SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ કરતા કાગળા લખે અને નિયકાર નિર્ણય અહાર પાડયા અગાઉ એક પક્ષના માનપત્ર અને હાર-તારાઓ પણ સ્વીકારી લે છે. તે સર્વે તટસ્થતા ન સચવાઈ હાય તે જ મને. કારણકે-ફાઈ ફાટ ના જજ કોઇપણ પક્ષનું માન સન્માન સ્વીકારી શકતા નથી અને જો માન સન્માન સ્વીકારે તેા કાટ તરફથી તે ખરતરફ થાય છે. ડૉ. પી. એલ. વૈદ્ય નિ ય આપ્યા અગાઉ આ વિજયરામ ચદ્રસૂરિ સાથે સપૂર્ણ સપર્કમાં હતા અને તેમના આપેલે નિર્ણય તટસ્થતા વિનાના હતા તે આ બધા સાધના ખુબજ ચાક્કસપણે જણાવે છે. નિયમાં ઘાલમેલ (ર) સ. ૧૯૯૯ના ફાગણ સુ. ૧ના રાજ પાલીતાણા ડા. પી. એલ. વૈદ્ય મૌખિક પૃચ્છા અર્થ આવ્યા ત્યારે જ જૈનજનતાને મધ્યસ્થના નામની જાણ થઈ, મૌખિક પૃચ્છા બાદ ડા. પી. એલ. વૈદ્યે એ ત્રણ મહિનાની નિર્ણય આપવા માટેની મુદતની માગણી કરી ત્યારે પૂ. આ. સાગરાન દસૂરિજીમહારાજે તેમાં વિલંબ થાય તે સારૂં નથી તેમ જણાવ્યું પણ શેઠશ્રીના વિશ્વાસે વિશ્વાસ રાખ્યા. પરંતુ પાલીતાણાથી ડા. પી. એલ. વૈદ્ય ગયા પછી તુર્તજ તેમની સાથે આ. વિજયરામચંદ્રસૂરિજી તરફથી જીતેગા, સંપર્ક અને ઘાલમેલની શરૂઆત થઇ છે. તેનાં સાધના આજે ઘણાં ઉપલબ્ધ થાય છે. નિર્ગુ યમાં ઘાલમેલ કરવામાં આવી છે તેના આધારા. (૧) મુનિશ્રી ચારિત્રવિજયજીના કાગળ અને તેનું શીરનામુ ગીધ ભાઈ પર લખ દા रोमन मंदीरण परि Jain Education International Cance જુલા છળ 1રન પણ For Private & Personal Use Only سد www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy