SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વવ્યપદેશ મંતવ્ય ભેદ રૂ. * '''''^^^^^^^^^^^^^^^^^^^ કલ્યાણક તિથિઓ માટે પણ ઉત્તનિમવાઘેર તા: પૂરો મવતિ' (ત. મુ.પૂ. ૬) એમ કહીને ઉત્તરદિન લેવાની અને તે ભેળી તિથિનો અલગ તપ કરી આપવાની વાત ગ્રંથકારને કહેવાનું સ્વને પણ રહેત નહિં એટલું જ નહીં, પરંતુ ખરતને આપત્તિ આપી છે કે (તમે ચાદશના ક્ષયે તે પૂનમના દિવસે પફખી કે માસીને એક ઉપવાસ કરી લે પરતું “યથા [માપતે વિવતુમતિ षष्ठतपोऽभिग्रहीति' (त० मु० पृ० ६.) જ્યારે પૂનમને ક્ષય હેય અને ચિદશ પૂનમ બે તિથિને છતપ (બે ઉપવાસ લાગલાગટ) ને અભિગ્રહ હોય ત્યારે તમે આગળને દિવસ (પડવો) લઈનેજ જેમ તપ પૂરો કરે છો (તેવીરીતે કલ્યાણકની આરાધના કરનાર, નહિ કે ફરજિયાત ચતુષ્પવીની આરાધના કરનાર આગળના દિવસને લઈ જે તપને પુરવાર થાય) એમ જણાવ્યું છે, તે જણાવત નહીં - આ રીતે એક દિવસે બે તિથિનું આરાધન કેઈ દિવસ ભેળું નહિ થવાની શાસ્ત્રમાં સ્પષ્ટ વાતો હોવા છતાં એ વર્ગ એ ગ્રંથકારની પંક્તિઓને આ રીતે સીધે અર્થ નાહ કરતા ભાવ કહેવાને નામે કેટલું બધું ખોટી રીતે ચીતરે છે તે સુજ્ઞોને સમજવું મુશ્કેલ નથી. એ વર્ગના પુરાવા પાઠ-૫ કર્યામિ (શ્રાવધિ મુદ્રિત પૃષ્ઠ ૧૨. આ પુસ્તક પૃષ્ઠ ૭૩.) સ્પષ્ટીકરણ-૫ ખુલાસે–આ સમાચના (એ વર્ગના પુરાવા પાઠ ૧. તથા સ્પષ્ટીકરણ ૧ આ પુસ્તક પૃષ્ઠ ૧૫૪) માં થઈ ગયેલ છે. એ વર્ગના પુરાવા પાઠ-૬ કવિ ટુ રિસમણિ જ શાસ્ત્રો સદાર રાવ (તત્વતરંગિણી મુ. પૃ. ૮ આ પુસ્તક પૃષ્ઠ ૭૬. ) સ્પષ્ટીકરણ-૬ ખરતરગચ્છના જિનપ્રભસૂરિએ તે વિધિપ્રપા નામના ગ્રંથમાં ચદશના ક્ષયની વખતે તેરશને દિવસે જ ચાદશ કરવાનું જણાવેલું હોવાથી (સ્પષ્ટ છે કે એ ખરતરગ્રન્થકાર પછી) સત્તરમી સદીના ખરતરગચછવાળાઓએ જ્યારે ચૌદશના ક્ષયે પૂનમના દિવસે પખી-ચૌદશ કરવાનું રાખ્યું ત્યારે તે ખરતર ગચ્છાવાળાઓને પિતાના પૂર્વાચાર્યના કેઇ વચનનું સમર્થન લભ્ય ન હોવાથી તે ખરતને ભવિષ્ય અને ભૂતકાળના કાર્યકારણની વાત પકડવી પડી, અને તેથી જ ગ્રન્થકારને પણ અત્ર આ જ્ઞાવિ દુo ગાથાથી ભવિષ્ય અને ભતકાળના કાર્યકારણની વાત ખરતરગચ્છ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy