SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૨૬-૬-૪૩ના રાજ શેઠ શ્રી જીવાભાઈનો લખેલ આ પત્ર છે–આમાં ૧ તિથિચર્ચાનું પરિણામ આવ્યું છે. ૨ શાસ્ત્ર અનુસાર આવ્યું છે. ૩ હવે સાગરજી મહારાજ ખસી જાય છે, એમ ત્રણ વાત જણાવી છે. અર્થાત્ પરિણામ આવ્યું છે, કેવું અને કઈ રીતે આવ્યું છે તેની ખબર સાથે સાગરાનંદસૂરિજીએ તે નથી સ્વીકાર્યું તેની પણ તેમને ખબર છે. આથી સ્પષ્ટ છે કે–ચર્ચાના મુખ્ય આચાર્યને નિર્ણય મળે તે અગાઉ નિર્ણય સંબંધીની તમામ હકીકતથી શ્રી શેઠ જીવાભાઈ વાકેફગાર છે, નહિતર શાસ્ત્રને અનુસાર આવ્યું છે તેવું લખત નહિ. શેઠશ્રી જીવાભાઈને થયેલ આ સમાચારની જાણ વૈદ્યના તટસ્થભંગ વિના બની શકે તેમ નથી. પૂ૦ ૫. સુમતિવિજયજી મહારાજ શાસ્ત્રાનુલક્ષી પરંપરાને કરનાર પૂ.આ. વિજયભક્તિસૂરીશ્વરજીના શિષ્ય હતા, છતાં આ. વિજયરામચંદ્રસૂરિજી પ્રત્યે રાગવાળા છે તેવી ખાત્રી શેઠશ્રી જીવાભાઈને હતી તેને લઈને જ શ્રી. શેઠ જીવાભાઈએ પ૦ સુમતિવિજય ઉપર આ પત્રો લખ્યા હતા અને તે લખવામાં તેમને આશય ભદ્રિક પરિણામી આ વિજયભક્તિસૂરીશ્વરજીને ફેરવી શકાય તે ફેરવવાને હતે. પં. સુમતિવિજયજીને આ વિજયરામચંદ્રસુરિજી સાથે સંપર્ક હતું તેને જણાવનારે શેઠ શ્રી જીવાભાઈ નો પત્ર. JIVATLAL PURTAPSHI dig therapy જીવતલાલ પત્ર “ Java" sa An" ૧૧,૨૬૪૫ ૧૧es . 1 જા તે ન He લત, ન X ૮ જ છે ૬ બ જ છે - જા રે જે કરવું 2 M. »ર _કે પાવા ર પર ૨ ના જY8 જે .૨ - ૩૨A A A જનક ' ૨-૨૨ મા ... સ્ટમ વેગ રે હતી ? dt ૮૪ જે--. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy