SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ આ. રામચંદ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપન. ૨૪ (ઉપરના પાઠમાં જે ભાગની નીચે લીટી દોરી છે તે પાઠ પણુ મુદ્રિત પ્રતમાંના છે, પણ તેની જગ્યાએ હસ્તલિખિત પ્રતિમાં જે પાઠ છે તે સૂચવવાને માટેજ પાઠની નીચે લીટી દોરીને તેની પાસે [ ] આવે! કૌંસ કરી હસ્તલિખિત પ્રતિમાંના પાઠ મૂકયેા છે. તે તે પૂ તિથિઓમાં આરાધના થતી નથી. કેમકે સૂર્યાંયની વખતે તે તે પ તિથિ વિદ્યમાન હોય છે તાજ તેની આરાધના થાય છે એટલે વિદ્યમાનતા હોવાથી જે અહિં આરાધના જણાવી છે તે ખરતરના પક્ષની અપેક્ષાએ છે. કેમકે તેઓ વિદ્યમાનતા અને ભાગના નામે આરાધના માને છે. ૧ અહિં જો એ તિથિઓ ભેગી માનવાની હાતા બન્નેનું વિદ્યમાનપણુ કહીને એકલી પૂનમની આરાધના ન જણાવત પરંતુ વિદ્યમાનપણા રૂપ હેતુથી બેયની આરાધના જણાવત અને તેથી વિદ્યમાનંવેન દ્વો વ્યાાધનમ્ લખત ‘તસ્થા અવ્યાાધનમ્ ' લખ્યું છે તે ન લખત. વળી આગળ જે આરાષજ્ઞાન કહેવાના પ્રસ`ગ આવે છે. તે પણ આવત નહિં. આખા અવયવી એવે દિવસ પૂનમપણે માનવાના હોય તાજ આરો૫ની શકાનો વખત આવે. ચૌદશના એક ભાગમાં તે। પૂનમનીજ વિદ્યમાનતા બન્ને પક્ષે સ્વીકારેલી છે, એટલે ચૌદશમાં પૂનમનીજ વિદ્યમાનતા અને પક્ષે સ્વીકારેલી છે, એટલે ચૌદશમાં પૂનમના આરોપની શકાને અવકાશ રહેતા નથી.) (૩) (ચૌદશના આખા દિવસને પૂનમ તરીકે માનવામાં આવે તે પૂનમે ચૌદશ માનતાં જેમ આરેાપ ગણાય તેમ ચૌદશના દિવસના એક ભાગમાં ચૌધ્ધ હાવાથી તે પૂનમ તરીકે માનતાં આરેાપ ગણાવા જોઇએ એમ પર્ શકા ધારીને ખરતરાને કહે છે કે) તે ચૌદશને દિવસે જે પૂનમ આરાધાય તે પણ પૂનમને આરેાપ કરીનેજ નથી આરાધાતી, અર્થાત્ ચૌદશને દિવસે પૂનમ વિદ્યમાન છતાં ચૌદશના ભાગમાં તે પૂનમના આરેાપ કરવેાજ નથી પડતો. કેમકે પૂનમ ક્ષય પામેલી હાવાથી ચૌદશની તિથિને દિવસે પૂનમની વાસ્તવિક સ્થિતિ છે. નહિ કે આરેાપિત સ્થિતિ છે. (ટીપણાની ચૌદશને દિવસે પૂનમની સ્થિતિ વાસ્તવિક છે, એમ ઠરાવવામાં વિદ્યમાનતા’ હેતુ ન રાખતાં ‘ન્રુસ્તિત્ત્વન' એ શબ્દથી ક્ષયના હેતુ જે રાખ્યા છે તે નૈના સિદ્ધાંતથી ચૌદશને પૂનમ મનાવવા માટેજ છે.) (૪) તે ચાદશના દિવસને પૂનમ તરીકે માનવામાં યુક્તિ ક્ષીતિથિ વૃદ્ધિ તિથિના સાધારણ લક્ષણ અવસરે આગળ કહેલી છે. ચૌદશના ક્ષયે તેરસને દિવસે તેરશના વ્યપદેશના અભાવ કહીને પ્રાયચિત્તાદિ વિધિમાં ચૌદશજ છે એવા વ્યપદેશ સંઘમાં થાય છે.’ એમ જણાવેલું છે. વળી આગળ પણ ક્ષીણ તિથિ વૃદ્ધિ તિથિના લક્ષણની વખતે ખરતરને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy