SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વવ્યપદેશ મંતવ્યભેદ, ૧૧૦ “તિથિદિન” અને “પરાધન સંબંધી મન્તવ્ય ભેદને અંગેના નિર્ણયને માટે તારવવામાં આવેલા ૨૫ મુદ્દામાને વીસમે મુદ્દે નીચે મુજબ છે— (૨૪) પૂર્ણિમા અને અમાવાસ્યા કરતાં ચતુર્દશી અને ભા. શુ૫ ના કરતાં ભા. શુ. ૪ એ પ્રધાન પર્વતિથિ છે કે નહિ? ૧૧૧ આ મુદ્દાના સબંધમાં અમારું મન્તવ્ય એવું છે કે–પૂર્ણિમા અને અમાવાસ્યા કરતાં ચતુર્દશી અને ભા શુ. ૫ ના કરતાં ભા સુ. ૪ કેઈ ગુણ રીતિએ પ્રધાન પર્વતિથિ છે કારણ એ છે કે-ચતુર્દશી એ પાક્ષિક અને ચાતુર્માસિક પર્વની તિથિ છે વળી ચતુર્દશીએ આયુષ્યબંધની જેવી સંભાવના છે તેવી સંભાવના પૂનમ અમાસે નથી. ભા. શુ. ૪ ના શ્રી સંવત્સરી પર્વ હવાના કારણે એ તે સારાય વર્ષની પર્વતિથિઓમાં પ્રધાનતા ભેગવે છે એટલે ભા. શુ. ૫ કરતાં એની પ્રધાનતા હોય તે સ્વાભાવિક છે. આ મુદ્દો ખાસ કરીને એટલા માટેજ ઉપસ્થિત કરવામાં આવ્યો છે કે આચાર્યશ્રી સાગરાનન્દસૂરિજી પૂનમ અમાસ અને ભા. શુ. ૫ મે ઉભી રાખવાના તથા તે ત્રણને એક એકજ દિવસે રાખવાના નામે પvખી તથા માસીની ચૌદશની અને સાંવત્સરિક પર્વતિથિની વિરાધના આદિ દેની પાત્રતાને ઉભી કરતાં પણ અટકતા નથી. દ્વારા રચાયા ાિર આવપરિત- વૃદ્ધિને વ્યવહાર કરે. અર્થાત-શ્રાવણ તિ” ! ભાદરવાની વૃદ્ધિ હેય તો અષાઢપણે (શ્રી પ્રવચનrીક્ષા મુ. . 9) 2) : વ્યવહાર ન કરે. કિન્તુ શ્રાવણ આદિ * (ભાદરવા) પણેજ વ્યવહાર કરવો. એ વર્ગના પાઠના અર્થનું શુદ્ધ સ્પષ્ટીકરણ પાઠ ૩૧ આ પાઠ તે તેઓનેજ બાધક છે કે એ શ્રાવણ ભાદર વધ્યો હોય છતાં બે અષાડ માનતા હોય. અને તેમાં જેન શાસ્ત્રના કારણને આગળ કરતા હોય. પરંતુ ક્ષથે પૂર્વાના સંસ્કારથી શ્રી દેવસૂર તપાગચ્છવાળાઓ, જે પર્વ કે પર્વનન્તર અપર્વ તિથિની હાનિ વૃદ્ધિ વખતે પૂર્વ કે પૂર્વતર અપવ તિથિની હાનિ વૃદ્ધિ માનીને પર્વતિથિનો વ્યપદેશ કરે, માને અને આરાધે છે, તેને તે અંશ માત્ર પણ આ પાઠ બાધાકારક નથી. તત્ત્વમાં કહેવું જોઈએ કે જે પૂર્વાના પ્રધાષને આધારે અષ્ટમી આદિ તિથિની હાનિ વખતે સપ્તમી આદિ ન માનતાં અષ્ટમી આદિ માનીને જ આરાધના કરાય તેમજ અષ્ટમી આદિની વૃદ્ધિની વખતે બેય સપ્તમી વિગેરે માનીનેજ બીજે દિવસે અષ્ટમીની આરાધના કરાય એ શાસ્ત્ર અને પરંપરાથી સંગત થવા સાથે ન્યાય અને યુક્તિથી સંગત જ છે. અને તેવી જ રીતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy