SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ * = ^ ^^^^^ ^^ ^ આ. રામચંદ્રસૂરિજીના નિરૂપણની સમાલોચના થામાં જે દિવસે પર્વતિથિની વૃદ્ધિ હોય ત્યારે પહેલે દિવસે સૂર્યોદયને સ્પર્શનારી પર્વતિથિ હોય છે. અને એ નવો વર્ગ તે દિવસે અષ્ટમીઆદિ પર્વતિથિજ કહે છે. અને તેમ છતાં અષ્ટમી આદિ પર્વતિથિના પૂજા પચ્ચક્ખાણ વિગેરે કોચે નથી કરતા તેથી પણ એ નવાવર્ગને આજ્ઞાભંગ અનવસ્થા મિથ્યાત્વ વિગેરે લાગે છે. ક્ષે પૂર્ણએ પ્રઘાષ રૂપ અપવાદ પર્વતિથિની સંજ્ઞા માટે માન્ય કરાય છે, જેથી એ દેશે અમારા માટે ટકી શકે નહિ, કારણ કે “પહેલે દિવસે તે તે તિથિના ઉદય ભેગ અને સમાપ્તિ હોવા છતાં એ પ્રઘષજ પર્વતિથિ સંજ્ઞા કાયમ કરે છે, અને નિષેધે છે.” પણ તે નવા વર્ગને માટે તે વજલેપ સમાન જ એ દેષ રહેવાના. ઉદયના સિદ્ધાંતને ભંગ થતાં જે મિથ્યાત્વ વિગેરે દોષો એ વર્ગ તરફથી અમને કહેવામાં આવ્યા છે, તે દેશે શું ક્ષીણ પર્વતિથિને પૂર્વની અપર્વતિથિમાં કરી લેવાનું કહેનાર એ વર્ગને નહિ લાગે એમ ખરું? એ નવાવર્ગ પણ આ વાત કબુલ નહિં કરે ત્યારે કહેવું જોઈએ કે જે પૂર્વ નું આ વાક્ય તિથિના ભગવટાને અંગે નથી. પણ જેઓ પર્વતિથિની હાની વખતે પ્રત્યાખ્યાનના આરંભ કાળ સિવાય પર્વ તિથિ માનીને પ્રત્યાખ્યાન શરૂ કરે તેમજ પ્રત્યાખ્યાનની સંપૂર્ણતા સિવાય તિથિની સંપૂર્ણતા માનીને પરચ ખાણ છોડી દે તેવાઓના નિષેધને માટે છે. ભગવટા વિગેરેને અંગેજ તિથિ માનનારને અહેરાત્ર સંબંધીના પૌષધ અને ઉપવાસાદિક અનુષ્ઠાને અહોરાત્ર ન પાળી શકાતાં હોવાથી, તેના નિયમોના ભંગે સ્પષ્ટપણે થાય. અને તેથી માર્ગ શ્રદ્ધાની હાનિ વિગેરે લઈને તે વર્ગને મિથ્યાત્વાદિ દોષ લાગે તે સ્વભાવિક છે. એવી રીતે પૂર્વાહ્ન વ્યાપિની સંધ્યાહ્નવ્યાપિની આદિથી તિથિ માને તે પણ તેને મિથ્યાત્વાદિક લાગે છે. એટલે સ્પષ્ટ છે કે આ ઉદયને સિદ્ધાંત “ક્ષયની વખતે પૂર્વની અપર્વ તિથિને દિવસે સવારથી જ પર્વતથિ માનનારને અને વૃદ્ધિના વખતે બીજા દિવસે પર્વતિથિ માનનારને ” બાધક નથી, પરંતુ ક્ષય વખતે પૂર્વના અપવ દિવસે સવારથી પર્વતિથિ માનનાર અને વૃદ્ધિના વખતે બન્ને દિવસે પર્વતિથિ માનનાર એવા નવા વર્ગને બાધક છે. કારણ કે મિથ્યાત્રાદિ દોષ લાગે છે. પેરા ૧૧-૧૨ ની સમાલોચના. પેરા ૧૧-૧૨ નું લખાણ પણ જે રીતે રજુ કર્યું છે તે વાસ્તવિક નથી. ઢોrfi વિશ્વવિદ્યાર્ એ પાઠમાંના આદિ શબ્દથી લોકોના ૧ અહિથી તેમણે તેમના વિવરણમાં જે શાસ્ત્રપાઠ આપ્યા છે તેનું વ્યવસ્થિત નિરસન શાસ્ત્રપાઠની સમાલોચના આ પુસ્તક પૃ. ૧૫૩ થી ૧૮૭ સુધી કરેલ છે એથી વધુ લંબાણ કર્યું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy