SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ આ. રામચંદ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપને, ૪૯ “તિથિની હાનિ-વૃમાં કયી તિથિ આરાધ્યાપણાએ કરીને સમ્મત છે' અને “તિથિના ક્ષયે પૂર્વાતિથિ જ તથા તિથિની વૃદ્ધિમાં ઉતરા તિથિ જ ગ્રહણ કરવી જોઈએ—એવાં સૂચનો અમોએ ઉપર જણાવેલા મન્તવ્યનેજ પુષ્ટ કરનાર છે. વળી, શ્રીતત્વતગિણિની ચોથી ગાથાની વૃત્તિમાં જે બે ગાથાઓ સાક્ષી તરીકે મૂકવામાં આવી છે. તેમાંની બીજી ગાથાથી પણું એજ વાતને પુષ્ટિ મળે છે કે– પૂવાળી આજ્ઞા પર્વતિથિના ક્ષયના બદલામાં તેની પૂર્વે જે કેઈપણ પહેલી અપર્વતિથિ આવતી હોય તેનો ક્ષય કરવાને માટે નથી જ. તે બીજી ગાથા— ५०२ "अह जइ कहवि न लब्भंति, ताओ सूरुग्गमेण जुत्ताओ। ता अवरविद्ध अवरावि हुज नहु पुव्व तविद्धा ॥२॥" સંવછવારે પવષે દૃહિયE ( કરવી ) એ પ્રમાણે અર્થ છે. જ તિથી ત: પમri માથાના દુષ્ટાન્ત સાથે યુકિતઓ હવે આગળ તો ઉમે ] કહેવાશે. ઉદયવાળી તિથિને સ્વીકાર અને અન્ય તિથિને તિરસ્કાર માનવામાં તત્પર આપણે બંનેને તેરસને ચૌદશ પણે સ્વીકાર કેવી રીતે યુકત છે? . (આ પ્રમાણે કઈ શંકા કરે તે તેના સમાધાન માટે કહે છે કે) આ પ્રમાણે કહે છે તે સાચું છે, ત્યાં (ટીપણુની તેરશે) તેરશ એવા વ્યપદેશને પણ અસંભવ હાવાથી, (અને પાશ્ચશ્ચિત આદિ વિધિમાં “ચૌદશજ એ પ્રમાણે વ્યપદેશ કરાત હેવાથી જે માટે કહ્યું છે કે-સંવત્સરી, ચૌમાસી પખી અને અઠ્ઠાઈ વિગેરે તિથિપાઠ ૧૨ એમાં તે તિથિઓ પ્રમાણુ ગણવી અ૮ ૪૪ વરિ રતિ તારો કે જે તિથિઓને સૂર્યોદયસ્પર્શે છે.] શ્રામે ગુનો ના મતવિદ અવ- જે કદાપિ સૂર્યોદયથી યુક્ત તે તિવિ કુળ નટુ તરિવર રા” થિએ ન મલે તો ક્ષીણ (ચતુર્દશી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy