SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ સ. ૧૯૯૯ કાર્તિક વદી ૧૩ ક્ષય ૧૪ રિવ "" "" 29 ,, 29 ?? સ, ૨૦૦૦ મહા વદી ૧૩ ક્ષય ૧૪ મોંગલ Jain Education International "" "" ૯૪ તા. ૬-૧૨-૪૨ ૦)) સેામ તા. ૭-૧૨૪૨ તા, ૨૨-૩-૪૪ ૦)) બુધ તા. ૨૩-૩-૪૪ સ. ૧૯૯૯ કાર્તિક વદી ૦)) ક્ષય "" "" સ. ૨૦૦૦ મહા વદી ૦)) ક્ષય "" ૧૪ ૦)) સામ તા. ૭–૧૨–૪૨ For Private & Personal Use Only ઉપાક્ત છ પ્રસંગે પ્રાચીન પ્રણાલિકાથી વિપરીત વસ્તુના પ્રચારે ભેાળા માણુસા ન ભરમાય તે આશયે પ્રાચીન પ્રણાલિકાના રક્ષકવગે પ્રણાલિકા મુજબ ચૌદશ પૂનમ પર્વો કયા વારે કરવાં. અને કયા કયા આચાર્યોં ક્યારે કરવાના છે તે જણાવનારાં હસ્તપત્ર ( હેન્ડબીલે ) વિગેરે કાઢી પ્રણાલિકાના રક્ષણ માટે સુયેાગ્ય પ્રયત્ન કર્યો છે. અને પ્રાચીન પ્રણાલિકાથી વિરૂદ્ધ નવીન વસ્તુ રજુ કરનાર આ॰ વિજયરામચંદ્રસૂરિજીએ વીરશાસન, જૈનપ્રવચન, વિગેરે પત્રોદ્વારા અને યગમેન્સ જૈન સાસાયટી વિગેરે દ્વારા પ્રણાલિકાથી વિરૂદ્ધ પ્રચાર કર્યો છે ૧૪ ૦)) બુધ તા. ૨૩-૩-૪૪ આ રીતે સં, ૧૯૯૩ની સંવત્સરી ગઈ છતાં • પક્ષયવૃદ્ધિ થાય’ તેવી આ. રામચંદ્રસૂરિજીની નવી માન્યતાથી જૈન સમાજમાં જ્યારે ટીપણામાં પૂનમ અમાસની ક્ષય વૃદ્ધિ આવે ત્યારે ભિન્ન ભિન્ન દિવસે પાક્ષિક વિગેરે કૃત્યે થાય છે. અને એકના ઉપવાસને દિવસે બીજા ચિત્તાહાર કરે કરાવે છે. જે ખુબજ અન કારક અને અપેાગ્ય છે. સ. ૧૬૬પથી ટીપ્પણાની પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિ પ્રસંગે તેરશની ક્ષય વૃદ્ધિના તેમજ ખીજ, પાંચમ, આઠમ, અગિઆરસ વિગેરે પક્ષય વૃદ્ધિ પ્રસંગે પૂર્વ અપ ક્ષયવૃદ્ધિની આચરણાની પરિપાટીના અનેક આધારા આપણી સમક્ષ મૌજુદ છે, જ્યારે તે પરિપાટીથી વિરૂદ્ધ આ. રામચંદ્રસૂરિજી પ્રતિપાદિત વસ્તુની આચરણાને સેંકડા વર્ષોં માં એકપણ પ્રસંગ અન્યાને આધાર નથી. તેમજ આ. વિજયરામચંદ્રસૂરિજીના ગુરૂ દાદાગુરૂ આદિ અનેક વડીલાએ અને તેમણે સ. ૧૯૯૨ સુધી અનેકવાર પ્રણાલિકા પ્રમાણે આરાધ્યાની સ્પષ્ટતા મેાદ છે. હવે આ પ્રસંગે ઉપાધ્યાય યશેાવિજયજી મહારાજ, ૫. રૂપવિજયજી ગણિવર જેવા સમ વિદ્વાનાએ આચરેલ અને સ. ૧૬૬૫ પહેલાં પણ ક્યારથી ૧ શાસન સુધાકર, જૈન ધર્માં વિકાસ, જૈન ધર્મ પ્રભાવક સમાજવિગેરે www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy