. પૃ. ૩૯) અને ઉદયતિથિ ચૌદશે માત્ર ક્ષીણપૂર્ણિ માનેજ ઉદયતિથિરૂપ બનાવીને માનવી જોઈએ આવું અમાસના ક્ષયે તથા ભા. સુ. ૫ ક્ષયે પણ સમજી લેવાનું છે. પૂનમની વૃદ્ધિના પ્રસંગે પ્રથમ પૂનમની વૃદ્ધિના પ્રસંગે પ્રથમ પૂણિમા અને દ્વિતીયા પૂર્ણિમા એવી પૂર્ણિમા અને દ્વિતીયા પૂર્ણિમા એવી સંજ્ઞા થઈ શકે જ નહિં પૂનમની વૃદ્ધિના સંજ્ઞા કાયમ રાખીને પરાધનને અંગે બદલે તેરસની વૃદ્ધિ કરવી જોઈએ અને પ્રથમ પૂર્ણિમાની અવગણના કરીને તેમ કરીને ઉદયતિથિરૂપે પ્રાપ્ત થયેલી દ્વિતીયા પૂર્ણિમાએ અને પૂર્ણિમાનું પર્વોચૌદશને બીજી તરસ બનાવી પ્રથમ રાધન કરવું જોઈએ. પૂર્ણિમાએ ચૌદશ બનાવી પ્રથમ પૂર્ણિ (આ. રા. પૃ. ૩૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy