SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ બ્યપદેશ સતવ્યો. ૪૧ “તિથિદિન” અને “પવરાધન” સમધી, મન્તવ્ય ભેદને અંગે નિય કરવાને માટેના ખાસ મુદ્દાએ પૈકીના ત્રીજો મુદ્દો નીચે મુજબના છે:— એ વના યાડૅનાં અર્થનુ શુદ્દે સ્પષ્ટીકરણુ પાઠ ૫ શાસ્ત્રકાર શ્રી રત્નશેખરસૂરિજી મહારાજે ફરજિયાત પતિથિઓની આરાધના પૌષધ આદિથી જણાવી અને તે પૌષધ વિગેરે તેા અહેારાત્ર પ્રમાણુ હાય છે, અને અહેારાત્રની આદિ સૂર્યના ઉયથી આવતા સૂના ઉદયની મર્યાદાએ હેાય છે. તેથીજ આગળ જણાળ્યુ છે કે સવારે પચ્ચક્ખાણતી વખતે જે તિથિ હોય તે આખા અહેારાત્રને માટે પ્રમાણ કરવી. પાતાના કથનના સમર્થનમાં લેાકવ્યવહારને પણ આગળ કરીને સૂર્ચાદયને અનુસારે દિવસ આદિ કહેવાય છે, એમ જણાવ્યુ છે એવી રીતે શાસ્ર અને લેાને અનુસરીને અહેારાત્રની તિથિ પ્રાતઃ પ્રત્યાખ્યાન કાળે અગર સૂર્યાંયથી નક્કી કર્યા છતાં જેઓ ઇતરગચ્છીએ ધર્મ-ક્રિયાનુષ્ઠાન કાળની વખતે વિદ્યમાનતાવાળી તિથિ માનતા હતા તેને માટે આ ગાથા જણાવવવામાં આવી છે. અને આથીજ સૂર્યાદ્રયને આધારે તિથિ ન માનતાં ક્રિયા કાલને આધારે તિથિ માનનારાઓને મિથ્યાત્વ વિગેરે જણાવવામાં આવ્યુ છે. પ્રથમ તા આ હકીકત ચ–વૃદ્ધિના પ્રસંગ સિવાયની છે, કેમકે ક્ષય વૃદ્ધિના પ્રસગને માટે ક્ષચે પૂર્વાનું આખું પ્રકરણજ આગળ એજ ગ્રંથમાં જણાવે છે. એટલે પતિથિના ક્ષય વૃદ્ધિના પ્રસંગમાં આ ગાથા અપેાતિ (માધિત) ગણાય. એવી અપેાદિત ગાથા અપવાદની ચર્ચામાં આપનારે નિરક વસ્તુ સ્થિતિમાં ગુચવાડા ઉભા કરતા પહેલાં ઘણા વિચાર કરવાની જરૂર હતી. વળી ‘ઉદયવાળીજ તિથિ લેવી અગર ઉન્નયવાળી તિથિ લેવીજ આ બન્નેમાંથી કાઈપણ પ્રકાર લેવામાં આવે તે........... તે વસ્તુ એ નવાવર્ષાંતે કોઇ પણ પ્રકારે ઇષ્ટ નથી. કેમકે નવાવગ અષ્ટમી આદિના ક્ષયની વખતે ઉદ્દય વગરની એવી પણ અષ્ટમી આદિ કરે છે. એટલે પેાતાના રજી કરેલા પાઠથી વિરૂદ્ધ રીતિએજ ઉદય વગરની તિથિ માનીને તે વગ પેાતાની વ્યાખ્યા પ્રમાણે રજી કરેલા પેાતાને ક્ષય-વૃદ્ધિ પ્રસ ંગે પણ માન્ય એવા આ મિના પાઠથીજ મિથ્યાત્વ આદિ દાષાને પાત્ર પાસે પેાતાનેજ હાથે અને છે. વળી અષ્ટમી આફ્રિ તિથિની વૃદ્ધિ હાય ત્યારે પહેલે દિવસે અષ્ટમી આદિના સૂૌંદય હેાય છે. છતાં ઉદ્દયવાળી તિથિ લેવીજ એ નિયમને ફગાવી દઈ તે દિવસને અષ્ટમી આદિ તરીકે કહે છે. છતાં એ વ માનતા નથીઃ માટે પણ તે વ પેાતાનીજ વ્યાખ્યાથી મિથ્યાત્વ આઢિ ઢાષને પામવાવાળે થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy