SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫ નામના પણ સભવજ નહિ રહે એ પ્રશ્ન જ ઉપસ્થિત ન થાત. પરંતુ તે કાલે જૈન કે જૈનેતર કાંઇપણ એક દિવસે એ નામના બ્યપદેશ માનતું નહતું જેથી જ આ પ્રશ્ન ઉપસ્થિત કર્યાં. અને તપાસ્ત્રીય જૈન પુમાજને અનુસરી અન્ધારે જવામ આવ્યે કે અમારે તે પૂનમના યે તેરશે ઢાની અને ચાદશે પૂનમની વિદ્યમાનના હૈાવાથી તેણે ચાઇલ અને ચૌદશે પૂનમને વ્યપદેશ અને આરાધના થાય છે.' ‘મિ’ આ પાઠ ખીજા મુદ્દામાં આપ્યા છે તે પણ અવળી રીતે રજી કરાયેલ છે. કારણકે મ’ગાથા એ ઉત્સગ છે. ‘મિ'ના અર્ધ તે ત્યારે ઘટે કે પાયવૃદ્ધિ પ્રસંગ ન હાય અને ઉદયતિથિ ન માવામાં આવે. પણ પક્ષવૃદ્ધિરૂપ અપવાદ માર્ગમાં આ વસ્તુ મુકવી તે વ્યાજખી નથી. આ રીતે ચાર પાઠમાંથી એકેય પાઠ આ, વિજયરામચંદ્રસૂરિજીએ બીજા મુદ્દામાં ઉપસ્થિત કરેલ ૧ તેમની તિથિની માન્યતા ર્ આરાધનાની તેમણે રજી કરેલ પદ્ધતિ કે ૩ શાસ્ત્રાનુલક્ષી પ્રાચીન પ્રણાલિકાને તેમણે આપેલા દુપણા એ ત્રણેમાંથી એક પણ વસ્તુનુ સમર્થન કરતા નથી. ખારીરીતે અહિ તેમણે સ્પષ્ટ પૂનમના ક્ષયે ચૌદશે ચૌદશ પૂનમનું આરાધન થાય. એક દીવસે એ તિથિના વ્યપ્રદેશ થાય અને પૂનમના ક્ષય પ્રસંગે તેરશના ક્ષય થાય છે તે ખરાખર નથી, તેવે પારજી કરવા જોઇએ. પણ તેમાંથી કાંઇ પણ રળુ કરવામાં આળ્યુ નથી. ઉલટુ પાડના નામે પામાં જે ન હોય તેવુ' લખવામાં આવ્યુ છે. આચાર્ય વિજયરામચંદ્રસૂરિજીએ પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિ એ તેરશની ક્ષયવૃદ્ધિ કરી જોડીયાપ રાખવાની રીતિના વિધ અને પેાતાની માન્યતાના સમર્થન માટે ખીન્ને મુદ્દો રજુ કર્યો છે. અને તે બીજા મુદ્દાના પૂર્તિ માટે બીજા ૧-૩-૯-૪-૧૫-૧૬-૨૪-૨૫ મુદ્દા રજી કર્યાં છે. તે મુદ્દામાં પશુ શાસ્ત્રપાઠી કઇ રીતે છે તે તપાસીશું તે આપણને સ્પષ્ટ જણાશે કે-એકેય શાસ્રપાઠ ચાલુ પ્રણાલિકાના વિરોધ કરતા નથી કે તેમણે રજુ કરેલ માન્યતાનું સમર્થન કરતા નથી. ખરી રીતે એમણે રન્તુ કરેલ પાડે સબંધ વિનાના અને અપ્રાસગિક છે. તે વસ્તુ તેનુ લ તપાસવાથી આપે આપ સમય તેમ છે. પહેલા મુદ્દામાં પત્ર તિથિઓની આરાધના માટે મળે ત્યાં સુધી ઉદયતિથિનેજ ગ્રહણ કરવાની જૈનશાસ્ત્રકાર પરમર્ષિઓની આજ્ઞા છે’ આ પ્રમાણે લખી આ. વિજયરામચંદ્રસૂરિજી એ જણાવવા માંગે છે કે પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિએ પ્રાચીનપ્રણાલિકામાં ઉદયતિથિનું અણુ નહિં થતું હાવાથી તે બરાબર નથી, અને ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy