SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ પંચને નિર્ણય ભૂલ ભરેલો છે તેની નિર્ણચ ઉપરથી સમીક્ષા. (૧) સં. ૧૯૨ માં ભાદરવા સુદી બે પાંચમ હતી. સં. ૧૯૯૯ માં પણ ઉપર મુજબ ભાદરવા સુદી બે પાંચમ હતી. ચંડાશુચંડ પ્રમાણે. આ. સાગરાનંદસૂરિજી મહારાજ આ. રામસૂરિજી મહારાજ ૧૯૨ ના ભા. સુ. ૩ ભા. સુ. ૩ શુકવાર ભા. સુ. ૩ શુક્રવાર ભા. સુ. ૪ શનિ સુ. ૩ શનિવાર સુ ૪ શનિવાર ભા. સુ. ૫ રવિ સુ. ૪ રવીવાર સુ. ૫ રવીવાર ભા. સુ. ૫ સેમ સુ. ૫ સોમવાર સુ. ૫ સોમવાર ભા. સુ. ૬ મંગળ સુ. ૬ મંગળવાર સુ. ૬ મંગળવાર ૧૯૯૩ના ભા. સુ. ૩ મંગળ ભા.સુ. ૩ મંગળવાર ભા. સુ ૩ મંગળવાર ભા. સુ. ૪ બુધ સુ. ૩ બુધવાર સુ. ૪ બુધવાર ભા. સુ. ૫ ગુરૂવાર સુ. ૪ ગુરૂવાર સુ. ૫ ગુરૂવાર ભા. સુ. ૫ શુક્રવાર સુ. ૫ શુક્રવાર સુ. ૫ શુક્રવાર ભા. સુ. ૬ શનિવાર સુ. ૬ શનિવાર સુ. ૬ શનિવાર (૨) સંસ્કૃત જજમેન્ટમાં “વિવાદપદ” શબ્દ વાપરેલ છે તે જોતાં વિવાદસ્પદ એટલે મતભેદવાળી બાબતે તેમ ઘટે છે. આ વિવાદપદે નીચેની ચાર વસ્તુમાંથી તારવવામાં આવેલ છે. (૧) નવ અને પચ્ચીસ મુદ્દાઓ (૨) સ્વપક્ષ સમર્થન. (૩) પ્રતિપક્ષનું ખંડન. (૪) બને આચાર્યોની જુબાનીએ. (૩) પાને છ સંસ્કૃતમાં અને ગુજરાતીમાં પાને બીજે (પ્રવચન પાના ૧૮ મે) પહેલા પેરાની બે લીટીઓ “તેમજ પંચને નિર્ણય બને આચાર્યોએ નિખાલસપણે સ્વીકારશે એમ પણ તેમણે શેઠશ્રી કસ્તુરભાઈની સમક્ષ પોતાની સહીથી કહેલું હતું”. આ શબ્દ બીનજરૂરી છે એટલું જ નહિં પણ ખુબજ સૂચક જણાય છે. (૪) પહેલે, બીજે, ત્રીજો અને એથે એ પ્રમાણેના ચારે મુદ્દાઓ ખરી રીતે મુસદ્દાને (પંચાતનામાને અનુસરી ઉત્પન્ન થતા નથી કારણ કે તે બાબતમાં અને આચાર્યોની વચમાં મતભેદ નથી અને જે હકીકતના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy