SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વવ્યપરા મંતવ્યલે. સ્થળોએ માસવૃદ્ધિની માફક તિથિવૃદ્ધિ અને તિથિવૃદ્ધિની માફક માસવૃદ્ધિ એવા ઉલેખ પ્રાપ્ત થાય છે. ૨૯ શ્રી પ્રવચને પરીક્ષામાં પણ ફરમાવ્યું છે કે – २५"वुड्ढे पढमोऽवयवो नपुंसओ निअयनामकजेसु । जण्णं तकजकारो इअरो सव्वुत्तमो मुमओ ॥२०८॥" એ વગે પિતાના સ્પષ્ટીકરણમાં પાઠ ૨૦/ર ને શુદ્ધ અર્થ છે આવી રીતે રજુ કરેલ છે સૂર્યોદયને સ્પર્શવાવાળી તિથિ પાઠ ૨૦/ર ૩ વધી એમ કહેવાય છે, તેમાં પહેલા લાયસનો નિશિતા દત્ય- સૂર્યોદયવાળી તિથિ પહેલે અવયવ છે. ત્રાપન્નાવદિઈi તિથિઃ (કહેવાય) અને બીજા ઉદયવાળી તિથિ પ્રથsaો દ્રિતીયથાવરછન્ના ૪ બીજો અવયવ કહેવાય છે. द्वितीयोऽवयवो भण्यते।। ( પ્રવચન પરીક્ષા પૃષ્ઠ ૪૮ ). એ વર્ગના પાઠના અર્થનું શુદ્ધ સ્પષ્ટીકરણ પાઠ ૨૦/ર . ટિપ્પણની પર્વવૃદ્ધિ વખતે ખરતરગચ્છવાળાએ પહેલા દિવસને સંપૂર્ણ તિથિ તરીકે માને છે. તેમજ માસવૃદ્ધિ વખતે પહેલા માસને “કાલરાલા તરીકે માનતા નથી, પરંતુ તેને શુદ્ધ માસ માનીને પર્વારાધન કરે છે. અર્થાત્ બીજી તિથિ અને બીજા માસને તેઓ અસ્થાન તરીકે ગણે છે. માટે અહિં અવયવની ઘટના કરાયેલ છે અને તે માત્ર પ્રતિબંધી તરીકે જ કરાયેલ છે. જો એમ ન હેય પરતુ વાસ્તવિકજ અવયવ ઘટના હોય તો ગ્રન્થકારને અને આ નવીન વર્ગને બંને માસ અને બને તિથિએ એક સરખી રીતિએ આરાધવા લાયક થાય. પરંતુ તે પ્રકારને કબુલ નથી. પાઠ ૨૧ જ પાઠ ૨૧ ને શુદ્ધ અર્થ વ saો નપુંસક નિ વૃદ્ધિ હોય ત્યારે પહેલે અવ અનામિકનેકI Tum Hશનો યવ પોતાના નામથી થતાં કાર્યોમાં શક સંવૃત્ત સન ૨૦૮ નપુંસક (કહેવાય) જે માટે સર્વે નમ તે તેનું કાર્ય કરનાર એ બીજો અવયવ મનાયેલો છે. (૨૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy