SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વવ્યપદેશ મંતવ્ય ભેદ ઉદયના ઉપલક્ષણથી આ અહેરાત્ર તિથિ માનવામાં આવે તે આચાર્યમહારાજના વચન પ્રમાણે તિથિસંજ્ઞાને વિપર્યાસ કરીને પરિસંખ્યાત પર્વતિથિનું નિયમિતપણે કરવામાં કોઈપણ વિચક્ષણ દેષ માનીને એથી વિપરીત કંઈ કહી શકે નહીં. અને તેથી આધાર તરીકે લેવાતા ટીપણાથી આવેલી પરિસંખ્યાત પર્વ તિથિની હાનિવૃદ્ધિ વખતે પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની હાનિ-વૃદ્ધિ કરવામાં સર્વ પ્રકારે ગ્યતાજ રહી શકે છે. પર્વતિથિની ટીપણામાં હાનિ હોય તે વખતે આધાર તિથિપણે તિથિઓ જણાવાય. એ વર્ગના પૂરાવા પાઠ-૯-૧૦-૧૧, पाठ-९ अथ तिथीनां हानौ वृद्धौ च का तिथिराराध्यत्वेन सम्मतेत्यपि दर्शयति । पाठ-१० तिहिवाए पुव्यतिहि अहिआए उत्तराय गहियव्वा० । ઇ-૨ “તિહિરાવ તિથિપાસે તિથિ પૂર્વવ તિથિat sutત્ર..... (तत्त्वतरंगिणि पृष्ठ ३ आ पुस्तक पृष्ठ ८१ थी). સ્પષ્ટીકરણ-૯-૧૦-૧૧ પૂર્વની અપર્વતિથિનું પર્વ પણું વિહિત થાય છે અને વૃદ્ધિની વખતે પહેલીમાંથી પર્વપણું નીકળી જાય અને ઉત્તરમાં પર્વપણું કાયમ થાય છે. એ વખત કઈ વખત પણ કઈ સપ્તમી આદિ અપર્વતિથિને આરાધ્યા તિથિ તે કહી શકે જ નહિ એટલે અષ્ટમીઆદિ પર્વતિથિ હોય ત્યારે આરાધ્યપણાને અર્થ પર્વ તિથિપણે” એમ કરજ પડે, આજ કારણે “પ્રાઘા” એવા સાધારણ શબ્દના પર્યાયને અર્થ શાસ્ત્રકારે “પા ” એમ કર્યો એટલું જ નહિ પણ “ઘ” કહીને “ગ્રાહ્યા' શબ્દનો અર્થ “પર્વતિથિને આદરપૂર્વક લેવી” એમ જણાવો પડે. અર્થાત્ અપર્વતિથિને પૂર્વ સંજ્ઞા આપીને પર્વ પણે લેવા માટે ૩vયા” જે આકરો શબ્દ શાસ્ત્રકારને લેવો પડયો. - રિદિવાક સુનિહિ. એ વાકય પર્વતિથિનો ક્ષય હોય તે પહેલાની તિથિ (પર્વથિપણે) લેવી, એમ સ્પષ્ટપણે જણાવે છે. એટલે અષ્ટમીઆદિના ક્ષયે સપ્તમીઆદિને અષ્ટમી આદિ તરીકે જ લેવી પડે. જો એ અર્થ કરવામાં ન આવે અને એ વર્ગ કહે છે તેમ (અર્વતિથિના) ક્ષયે પૂર્વની તિથિમાં આરાધના કરવી એ અર્થ લેવામાં આવે, તે પ્રથમ તે એ અર્થ વૈયાકરને હાંસીપાત્ર લાગે. કેમકે તેમ અર્થ કરતાં આરાધનાપદ આકાશમાંથીજ લાવવું પડે એટલુંજ નહિં, પરંતુ આપત્તિ પર્વતિથિના ક્ષયની “શૂન્યતાને છે અને એ વખતે તે તિથિનુંજ વિધાન છેડીને) આરાધનાનું વિધાન કરવામાં આવે તે તેમાં કેટલી બધી અગ્યતા રહે તે વાક્યર્થ સમજનારાઓને પણ સમજવી મુશ્કેલ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy