SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ આ રામચંદ્રસૂરિજી સ્વ૫ક્ષ સ્થાપન ૧૧૩ - - - - - ૯૦ “તિથિદિન” અને “પવરાધન” સંબંધી માન્યતવ્ય ભેદને અંગેનો નિર્ણય કરવાને માટેના ૨૫ મુદ્દાઓ પૈકીને અઢારમે મુદો નીચે મુજબને છે– “(૧૮) કલ્યાણક તિથિઓ એ પર્વતિથિઓ ગણાય કે નહિ ? ૯૧ આ મુદ્દાના સંબંધમાં અમારું મન્તવ્ય એવું છે કે શ્રી જન શાસનમાં કલ્યાણક તિથિઓને પણ પર્વ તિથિઓ તરીકે જણાવેલી છે. વિ સં. ૧૭૩૧ માં પાઠકપ્રવર શ્રીમાન માનવિજયજી ગણિવરે રચેલા શ્રીધર્મ સંગ્રહ નામના ગ્રંથની છાપેલી પ્રતિમાં પૃ. ૨૩માં ઉપર નીચે મુજબને પાઠ છે-- ८२ "तथा वर्षामध्येऽश्विनचैत्रचातुर्मासिकवार्षिकाष्टाहिका चतुर्मासकत्रयसांवत्सरपर्वादि दिवसा अर्हजन्मादिपंचकल्याणकदिवसाश्चापि पर्वतिथित्वेन विज्ञेयाः ॥" માને છે તેના નિષેધને માટે છે. અર્થાત મીમાંસકને અંગે કાંચનેપલ સંગનું દ્રષ્ટાન્ન અપાય અથવા તો નાસ્તિકને અંગે પૃથ્વી આદિનું કઠીન પણું આદિ લઈને સમજાવાય, તેવી રીતે માત્ર ખરતાની માન્યતાએ ખરતરોને સન્માર્ગે લાવવા માટે આ વસ્તુ કહેવામાં આવી છે. જે આ વસ્તુને સ્વતંત્ર સિદ્ધાંત તરીકે લઈએ તો, આજ ગ્રન્થકાર આજ ગ્રન્થમાં સમાપ્તિવાળા ઉદયને તિથિના વ્યવહારનું કારણ ગણવા માગે છે, વળી સમાપ્તિને પણ કારણ ગણવા માગે છે તે વ્યાપક તરીકે બન્નેમાંથી એકપણ લઇ શકાય નહિ. પાઠ ૨૬ પાઠ ૨૬ ને શુદ્ધ અર્થ = તથા વનશ્વિનzજાતનસિ વર્ષની અંદર આસ-ચત્ર (નીવાર્ષિIBહિ કાવતરાત્રવત્તાંવત્તા- એળી) ચામાસી તથા સંવછરીની વિવિઘણા મrvજ્ઞાળા- અઈઓ ત્રણ ચોમાસા અને સવત્રિજપતિથિન વિલીયા (ધ. સરી પર્વ આદિના દિવસો તેમજ બા મુ. ૩૨) અરિહંત ભગવાનના જન્મ આદિ પાંચ કલ્યાણકના દિવસે પર્વતિથિપણે જાણવા, એ વર્ગના પાઠના અર્થનું શુદ્ધ સ્પષ્ટીકરણ પાઠ ૨૬ , શાસકારોએ જેમ તિથિએ બે પ્રકારની ગયું છે. “૧ પર્વતિથિ, ૨ અપર્વતિથિ તેમ પર્વતિથિ પણ બે પ્રકારે ગણુ છે. ૧ ફરજિયાત રે મરજિયાત. તેમાં અષ્ટમી, ચતુર્દશી, પૂર્ણિમા અને અમાવાસ્યા એ તિથિઓ ફરજિયાત છે. અર્થાત અધિકાર પ્રમાણે સાધુ અથવા શ્રાવક તે અષ્ટમી આદિ તિથિની આરાધના ન કરે તો પ્રાયશ્ચિત્ત આવે. અને તેથી જ તેને ફરજિયાત તિથિ તરીકે કહીએ છીએ. Tય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy