SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ આ. રામચંદ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપન, આરાધના તે પર્વતિથિના બીજા સૂર્યોદયવાળા દિવસે નક્કી કરવાને માટેજ છે, પણ વૃદ્ધા પર્વતિથિના બદલામાં તે વૃદ્ધા પર્વતિથિની પૂર્વે જે કોઈપણ પહેલી અપર્વતિથિ આવતી હોય, તેની વૃદ્ધિ કરવાને માટે નથી જ પ૭ શ્રીતવતરંગિણુમાં સત્તરમી ગાથા મૂકતાં પૂર્વે ગ્રન્થકાર શ્રી કહે છે કે૧ “ાથ વૃદ્ધી થા તિથિરાજા તામા-” હવે જે પર્વતિથિની વૃદ્ધિને બદલે પૂર્વની અપર્વ તિથિની વૃદ્ધિ કરવાની ઈષ્ટ હેત, તે વૃદ્ધિમાં કયી તિથિ આરાઘવાયેગ્ય છે એમ કહેવાને બદલે વૃદ્ધિમાં કઈ તિથિની વૃદ્ધિ કરવાની છે, એમ કહેવાત શ્રીતત્વતરંગિણીમાં ૧૭મી ગાથા અને તેની વૃત્તિ નીચે મુજબ છે. ૫૮ ૧૮“સંપુorત્તિ મ યુgિ વિશ્વરૂ જ પુર્વત્તિી जं जा जंमि हु दिवसे समप्पई सा पमाणंति ॥१७॥ प्रकरणात् तिथेवृद्धौ सत्यामपि, चोऽप्यर्थे ज्ञेयः, अद्य संपूर्णा तिथिरिति भ्रान्त्या कृत्वाऽऽराध्यत्वेन पूर्वा तिथिर्न गृह्यते, किन्तूत्तैरव, यतः किमिदं तिथेवृद्धत्वं नाम ?, प्राप्तद्विगुणस्वरुपत्वं वा प्राप्ताधिकसूर्योदयत्वं वा प्राप्तसूर्योदयद्वयत्वं वा द्वितीयसूर्योदयमवाप्य समाप्तत्वं - ૧૭-થ ી ા તિથિના (ટીપણામાં પર્વતિથિની) વૃદ્ધિ હથિ ત્યારે જે તિથિ આરાધન લાયક (બને) તેને કહે છે. ૧૮-“સંપુત્તિ જ પુષિ સંપૂર્ણ છે એ હેતુથી વૃદ્ધિમાં બિન પુષ્યતિહિ ! મિ તું પહેલી તિથિ ગ્રહણ ન કરવી. જે दिवसे समप्यइ सा पमाणंति ॥१७॥ માટે જે તિથિ જે દિવસે સમાપ્ત થાય તે (તમારા હિસાબે) પ્રમાણુ કરવી. (૧૭). કાળા તિર્થ સાત્તિ. - પ્રકરણથી તિથિની વૃદ્ધિ છતાં પણ ऽप्यर्थे ज्ञेयः, अद्य संपूर्णा तिथिरिति આજ સંપૂર્ણ તિથિ છે એવી ભ્રાન્તિ भ्रान्त्या कृत्वाऽऽराध्यत्वेन पूर्वा तिथिन। " વડે કરીને આરાધ્યપણે પહેલાની તિથિ गृह्यते, किन्तूत्तरैव, यतः किमिदं तिथे આ ન લેવી. પરંતુ બીજીજ લેવી. જે માટે ફૂંકવું નામ?, તિથિનું વધવું એ શું? શું બેવડી તિથિ થાય છે તે ? प्राप्तद्विगुणस्वरूपत्वं वा प्राप्ताधिक- . सूर्योदयत्वं वा प्राप्तसूर्योदयद्वयत्वं वा સૂર્યોદયની અધિકતા થાય છે તે બે द्वितीयसूर्योदयमवाप्य समाप्तत्वं वा? સૂર્યોદય યુક્તપણું થાય છે તે ? કે બીજા સૂર્યોદયને પામીનેજ સમાપ્તપણું થાય - આ ચાર વિકલ્પોમાંથી કયા પ્રકારે તિથિનું વૃદ્ધિપણું માને છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy