SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ પર્વવ્યપદેશ મંતવ્ય ભેદ, તિથિઓ તેમાં બેવડી આવે તે વખત પ્રાયશ્ચિત્તાદિ વિધિમાં તિથિનું પરિસંખ્યાતપણું બાધિત થાય, માટે વાર્તા વાક્યથી પર્વતિથિનું નિયમન કરીને શાસ્ત્રકાર જણાવે છે કે લૈકિક પંચાંગમાં જ્યારે પર્વતિથિની અધિકતા, એટલે બે દિવસ રહેવાવાળી એક નામની બે પર્વતિથિઓ હોય ત્યારે બીજા સૂર્યોદયવાળી તિથિને જ (પર્વતિથિપણે) કરવી અગર લેવી.” આ સ્પષ્ટતાથી સ્પષ્ટ છે કે-ટીપણાની પહેલી આઠમ અગર પહેલી ચાદશ વિગેરેમાંથી આઠમ ચાદશપણું નિષિદ્ધ છે, અને આઠમ પહેલાની અગર ચાદશ પહેલાની તિથિ “સાતમ અગર તેરશ જ હાય” એ પણ તેટલું જ નક્કી છે. માટે શ્રી દેવસૂર તપાગચ્છની સમાચાર મુજબ ટી૫ણુમાં અષ્ટમી, ચતુદશી આદિની વૃદ્ધિ આવે ત્યારે જે બે સાતમ અથવા બે તેરસ કરવામાં આવે છે, તે વ્યાજબી છે, અને તે વિધિ તપને કરવાવાળે તે સમજ્યા માન્યા વગર રહેશે નહિં. [એ વર્ગના પુરાવા પાઠ-૧૬-૧૭ १६ अथ च वृद्धौ या तिथिराराध्या तामाह ૨૭ સંપૂumત્તિ ઉ૦ (શ્રી તસ્વ. મુ. . ૨૨. માં પુસ્તક છુ૮૧) ] સ્પષ્ટીકરણ–૧૬-૧૭ अथ च वृद्धौ या तिथिराराध्या तामाह એ પાઠ તથા સંpoorતિ વર્ષ પુરી તત્વ ગાથા. ૧૭ ની ટીકા ભરમાં “બાનાગ્ય’ શબ્દ તરફ નજર રાખનાર મનુષ્ય હેજે સમજી શકે કે–ચારણ્ય' શબ્દથી “તે દિવસે આરાધના કરવી એવો અર્થ જે એ વગ કરે છે તે બની શકે તેવો નથી. પરંતુ “આરાધવા ગ્ય તિથિ અર્થાત્ પર્વતિથિ', એમ અર્થ લે તે સુસંગત છે, એટલે કે આઠમ ચૅદશ આદિને ક્ષય હોય ત્યારે અષ્ટમી કે ચતુર્દશી કઈ ? તે વાત જ ગ્રન્થકારે મારા શબ્દથી નકકી જણાવી છે. આ પાઠમાં તિથિનું બેવડાપણું જણાવતાં જે “gવાજૂિનાવિરત્યુિત્તરાફાત, ના પાઠથી” એકાદિથી અધિક ૧૨૦ ઘડી પ્રમાણ તિથિપણું આપત્તિ તરીકે કહેવામાં આવેલું છે તે ઉપરથી એ વાત માનવી જોઈશે કે ૬૦ ઘડીથી ઓછી તિથિ તો મનાય જ નહિ. આ અર્થ સ્પષ્ટ છે કે-એક દિવસે બે તિથિ માનવાનું કહેવું તે જેમ ઉદયના સિદ્ધાંતથી વિરૂદ્ધ અને જુઠું છે. તેમ આ વાકયથી પણ વિરૂદ્ધ રીતે તિથિના માનને વ્યવહારથી ખંડન કરનારું છે. ખરતરગચ્છવાળાઓએ ટીપણુની પર્વતિથિની વૃદ્ધિ વખતે આ થિचाउमासिय अट्ठमीपञ्चमीकल्लाणयाइतिहिसु तवपूयाइए उदइयतिहि अप्पयरभूत्तावि ૧ આ પદ સંપૂurત્તિ આ ગાથાની ટીકામાં આવેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy