SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ પટ ભકિતાને લાભ લઈ એક ગુન્હાહિત કરતી ટોળીમાં મળેલ છે એમ સ્પષ્ટ થાય છે. તે તે અને તા. ૮-૬-૪૩ ની પહેલાંથી તેની હયાતીની સાબિતિ હોટા શહેરમાં જેન જૈનેતર શિક્ષિત અશિક્ષિતેની સભામાં જાહેર કરૂં તેની પહેલાં તમારે તેની માફી માગવી હોય કે ખુલાસે કર હોય તો એક અઠવાડીઆમાં નવસારી આવવાની જરૂર છે. તા. ક–આની પણ નક્કલ રાખી છે. આનંદસાગર. આ કાગળ પછી નવસારીના સંઘે મોહનલાલના કાગળ સંબંધી આચાર્ય શ્રીવિજયરામચંદ્રસૂરિજી, મેહનલાલ, ભુરાલાલ વિગેરેને લખાયેલ હકીકતથી વાકેફગાર થયા બાદ ડે. પી. એલ. વૈદ્યને મેહનલાલ સખારામના કાગળ સંબંધી ખુલાસા માટે તાર કર્યો હતે. જે નીચે મુજબ છે – Post Office. A. 44 NAVSARI. Navsari 24 Apri. 1944 To, Dr. P. L. VAIDYA Wadia College, Poona. or| Mohanlal Clo P. L. Vaidya Vadia College, POONA. Are you comming for apology or explanations Acharya Maharaj is here. From: Tapagachha Jain Sang, NAVSARI તારને તરજુમો. પિ. નવસારી એ. ૪૪ નવસારી. ૨૪-૪-૪૪ ડે. પી. એલ. વધ વાડીયા કેલેજ, પુના અને મેહનલાલ C/o પી. એલ. વૈદ્યઃ વાડીયા કોલેજ પુના. તમે માફી માટે અથવા ખુલાસા માટે આવે છે? આચાર્ય મહારાજ અહિં છે. મેકલનાર–તપાગચ્છ જૈન સંઘ, નવસારી. ઉપર મુજબ કાગળ અને તારી ગયા પછી ડો. પી. એલ. વૈદ્ય અકળાયા તેમને મેહનલાલ સખારામના કાગળને ખુલાસે ન સૂઝ અને છેવટે સજજને ન છાજે તેવે નવસારી સંઘ ઉપર એક ઈંગ્લીશમાં પત્ર લખ્યો હતો. નવસારી સંઘને ડો. પી. એલ. વધે ઈંગ્લીશમાં પત્ર લખ્યો હતો તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy