SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧. અર્થાત્ ઉપર મુજખ ક્ષયે પૂર્વા આ પ્રધેાષને જૈનસધ ટીપણામાં પક્ષય હાય ત્યારે પક્ષય હેાવાથી પર્વતિથિ ક્ષીણ ન થવી જોઇએ તેમજ પદ્ધિ હાય ત્યારે એ પ ન થવાં જોઈએ તે ઘટનાપૂર્વક પૂર્વ અપક્ષય વૃદ્ધિ કરે છે. હવે પૂ. આ. વિજયરામચદ્રસૂરિએ પ્રતિપાદન કરેલ નવીન માન્યતામાં ફાઈ શાસ્ત્રાધાર છે કે નહિ તે વિચારીએ. યે પૂર્વા॰ આ પ્રદ્યાને તેમણે તેમના સમર્થનમાં ૭-૮-૧૫-૧૬-૧૯૨૩-૨૪ નંબરના શાસ્ત્રાધારરૂપે રજુ કરેલ છે. પરંતુ આ પદના અર્થમાં જ મતભેદ છે એટલે તેની ઉપેક્ષા કરી આ પદ્મના અર્થ સમનમાં તેમના બીજા શા આધારેા છે તે જોઇએ. કથ તિથીનાં દાનૌ વૃો...મિત્રત્યેનો સ્યાદા સુધીના તત્ત્વતગિણીના સળંગ લખાણુમાંથી વચ્ચે વચ્ચે છેાડી દઇ બાકીના લખાણને આ. વિજયરામચંદ્રસૂરિએ ૯-૧૦-૧૧-૧૨-૧૩-૧૪ મા પાડ તરીકે રજુ કર્યું છે. આ સર્વ પાઠ ‘પતિથિના ક્ષયે પૂર્વતિથિએ પતિથિ કરવી તે નિયમને અનુસરો આઠમના ક્ષયે સાતમે આમ કર્યા છતાં ચૌદશના ક્ષયે તેરસે ચાદશ ન કરતાં પૂનમે ઐાદશ ખરતરગચ્છવાળા કરે છે તે ખેાટું છે તે જણાવવા માટે છે. તેમણે રજુ કરેલ લખાણમાં કાઇપણ ઠેકાણે વિજયરામચંદ્રસૂરિ કહે છે તે અર્થની સિદ્ધિ થતી નથી. પરંતુ તે રજુ કરેલ પાઢની વચ્ચે છેડી દીધેલા શબ્દોમાં શાસ્ત્રાનુલક્ષી પરંપરા મુજમ પક્ષયવૃદ્ધિએ પૂર્વ અપ ક્ષયવૃદ્ધિ કરવી તેનું સમન સારીરીતે મળે છે. કાણુકે તેજ પાઠમાં ટિપ્પાની ચૈઢના ક્ષયે તેરસે તંત્ર પ્રથો,શીઘ્યપહેરાવાઽવ્યસંમવાત્' તેરસના નામને પણ સંભવ નથી. ‘મૂલ્ચરલા અસુર્રા પણ વ્યવદેશો ચુસ્ત મુખ્યપણે ચાદશનાજ નૃપદેશ યુક્ત છે. વિગેરે. આથી શાસ્રસિદ્ધ પરપરાને તેમનાજ આધારા સમ ન આપે છે તે વસ્તુ પાના અથી સહેજે સમજાય તેમ છે. મુદ્દો હાયાં સચોસરા પદ્મના પાતાને સંમત અરજી કરવા તેમણે કથ વૃદ્ધી યા તથા તમાસ આ પાઠ . આપ્યા છે. અહિં ‘FE' એટલે આરાધવા ચેાગ્ય-પતિથિ એવા અથ છે. એટલે આઠમ આદિની વૃદ્ધિ હૈાય ત્યારે પતિથિ ઇ ? તે જણાવ્યું. તેમજ સંપૂત્તિ કા ૐ આ પાઠ ખરતરગચ્છવાળા ભાગબહુલતાના હિસાબે પ્રથમા તિથિને પતિથિ તરીકે સ્વીકારે છે તેની અસંગતતા દેખાડવા માટે છે. આ વિજયરામચંદ્રસૂરિજી કહે છે તે વસ્તુનુ આમાં મુદ્દલ સમર્થાન નથી, કારણકે આ પાઠમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy