SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ વ્યપદેશ મતવ્યભા કરાય, આ સંબંધમાં મુદ્દા ૭–૮–ના વિવેચન પ્રસ ંગે શાસ્ત્રપાઠ મૂકીને સ્પષ્ટતા કરેલી છે. એ ખીજને એ ખીજઆદિ રૂપે માનવા, લખવા કે ખેલવાથી વિરાધનાને થવાય, એવું તે વૃદ્ધા તિથિના સ્વરૂપને અને પવરાધનની આજ્ઞાને યથાર્થ પણે નહિ સમજનારજ કહી શકે. પ્રત્યુત્ત આચાર્યશ્રી સાગરાનન્દ્રસુરિજી એ બીજ આદિ આવી હોય તે છતાં પણ તેને એ એકમઆદિ અને એ પૂનમ-અમાસ આવી હોય તે છતાં પણ તેને બદલે ને તેરશઆદિ માનવાનું, લખવાનું અને ખેલવાનુ જે કહે છે, તેને અનુસરાય તે મૃષાવાદ આદિ દોષાના પાત્ર અનવાની આપત્તિમાંજ મુકાઈ જવું પડે. ૩૯ “તિિિદન” અને “પવરાધન” સંબંધી મન્તવ્યદને અંગેના નિ ચને માટે તારવવામાં આવેલા ૨૫ મુદ્દાઓમાં તેરમા મુદ્દો નીચે મુજબના છે— (૧૩) જે પ તિથિનો ક્ષય થયા હોય, તેપ તિથિની પૂર્વની તિથિ અપ તિથિ હોય તો તે અપ તિથિના એકજ દિવસે ગૌણ-મુખ્ય રીતિએ બન્નેય તિથિઓના બ્યપદેશ થઈ શકે કે નહિ ? ८० આ મુદ્દાના સંબંધમાં અમારૂં મન્તવ્ય એવું છે કે-જે પર્વ તિથિના ક્ષય આન્યા ડાય, તે પતિથિની પૂર્વની તિથિ અપ તિથિ હાય તેપણ તે અપવ તિથિના એકજ દિવસે ગૌણ મુખ્ય રીતિએ અપ તિથિ અને પત્ર* તિથિ બન્નેય તિથિએના વ્યપક્રેશ થઈ શકે. ચેાથા મુદ્દાના વિવેચનમાં આ વાતને શાસ્ત્રપાઠથી સિદ્ધ કરવામાં આવી છે એટલે અત્રે વિસ્તાર કરતા નથી. હીનતિથિને નહિ ગણવાને માટેના છે. એટલે પહેલા મહિના કે પહેલી તિથિ તે મહિના કે તે તિથિના કાર્યોને નહિ કરવાનુ જણાવે છે. ચાલુ પ્રશ્ન તા આથી જુદીજ રીતના છે. કેમકે શ્રી દેવસૂરગચ્છની સમાચારીવાળાએ જે તિથિ કે જે માસ વધ્યા હેાય તે તિથિ કે માસનું તે કા` બીજા માસમાં અને શ્રીજી તિથિમાંજ કરે છે અને પ્રસ્તુત ચર્ચા તા પ કે પર્યાનન્તર પતિથિની હાનિવૃદ્ધિ વખતે કઇ પતિથિ શાસ્ત્રાધારે હેવી અને આરાધવી, એને અગે છે. એટલે આ આખા પાડૅના અધિ કાર પ્રસ્તુત ચર્ચામાં ઉપયેગી નથી. રજી કરાયેલા પાઠમાં દસીયાવિ જર્જાવ્યા એ પાઠ અશુદ્ધ છે. કેમકે ‘વિ’ શબ્દ લઈએ તે ત્યાં પહેલીના પણ સમાવેશ થઈ જાય, અને તે કાઈ પણ પ્રકારે શાસ્ત્રકારને ઈષ્ટ નથી તે તેના અધિકારથી સમજાય છે માટે દ્વિતીયાધિ સેવ્યા' પાર્ડ લેવે. જે શ્રીજી પ્રતિમાં મળે છે. તેને અશ્ મીજીને આદરથી એવા થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy