SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ પ્રથમ વર્ષ / દ્વિતીય વર્ષ ] તૃતીય વર્ષ | ચતુર્થ વર્ષ | પંચમ વર્ષ આસો વદિ ૨ | આસો વદિ ૧૪ આસો સુદ ૧૧ આસો વદિ ૮ | આસો શુદ્ધિ ૫ માગસરવદિ ૪ માગસર શદિમાગસર શદિ ૧૩માગસર વદિ ૧૦ માગશર શદિ ૭ માહ વદિ ૬ | માહ સુદ ૩ બીજો પિષશુ.૧૫ માહ વદિ ૧૨ | માહ શુદિ ૯ | ‘યુગાહ |. ચિત્ર વદિ ૮ | ચૈત્ર શુદિ ૫Tચત્ર વદિ ૨ | ચિત્ર વદિ ૧૪ ચિત્ર શુદિ ૧૧ જેઠ વદિ ૧૦ | જેઠ શુદિ ૭ | જેઠ વદિ ૪ | જેઠ સુદિ ૧ | જેઠ સુદિ ૧૩ શ્રાવણ વદિ ૧૨ શ્રાવણ શુદિ ૯ શ્રાવણ વદિ ૬| શ્રાવણ સુદિ બીજા અષાડશુદિ | “યુગાન’ ૧૫ સૂર્યોદય વખતની અપપણુ તિથિ તે આખા દિવસની તિથિ ' તરીકે પ્રમાણુ ગણવી. આ ઉપરથી આપણે જોયું કે યુગના આરંભથી કે ક્ષયતિથિ પછીના દીવસથી તિથિની શરૂઆત થાય છે, પરંતુ તિથિ ૩ અંશ અહોરાત્ર પ્રમાણ હેવાથી શરૂઆતની ૩૦ તિથિઓ ક્રમે ક્રમે ઘટતાં છેવટની રાત્રિ પ્રારંભ સુધી હોય છે અને પછીની ૩૦ તિથિએ તે પ્રતિક્રમણ કાલ પહેલાં પુરી થાય છે. અને દરમી તિથિ ૬૧મા દિવસે 3 હેવા છતાં સૂર્યોદય વખતે નહિ હેવાથી ક્ષીણ-પતિત તરીકે શાસ્ત્રકારોએ જણાવેલ છે. તિથિઓ અહોરાત્ર સાથે પૂર્ણપણે નહિ રહેતી હોવાથી અને ક્ષીણુ પામનારી તિથિઓમાં પર્વતિથિઓને પણ ક્ષય આવતે હોવાથી પતિથિઓના આરાધકની નીચેની બે શંકાઓને શાસ્ત્રકાર મહારાજએએ વ્યવસ્થિત ખુલાસે આવે છે. ૧. બીજ પાંચમ વિગેરે પર્વતિથિઓ તિથિના નામ સાથે સંબંધ રાખે છે અને તે તિથિઓ તે એક સૂર્યોદયથી બીજા સૂર્યોદય સુધી હોતી નથી જ્યારે પર્વતિથિઓની આરાધના કરવાનું જણાવતાં શાસ્ત્રમાં જણાવ્યું કે પૌષધ તપ પચ્ચખાણ આદિથી આરાધન કરવું તે તેની શી વ્યવસ્થા કરવી? ૨. પર્વતિથિની આરાધના કરવાનું જણાવ્યું પણ પ્રાચિન ગણિતની રીતિપ્રમાણે દર એકસઠમે દિવસે ૬૨ મી તિથિ ક્ષીણ-પતિત જણાવી એટલું જ નહિ પણ ૬૧ મા દીવસને ૬૨મી તિથિ તરીકે સંબોધવાનું પણ ન જણાવ્યું તે ક્ષીણપતિથિમાટે શી વ્યવસ્થા કરવી? પહેલી શંકાનું સમાધાન આપતાં શાસ્ત્રકાર મહારાજે જણાવ્યું કે સૂર્યોદય વખતે જ તિથિ હોય તે પણ જે અંશ પ્રમાણવાળી તિથિના २२. एकषष्टितमो अहोरात्रस्तस्मिन्नेकषष्टितमा द्वाषष्टितमा च तिथिनिध. નHપતિ ધ્રાણિતમા તિથિë તિતિ રથાદિ. (સૂર્યપ્રકૃતિ પત્ર ૨૧૭) જે દીવસ તેમાં એકસઠમી અને બાસઠમી તિથિઓ પુરી થાય છે તેથી બાસઠમી તિથિ લોકેમાં ક્ષય પામેલી કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy