Book Title: Karmgranth 05 by 01 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Fulabhai Ranchodbhai Parivar
Catalog link: https://jainqq.org/explore/005274/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ s -T પનોત્તરી CHLOL- 2 લેખક - સંપાદક ૫ મનિરાજ શ્રી નરવાહનવિજટાજી CRE BEST Jain Educationa International For Personal and Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-૫ પ્રશ્નોત્તરી ભાગ -૧ લેખક – સંપાદક પૂ. મુનિરાજ શ્રી નરવાહનવિજયજી મ. સા. – પ્રકાશક :– ફલાભાઈ રણછોડભાઈ પરિવાર સત્તરની ખડકી, - મુ. નાર. જી. ખેડા, Jain Educationa international For Personal and Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક :– કર્મગ્રંથ-૫ પ્રશ્નોત્તરી ભાગ-૧ વીર સં. ૨૫૧૪ વિ. સં. ૨૦૪૪ -: લેખક :– કમ સાહિત્ય નિષ્ણાત, સિદ્ધાંત મહેદધિ, સચ્ચારિત્ર ચૂડામણિ, સ્વ. આચાર્ય દેવેશ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટધર પરમશાસન પ્રભાવક, પરમ તારક, પ્રચંડ પુણ્ય અને પ્રૌઢ પ્રતિભાના સ્વામી, સુવિશાળ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજના પરમ વિનયી શિષ્યરત્ન કર્મ સાહિત્યજ્ઞાતા પૂ. મુનિરાજ શ્રી નરવાહન વિજયજી મહારાજ અષાઢ સુદ ૭ નકલ : ૨૦૦૦ કિંમત : રૂ. ૧૫-૦૦ મુદ્રક : અરૂણકુમાર મગનલાલ મિસ્ત્રી, “ઉષા પ્રિન્ટરી', હરિપુરા, કાંસકીવાડ, સૂરત-૩. Jain Educationa International For Personal and Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ગ્રંથમાળા, પ્રકાશન નં. ૧૧ વ્યવસ્થાપક શાહ અશોકકુમાર કેશવલાલ ૨૦૪, કુન્દન એપાર્ટમેન્ટ, સુભાષચેક, ગોપીપુરા, સુરત-૧, ફેન : ૩૦૮૮૭ Jain Educationa international For Personal and Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ જામનગર anાઓ ૧૦૦૦=૦. શકુંતલાબેન મિશ્રિમલજી–ગોરેગાંવ હ. મૃદુલાબેનના ૨૫૧=૦૦ પ્રભાબેન હસમુખભાઈ - , | સહકારથી ૨૫૧=૦૦ સેગમલ પિરાજી એસવાલ મુબીહાલ પૂ. સા. શ્રી સૂર્યમાલાશ્રીજીની પ્રેરણાથી ૨૫૧=૦૦ શાંતિલાલ ચીમનલાલ સંઘવી સુરત પૂ. સા. શ્રી ચંદ્રોદયસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણાથી ૨૫૧=૦૦ રંભાબેન લાલચંદ શાહ નાયબી ૨૫૧=૦૦ વિજયાબેન નેમચંદ શાહ પૂ. સા. શ્રી દેવેન્દ્ર શ્રી મ. સા.ના ભદ્રતાપ તપસ્યાની નિમિત્તે ૨૫૧=૦૦ વિમળાબેન હિરાલાલ અમઠાવાદ ૨૫૧=૦૦ અમૃતલાલ કુંવરજીભાઈ શાહ સુસ્ત ૨૫૧=૦૦ મણીબેન મગનલાલ (માલવાડાવાળા) સુસ્ત ૨૫૧=૦૦ સેવંતિલાલ પોપટલાલ શાહ સુરત ૨૫૧=૦૦ શ્રી જૈન સંઘ ભાભર પૂ. મુ. શ્રી કિતીકાન્ત વિ. મ સા.ની પ્રેરણાથી ૨૫૧=૦૦ અંજનાકુમારી ટીકચંદજી કાવેડી ભીનમાલ ૨૫૧=૦૦ સંઘવી મનસુખલાલ અમૃતલાલ સાવરકુંડલા ૨૫૧=૦૦ જયંતીલાલ કેશવલાલ શાહ અમદાવાદ ૨૫૧=૦૦ ચંદનબેન ડાયાભાઈ ૨૫૧=૦૦ કેશવલાલ મોહનભાઈ અમદાવાદ ૨૫૧=૦૦ સુંદરલાલ અંબાલાલ કાપડીયા હ. : ભરતભાઈ અમદાવાદ ૩૦૧=૦૦ નથમલજી પ્રતાપચંદજી સાબરમતી-અમદાવાદ ભાભર અમઢાવાદ Jain Educationa international For Personal and Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ જરા...માં જો? પ્રશ્નોત્તરી ગ્ર'થમાળાનું આ અગિયારમુ પ્રકાશન આજે પ્રશ્નાશિત થઈ રહ્યું છે. આ પહેલાના પ્રકાશનેામાં આપેલ ચેાજના પ્રમાણે આપશ્રી આજે પણ રૂા. ૨૫૧/- માકલી સભ્ય થઈ શકા છે. સભ્ય થવાથી અમે આપશ્રીને ગ્રંથમાળાના દરેક પ્રકાશનાની એક એક નકલ ભેટ માકલી આપશું. અમે આ પુસ્તકે પૂ. સાધુ-સાધ્વી ભગવંતા તથા જ્ઞાનભંડારાને ભેટ માકલીએ છીએ. તેથી આપશ્રીને સભ્ય થવાથી શ્રુતજ્ઞાનની ભક્તિના મહાન લાભ મળશે. આ ગ્રંથમાળાના પુસ્તકાની જરૂરિયાત વિષે તે જે ભાગ્યશાળીએ આ પદાર્થ જ્ઞાનના જિજ્ઞાસુ-અભ્યાસી છે તે જ સમજી શકે. દરેક પ્રકાશનની બે હજાર નકલ છપાતી હેાવા છતાં આજે ગ્રંથમાળાના પહેલાં ચાર પ્રકાશના ટેકમાં નથી, માટે અમારે ઘણા ભાશાળીઆને નારાજ કરવા પડે છે. જીવવિવિચાર–દડક ફરીથી છાપવાની ભાવના Jain Educationa International For Personal and Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ [ 6 ] છે. લઘુ-સંગ્રહણીનું લખાણ તૈયાર થયેલ છે. કર્મગ્રંથ-૫ ભાગ-૨ તથા લઘુ-સંગ્રહણું ટૂંકમાં જ પ્રેસમાં જશે. દિવાળી પહેલાં આ બે પુસ્તક બહાર પાડવાની ભાવના મારી ત્યારે જ ફળીભૂત થાય કે આપશ્રીની ઉદારતા પ્રશ્નોત્તરી ગ્રંથમાળા તરફ વળે. પરમ પૂજ્ય, શાસન પ્રભાવક, સુવિશાલ ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પટ્ટપ્રભાવક, હસ્તગિરિ તીર્થ-ઉદ્ધારક પૂ. આ. શ્રીમદ્ વિજય માનતુંગસૂરીશ્વરજી મહારાજા તથા પૂજ્યપાદશ્રી સ્વ. શિષ્યરત્ન આચાર્યદેવ શ્રીમદ્ વિજય જીતમૃગાંકસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂ. મુ. શ્રી ચંદ્રભૂષણ વિજયજી મહારાજ આ પુસ્તકના મેટરને ક્ષતિ- રહિત કરવામાં ખૂબ જ સહાયક બન્યા છે. માટે આપણે તેઓશ્રીના ખૂબ જ ઋણી છીએ. * મૂળ નાર નિવાસી હાલ ગેપીપુરા–સૂરતમાં વસતા સ્વ. પટેલ ફૂલાભાઈ રણછોડભાઈ પરિવારની ઉદારતા જ ગ્રંથમાળાની અગિયાર પ્રકાશને રૂપી ઈમારતની પ્રણેતા છે. કર્મગ્રંથ-૫ ભાગ-૨ તથા જીવવિચાર–દંડક અને લધુ-સંગ્રહ ટૂંક સમયમાં જ પ્રેસમાં જાય તેવી ભાવના સાથે વિરમું છું પ્રેસ-દોષ શુદ્ધિપત્રકમાં જોઈ-સુધારીને વાંચવા અમારી ભલામણ છે. સંઘ સેવક શાહ અશોક કે. સુરત Jain Educationa international For Personal and Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ ૦ 6 YE૦૦ ૦ ૦ પ્રશ્નોત્તરી ગ્રંથમાળાના અન્ય પ્રકાશનો કિંમત રૂા. ૧ જીવવિચાર પ્રશ્નોત્તરી સર દંડક ૯૩ નવતત્વ જ કર્મ ગ્રંથ-૧ =૦૦ ૫ કર્મગ્રંથ-૨ ૬ કર્મગ્રંથ-૩ ૧૦=૦૦ ૭ સત્તાપ્રકરણ =૦૦ ૮ ઉદય સ્વામિત્વ ૧૫=૦૦ ૯ કર્મગ્રંથ-૪ ભાગ-૧ ) ૧૫=૦૦ ૧૦ કર્મગ્રંથ-૪ ભાગ-૨ , ૧૫=૦૦ ૦ ૦ (૭=૦૦ ૦ ૦ * નિશાનીવાળા પુસ્તકે સ્ટોકમાં નથી. : પ્રાપ્તિ સ્થાન : સેવતીલાલ વી. જેને સેમચંદ ડી. શાહ ૨૦ મહાજન ગલી, જીવન નિવાસ સામે, ઝવેરી બજાર, મુંબઈ–૨. પાલીતાણા. સરસ્વતી પુસ્તક ભંડાર ૧૧૨, હાથીખાના, રતનપોળ, અમદાવાદ, Jain Educationa International For Personal and Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિપત્રક શુદ્ધિ પેઈજ લાઈન અશુદ્ધિ નંબર નંબર ૮ ૨૦ ચતુષ્ઠ ૧૪ ૨૭ મિચ્છ જિમ ૧૮ છેલ્લે સાદિ સાત ૩+ ૩૪ = ૩૯ સુદ-અસુદ ૨૯ ૨૩ પ્રત્યેક સુસ્વર ૬૮ ૪ મિચ્છ અહ ૧૨૪ ૩. અત૫ ૧૩૫ ૪ ગોત્ર ૧૪૧ પ્રશ્ન : ૭૨૭ બે વાર છે. ૧૮૩ ૧૬ (૨) ધ્રુદયી ચતુષ્ક મિચ્છમિ સાદિ સાંત ૩ + ૩૪ = ૩૭ સુહ-અસુહ પ્રત્યેક સુભગ-સુસ્વર મિચ્છ અઢગે આત૫ ૪ ગતિ (૨) અધૃદયી Jain Educationa international For Personal and Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ આ. દેવેન્દ્રસૂરિ મહારાજા કૃત શતકેનામાં ગ્રંથ શ્નોત્તરી પંચમ નમિય જિષ્ણું વધે! યસત્તા ઘાઈ પુત્ર પરિયત્તા સેયર હુ વિવાગા લુચ્છ અહિં સામી અ। ૧ ।। ભાવા : શ્રી જિનેશ્વર ભગવતને નમસ્કાર કરીને ધ્રુવધિકુવાદયી-ધ્રુવસત્તા-ઘાતી-પુણ્ય-પરાવતા માન-એવી ઈતર તથા ચાર વિપાકી પ્રકૃતિ તથા ચાર અધિવિધ તથા તેના સ્વામી અને ઉપશમ શ્રેણી, ક્ષપક શ્રેણીને વિષે હું કહીશ. ॥ ૧ ॥ પ્રશ્ન ૧, શતકનામા કર્મગ્રંથ કેને નમસ્કાર કરીને કહીશ? ઉત્તર : શતકનામા કગ્રંથ જિનેશ્વર ભગવતને નમસ્કાર કરીને કહીશ. પ્રશ્ન ર. શતકનામાના કર્મગ્રંથને વિષે કેટલાં દ્વારેોને કહીશ ? કયા ? ઉત્તર : ૨૬ દ્વારેને કહીશ તે આ પ્રમાણે : ૧ ધ્રુવખંધિ પ્રકૃતિએ ૩ ધ્રુવાયી પ્રકૃતિએ ૫ ધ્રુવસત્તા પ્રકૃતિએ છ ઘાતી પ્રકૃતિ ૯ પુણ્ય પ્રકૃત્તિઓ ૧૧ ધા.પાન પ્રકૃતિએ ૧૩ ભવ વિપાકી પ્રકૃતિએ ૧૫ જીવ વિપાકી પ્રકૃતિએ ૧૭ પ્રકૃતિબંધ ૧૯ રસમધ ૨૧ પ્રકૃતિ""ધના સ્વામિ ૨૩ રસમધના સ્વામિ ૨૫ ઉપશમ શ્રેણી Jain Educationa International તથા ૨ અવખંધિ પ્રકૃતિએ ૪ અવાદયી પ્રકૃતિ ૬ અવસત્તા પ્રકૃતિ ૮ અઘાતી પ્રકૃતિ ૧૦ પાપ પ્રકૃતિએ ૧૨ અપરાવર્તમાન પ્રકૃતિઓ ૧૪ ક્ષેત્ર વિપાકી પ્રકૃતિએ ૧૬ પુદ્ગલ વિપાકી પ્રકૃતિએ ૧૮ સ્થિતિખંધ ૨૦ પ્રદેશબંધ ૨૨ સ્થિતિબ ધના સ્વામિ ૨૪ પ્રદેશખ ધના સ્વામિ ૨૬ ક્ષેપક શ્રેણીનું વન, For Personal and Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ કર્મ ગ્રંથ-પ વન્ન ચઉ તેય કશ્મા ગુરૂ લહુ નિમિણે વઘાય ભય કુચ્છા | મિચ્છ કસાયા – વરણા વિશ્ર્વ ધુવ બંધિ સગ ચત્તા ૨m ભાવાર્થ –વર્ણ ચતુષ્ક, તૈજસ-કામણ શરીર, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, ભય, જુગુપ્સા, મિથ્યાત્વ, ૧૬ કષાય, પાંચ જ્ઞાનાવરણીય, નવ દર્શનાવરણીય અને પાંચ અંતરાય આ સુડતાલીશ (૪૭) પ્રકૃતિઓ ધ્રુવબંધિ કહેવાય છે. ૨ પ્રશ્ન ૩. ધ્રુવનંધિ પ્રકૃતિએ તેને કહેવાય ? ઉત્તર : જે જે ગુણસ્થાનકે જે જે પ્રકૃતિઓ બંધાય છે તેમાં તે તે ગુણસ્થાનકે સુધી અવશ્ય (સતત) બંધાયા કરે તે પ્રકૃતિએને ધ્રુવબંધિ પ્રવૃતિઓ કહેવાય છે. પ્રશ્ન ૪. ધ્રુવનંધિ પ્રવૃતિઓ કેટલી હોય છે? કઈ કઈ? ઉત્તર : તે પ્રકૃતિએ ૪૭ હેય છે. જ્ઞાનાવરીય-પ, દર્શનાવરણીય-૯, મોહનીય-૧૯, નામ-૯, અંતરાય-૫ = ૪૭. નામ-૯ : પિંડપ્રકૃતિ ૬, પ્રત્યેક ૩. પિંડપ્રકૃતિ ૬ ઃ તૈજસ-કાશ્મણ શરીર, વર્ણાદિ ૪. પ્રત્યેક ૩ : અગુરુલધુ, નિર્માણ, ઉપઘાત. મેહનીય ૧૯ : ૧૬ કષાય, ભય, જુગુપ્સા, મિથ્યાત્વ. ચૌદ ગુણરથાનકને વિષે પ્રબંધ પ્રકૃતિઓનું વર્ણન પ્રશ્ન પ એળે તથા પહેલા ગુણસ્થાનકે ધ્રુવબંધ પ્રવૃતિઓ કેટલી બંધાય છે? કઈ કઈ? ઉત્તર : ધ્રુવબંધિની ૪૭ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણય-૯, મેહનીય ૧૯, નામ-૯, અંતરાય-૫ = ૪૭. પ્રશ્ન ૬. પહેલા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓને અંત થાય છે? કઈ કઈ? ઉત્તર : એક પ્રકૃતિને અંત થાય છે. મેહનીય ૧ : મિથ્યાત્વ મેહનીય. Jain Educationa international For Personal and Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ પ્રશ્ન કઈ કઈ ? ૭. બીજા ગુણસ્થાનકે ધ્રુવખંધિની કેટલી પ્રકૃતિએ બધાય ? ઉત્તર : ૪૬ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, મોહનીય-૧૮, નામ-૯, અંતરાય–૫ = ૪૬. માહનીય ૧૮ : કષાય ૧૬, ભય, જુગુપ્સા, પ્રશ્ન ૮. બીજા ગુણુસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિના ત ચાય છે? કઈ ? ઉત્તર : સાત પ્રકૃતિના અંત થાય છે. દર્શોનાવરણીય ક : શ્રીદ્ધીત્રીક. મેહનીય ૪ : અનતાનુખ ધી ૪ કષાય. પ્રશ્ન ૯. ત્રીજા ગુણસ્થાનકે ખ ંધમાં કેટલી પ્રકૃતિ હોય ? કઈ ? ઉત્તર : ૩૯ પ્રકૃતિએ બંધમાં હોય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, મેાહનીય−૧૪, નામ-૯, અંતરાય-૫ = ૭૯. દર્શોનાવરણીય ૬ : ૪ દર્શનાવરણીય, નિદ્રા, પ્રચલા, મેાહનીય ૧૪ : અપ્રત્યા. આદિ ૧૨ કષાય, ભય, જુગુપ્સા. પ્રશ્ન ૧૦. ત્રીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અત થાય? કઈ કઈ? 3 ઉત્તર : એક પણ પ્રકૃતિના અંત થતા નથી. પ્રશ્ન ૧૧, ચેાથા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિએ બંધાય ? કઈ ? ઉત્તર : ૩૯ પ્રકૃતિએ ધ્રુવખંધિની ખંધાય છે. પ્રશ્ન ૧૨. ચૌથા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અત થાય? કઈ? ઉત્તર : ચાર પ્રકૃતિના અંત થાય છે. માહનીય ૪ : અપ્રત્યા. આદિ ૪ કષાય. પ્રશ્ન ૧૩. પાંચમા ગુરુસ્થાનકે કેટલી પ્રકૃતિ બધાય ? કઈ? ઉત્તર : પાંત્રીશ (૩૫) પ્રકૃતિએ બધાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-પ જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય--દ, મોહનીય-૧૦, નામ-૯, અંતરાય-૫ = ૩૫. મોહનીય ૧૦ : પ્રત્યા. દિ ૮ કષાય, ભય, જુગુપ્સા. પ્રશ્ન ૧૪. પાંચમા ગુરથા' . અંતે કેટલી પ્રકૃતિને અંત થાય ? કઈ? ઉત્તર : ચાર પ્રકૃતિને અંત થાય છે. મેહનીય ૪ : પ્રત્યા છે. નાદિ ક ષાય. પ્રશ્ન ૧૫. છઠ્ઠા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય? કઈ? ઉત્તર : એકત્રીસ (૩૧) પ્રકૃતિ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શાવાડ ય ૬, મેહનીય-૬, નામ-૯, અંતરાય-૫ = ૩૧. મેહનીય ૬ : સંજવલા. ૪ કપાય, ભય, જુગુપ્સા. પ્રશ્ન ૧૬. સાતમા તથા આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય? કઈ ? ઉત્તર : એકત્રીસ (૩૧) પ્રકૃતિઓ બંધાય છે. પ્રશ્ન ૧૭. આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : બે પ્રકૃતિનો અંત થાય છે. દર્શનાવરણીય ૨ : નિદ્રા, પ્રાર: તા. પ્રશ્ન ૧૮. આઠમાના બીજ થી છઠ્ઠા ભાગ સુધી કેટલી પ્રકૃતિઓ બંધાય ? કઈ? ઉત્તર : ઓગણત્રીસ (૨૯) પ્રકૃતિ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય, મેહનીય-૬, નામ-૯, અંતરાય–૨ = ૨૯ પ્રશ્ન ૧૯. આઠમાના છ ભાગના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : નવ (૯) પ્રકૃતિને એ થાય છે. નામ ૯ : પિંડ પ્રકૃતિ , પોક છે. Jain Educationa international For Personal and Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ પિંડપ્રકૃતિ ૬ : તૈજસ-૬ ણુ શરીર, વર્ણાદિ ૪. પ્રત્યેક ક : અગુરુલઘુ, નજી, ઉપઘાત. પ્રશ્ન ૨૦. આઠમાના સહ ભાગે કેટલી પ્રકૃતિએ બધાય ? કઇ ? ઉત્તર : વીસ (૨૦) પ્રકૃતિએ અંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીયાદ, મોહનીય-૬, અંતરાય-૫ = ૨૦. આઠેરાની સામા ભાગના અંતે કેટલી પ્રકૃતિના પ્રશ્ન ૨૧. અંત થાય ? કઈ ? ઉત્તર : ૨ પ્રકૃતિને અ ંત થાય છે. માહનીય ૨ : ભય, જુગુપ્સા. પ્રશ્ન ૨૨ નવમા ગુણસ્થાનકના પાંચેય ભાગે કેટલી કેટલી પ્રકૃતિ બંધાય ? તથા કેટલી પ્રકૃતિને તે તે ભાગના અંતે અંત થાય? કઈ? ઉત્તર પહેલા તથા બીજા ભાગે ૧૮ પ્રકૃતિએ બંધાય. બીજાના અંતે મેાહનીય-૧ સંજવલન ધને! અંત. ત્રીજા ભાગે ૧૭ પ્રકૃતિ ધાય. મેહનીય-૧ સજ્વલન માનના અંત. ચેાથા ભાગે ૧૬ પ્રકૃતિએ બધાય. માહનીય-૧ સંજવલન માયાના અંત. પાંચમા ભાગે ૧૫ પ્રકૃતિએ બધાય. માહનીય−૧ સંજવલન લાભના અંત. પ્રશ્ન ૨૩. દશમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિએ બધાય ? કઈ ? ઉત્તર ૧૪ પ્રકૃતિએ બધાય છે. ૫ જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય, અંતરાયરૂ૫ = ૧૪. પ્રશ્ન ૨૪. અગ્યારથી સૌઢ ગુણસ્થાનકમાં કેટલી પ્રકૃતિ અંધાધ? કઈ ? ઉત્તર : ધ્રુવધિની એક પ્લે પ્રકૃતિ બંધાતી નથી. પ્રશ્ન ૨૫. ધ્રુવ ધિની ૪૭ પ્રકૃતિએ સામાન્યથી કયા કયા ગુગુસ્થાનક સુધી ખંધાય ? Jain Educationa International For Personal and Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-પ ઉત્તર : જ્ઞાનાવરણય-પ, દર્શનાવરણીય-૪, અંતરાય-૫ આ ૧૪ પ્રકૃતિઓ ૧ થી ૧૦ ગુણસ્થાનક સુધી બંધાય છે. થયુદ્ધત્રિક-૧-૨ ગુણ. સુધી બંધાય. નિદ્રાદ્રિક-૧ થી ૮/૧ ભાગ સુધી બંધાય. મિથ્યાત્વ મેહનીય પહેલા ગુણ. સુધી બંધાય. અનંતા-૪ કષાય ૧-૨ ગુણ સુધી બંધાય. અપ્રત્યા-૪ કષાય ૧ થી ૪ ગુણ. સુધી બંધાય. પ્રત્યા.-૪ કષાય ૧ થી ૫ ગુણ. સુધી બંધાય. સંજવલન-૪ કષાય અનુક્રમે ૧ થી નવમા ગુણના બીજાત્રીજા-ચોથા-પાંચમા ભાગ સુધી બંધાય. ભય-જુગુપ્સા-૧ થી ૮/૭ ભાગ સુધી બંધાય. તૈજસ-કાર્પણ શરીર, વર્ણાદિ-૪, અગુરુલઘુ, નિર્માણ તથા ઉપઘાત આ નવ ૧ થી ૮/૬ ભાગ સુધી બંધાય. તણુ વગાડડગિઈ સંઘયણ જાઈ ગઈ ખગઈ પુવિ જિહુસારું ! ઉmયાડડયન પરઘા તસ વીસા ગાય વેણીયં ૩ . હાસાઈ જુયલ દુગ વેઅ આઉ તેવુત્તરી અધુવ બંધા | ભાવાર્થ:- ત્રણ શરીર, ત્રણ ઉપાંગ, ૬ સંસ્થાન, ૬ સંઘયણ, ૫ જાતિ, ૪ ગતિ, ૨ વિહાગતિ, ૪ આનુપૂર્વી, જિનનામ, ઉચ્છવાસ, ઉઘાત, આત૫, પરાઘાત, ત્રસવીશ, ૨ ગોત્ર, ૨ વેદનીય, હાસ્યાદિ બે યુગલ, ૩ વેદ અને ૪ આયુષ્ય આ હેતેર (૭૩) પ્રકૃતિઓ અધુવબંધિની કહેવાય છે. ૩ ૦ પ્રશ્ન ૨૬. અધુવબંધિ પ્રવૃતિઓની વ્યાખ્યા શું? ઉત્તર : જે પ્રકૃતિઓને બાંધવાના હેતુઓ હોવા છતાં પણ જે અવશ્ય ન બંધાય તે અધુવનંધિ પ્રવૃતિઓ કહેવાય છે અથવા જે જે ગુણસ્થાનકે સુધી પ્રકૃતિએને બંધ કહ્યો છે તે તે ગુણસ્થાનકે સુધી બંધાય અથવા ન બંધાય તે અધુવબંધિની પ્રવૃતિઓ કહેવાય છે. પ્રશ્ન ૨૭. અધુવબંધિ પ્રવૃતિઓ કેટલી હોય? કઈ? ઉત્તર : તે ૭૩ પ્રકૃતિઓ હોય છે. Jain Educationa international For Personal and Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ વેદનીય-૨, મેહનીય ૭, આયુષ્ય-૪, નામ-૫૮, ત્ર-=૭૩. મેહનીય ૭ : હાસ્ય, રતિ, અરતિ, શાક, ૩ વેદ. નામ ૫૮ : પિંડ પ્રકૃતિ-૩૩, પ્રત્યેક-પ, ત્રણ-૧૦, સ્થાવર-૧૦ = ૫૮. પિંડપ્રકૃતિ ૩૩ : ૪ ગતિ, ૫ જાતિ, ઔદારિક–વૈકિય-આહારક શરીર, ૩ અંગે પાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૨ વિહાગતિ, ૪ આનુપૂવી. પ્રત્યેક ૫ : પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, જિનનામ. પ્રમ ૨૮, અધુવબંધિની પ્રકૃતિએ અધુવબંધિ રૂપે શી રીતે જાણવી ? ઉત્તર : અધુવબંધિ રૂપે ૭૩ પ્રકૃતિએ આ પ્રમાણે જાણવી ઃ (૧) પરાઘાત-ઉચ્છવાસ આ બે પ્રકૃતિ પર્યાપ્ત નામકર્મની સાથે જ બંધાય, અપર્યાપ્તની સાથે ન બંધાય. (૨) આપ નામકર્મ પર્યાપ્તા બાદર એકેન્દ્રિય પ્રાગ્ય પ્રકૃતિઓની સાથે બંધાય બાકી ન બંધાય. (૩) ઉદ્યોત તિર્યંચ ગતિ પ્રાગ્યની સાથે બંધાય બાકી નહિ. (૪) આહારક શરીર-અંગે પાંગ-અપ્રમત્ત ગુણ પ્રાગ્ય બંધની સાથે બંધાય તે બંધાય બાકી નહિ. (૫) નિનામકર્મ સમ્યક્ત્વ ગુણ પ્રત્યયની સાથે બંધાય તે બંધાય બાકી ન બંધાય. બાકી ૬૬ પ્રકૃતિએ પ્રતિપક્ષી પ્રકૃતિએ હવાથી જ્યારે કે બંધાય ત્યારે પ્રતિપક્ષી ન બંધાય તે કારણે અધુવબંધિની કહેવાય છે. ચૌદ ગુણસ્થાનકને વિષે અધુવનંધિ પ્રવૃતિઓનું વર્ણન પ્રશ્ન ૨૯, એધે અધુવબંધિની પ્રકૃતિએ કેટલી બંધમાં હોય? ઉત્તર : એથે ૭૩ પ્રકૃતિએ બંધમાં હેય. વેદનીય-૨, મેહનીય-૭, આયુ-૪, નામ-૫૮, ગોત્ર-૨ = ૭૬. પ્રશ્ન ૩૦ ઓઘમાંથી કેટલી પ્રકૃતિને અબંધ થાય? કઈ? ઉત્તર : ૩ પ્રકૃતિને અબંધ થાય. Jain Educationa international For Personal and Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ કર્મ ગ્રંથ–પ નામ-૩ : જિનનામ, આહારક શરીર, અંગે પાંગ. પ્રશ્ન ૩૧, પહેલા ગુણસ્થાનકે અવબંધિની કેટલી પ્રકૃતિએ બંધાય ? કઈ? ઉત્તર : ૭૦ પ્રકૃતિઓ બંધાય છે. વેદનીય-૨, મેહનીય-૭, આયુ-૪, નામ-પપ, ગેત્ર-૨ = ૭૦. મેહનીય-૭ : હાસ્ય, રતિ, અરતિ, શેક, ક–વેદ. નામ-પપ : પિંડ પ્રકૃતિ–૩૧, પ્રત્યેક-૪, ત્રસ-૧૦, સ્થાવર-૧૦ = ૫૫. પિંડપ્રકૃતિ-૩૧ : ૪-ગતિ, પ-જાતિ, ઔદારિક–વૈકિય શરીર, દારિક-વૈક્રિય અંગોપાંગ, ૬-સંઘયણ, ૬-સંસ્થાન, ૨-વિહાગતિ, ૪–આનુપૂવ. પ્રત્યેક-૪ : પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત. પ્રશ્ન ૩૨. પહેલા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૧૫ પ્રકૃતિને અંત થાય છે. મેહનીય-૧, આયુ-૧, નામ-૧૩ = ૧૫. મેહનીય–૧ : નપુંસકવેદ. આયુ-૧ : નરકાયુષ્ય. નામ-૧૩ઃ પિડપ્રકૃતિ-૮, પ્રત્યેક-૧, સ્થાવર-૪=૧૩. પિંડપ્રકૃતિ-૮ : નર્કગતિ, એકે. આદિ-૪ જાતિ, છેવટ્ટે સંઘયણ, હુંડક સંસ્થાન, નરકાનુપૂર્વી. પ્રત્યેક-૧ ઃ આત. સ્થાવર-૪ : સ્થાવર ચતુષ્ઠ. પ્રશ્ન ૩૩. બીજા ગુણસ્થાનકે અધુવબંધિની કેટલી પ્રકૃતિઓ બંધાય ? કઈ? ઉત્તર : ૫૫ પ્રકૃતિઓ બંધાય છે. વેદનીય-૨, મેહનીય-૬, આયુ-૩, નામ-ર, શેત્ર-૨ = ૫૫. મોહનીય-૬ : હાસ્ય, રતિ, અરતિ, શેક, પુરુષવેદ, સ્ત્રીવેદ. આયુ-૩ : તિર્યંચ, મનુષ્ય, દેવાયુષ્ય. નામ-૪ર : પિંડ-૨૩, પ્રત્યેક–૩, ત્રણ-૧૦, સ્થાવર-૬ = ૪૨. પિંડ-૨૩ : તિર્યચ-મનુષ્ય-દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક Jain Educationa international For Personal and Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ વિકિય શરીર, દારિક–વૈકિય અંગોપાંગ, પહેલા પાંચ સંઘયણ તથા સંસ્થાન, ૨ વિહાગતિ, તિર્યંચ- મનુષ્ય અને દેવાનુપૂર્વી. પ્રત્યેક-૩ : પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત. સ્થાવર-૬ : અસ્થિર લટક. પ્રશ્ન ૩૪. બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય તથા અબંધ થાય ? કઈ ? ઉત્તર : ૧૮ પ્રકૃતિને અંત તથા ૨ પ્રકૃતિને અબંધ થાય છે. મેહનીય-૧ : સ્ત્રીવેદ, આયુ-૧ : તિર્યંચ આયુષ્ય, ગોત્ર-૧, નીચગેત્ર. નામ-૧૫ : પિંડ-૧૧, પ્રત્યેક–૧, સ્થાવર-૩ = ૧૫. પિંડ-૧૧ : તિર્યંચગતિ, મધ્યમ ૪ સંઘયણ તથા સંસ્થાન અશુભ વિહાગતિ, તિર્યંચાનુપૂવી. પ્રત્યેક-૧ : ઉદ્યોત. સ્થાવર-૩ : દુર્ભગ, દુસ્વર, અનાદેય. ૨ ને અબંધ. આયુ–૨ : મનુષ્ય-દેવાયુષ્ય. પ્રશ્ન ૩૫. ત્રીજા ગુણસ્થાનકે અધુવબંધિની કેટલી પ્રકૃતિઓ બંધાય? કઈ? ઉત્તર : ૫ પ્રકૃતિઓ બંધાય છે. વેદનીય-૨, મેહનીય-પ, આયુ-૧, નામ-૨૭, ગોત્ર-૧ = ૩૫. મેહનીય-૫ : હાસ્ય, રતિ, અરતિ, શોક, પુરુષવેદ. નામ-૨૭ : પિંડ-૧૨, પ્રત્યેક-૨, ત્રણ-૧૦, સ્થાવર-૩ = ૨૭. પિંડ-૧૨ : મનુષ્યગતિ–દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિકવૈકિય શરીર, ઔદારિક-વૈકિય અંગે પાંગ, પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન શુભવિહાગિત, મનુષ્ય-દેવાનુપૂર્વી. પ્રત્યેક-૨ : પરાઘાત, ઉચ્છવાસ. સ્થાવર-3 : અસ્થિર, અશુભ, અયશ. ગેત્ર–૧ : ઉચ્ચગેત્ર. પ્રશ્ન ક૬. ત્રીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત તથા અબંધ થાય? તથા નવી બંધમાં કેટલી દાખલ થાય? કઈ? Jain Educationa International For Personal and Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-૫ ઉત્તર : એક પણ પ્રકૃતિને અંત તથા અબંધ થતું નથી. બંધમાં ત્રણે દાખલ થાય છે. આયુષ્ય-૨ : મનુષ્પાયુષ્ય, દેવાયુષ્ય. નામ–૧ : જિનનામ કર્મ. પ્રશ્ન ૩૭. ચોથા ગુણસ્થાનકે અમુવબંધિની પ્રકૃતિએ કેટલી બંધાય? કઈ? ઉત્તર : ૩૮ પ્રકૃતિએ બંધાય છે. વેદનીય-૨, મેહનીય-પ, આયુષ્ય-૨, નામ–૨૮. શેત્ર-૧=૩૮. નામ–૨૮ : પિંડ-૧૨, પ્રત્યેક-૩, ત્રણ-૧૦, સ્થાવર-૩ = ૨૮. પ્રશ્ન ૩૮. ચેથા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ચેથા ગુણસ્થાનકના અંતે ૬ પ્રકૃતિને અંત થાય. આયુષ્ય-૧ મનુષ્પાયુષ્ય, નામ-૫ : પિંડપ્રકૃતિ-પ મનુષ્યગતિ, ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલું સંઘયણ, મનુષ્યાનુપૂવી. પ્રશ્ન ૩૯. પાંચમા તથા છઠ્ઠા ગુણસ્થાનકે અધુવબંધિની પ્રકૃતિઓ કેટલી બંધાય? કઈ? ઉત્તર : ૩૨ પ્રકૃતિઓ બંધાય છે. વેદનીય-૨, આયુષ્ય-૧, મેહનીય-પ, નામ-૨૩, ગેત્ર-૧=૩૨. મોહનીય-પ : હાસ્ય, રતિ, અરતિ, શાક, પુરુષવેદ. આયુષ્ય–૧ : દેવાયુષ્ય. નામ–૨૩ : પિંડ-૭, પ્રત્યેક-૩, વસ-૧૦, સ્થાવર-૩ = ૨૩. પિંડ-૭ : દેવગતિ, પંચે. જાતિ, વૈક્રિય શરીર, વૈકિય અંગોપાંગ, પહેલું સંસ્થાન, શુભવિહાગતિ, દેવાનુપૂર્વી. પ્રત્યેક-૩ : પરાઘાત, ઉચ્છવાસ, જિનનામ. સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, અયશ. પ્રશ્ન ૪૦. છઠ્ઠા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય ? તથા બંધમાં નવી દાખલ કેટલી થાય? કઈ? ઉત્તર : છ અથવા સાત પ્રકૃતિને અંત થાય. Jain Educationa international For Personal and Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ વેદનીય–૧ : અશાતા વેદનીય. મેહનીય-૨ : અરતિ, શેક. આયુ-૧ = દેવ આયુષ્યને અંત થાય અથવા ન થાય. નામ-૩ : અસ્થિર, અશુભ, અયશ. બે નવી દાખલ થાય છે. નામ-: આહારક શરીર–અંગે પાંગ. પ્રશ્ન ૪૧. સાતમા તથા આઠમાં ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધી કેટલી પ્રકૃતિએ બંધાય ? કઈ? ઉત્તર ' આ ગુણને વિષે ૨૮ અથવા ૨૭ પ્રકૃતિઓ બંધાય છે. વેદનીય-૧, મેહનીય-૩, આયુ. ૧/૦, નામ-૨૨, ગેત્ર-૧ = ૨૮ / ૨૭. આયુષ્ય-૧ : દેવાયુષ્ય હોય અથવા ન હોય. નામ-૨૨ : પિંડ-૯, પ્રત્યેક-૩, ત્રસ-૧૦ = ૨૨. પિંડ-૯ : દેવગતિ, પંચે. જાતિ, વૈક્રિય-આહારક શરીર, વૈક્રિયઆહારક અંગે પાંગ, પહેલું સંસ્થાન, શુભવિહાગતિ, દેવાનુપૂવ. પ્રત્યેક-૩ : પરાઘાત, ઉચ્છવાસ, જિનનામ. વિશેષમાં આઠમાના છઠ્ઠા ભાગ સુધી આયુષ્ય વિના ૨૭ પ્રકૃતિએ બંધાય છે. પ્રશ્ન કર, આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગને અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય? કઈ? ઉત્તર : ૨૧ પ્રકૃતિને અંત થાય. નામ–૨૧ : પિંડ–૯, પ્રત્યેક-૩, ત્રસ-૯ = ૨૧. પ્રશ્ન ૪૩, આઠમાં ગુણસ્થાનકના સાતમા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય ? કઈ? ઉત્તર : ૬ પ્રકૃતિઓ બંધાય છે. વેદનીય-૧, મેહનીય-૩, નામ-૧, ગોત્ર-૧ = ૬. મેહનીય-૩ : હાસ્ય, રતિ, પુરુષવેદ. વેદનીય-૧ શાતા વેદનીય. નામ–૧ : યશનામકર્મ. ગેત્ર-૧ : ઉચ્ચ ગોત્ર. Jain Educationa international For Personal and Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-૫ પ્રશ્ન ૪૪, આઠમાં ગુણસ્થાનકના સાતમા ભાગના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ ? ઉત્તર : ૨ પ્રકૃતિને અંત થાય. મેહનીય–૨: હાસ્ય, રતિ. પ્રશ્ન ૪૫ નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે અવબંધિની કેટલી પ્રકૃતિઓ બંધાય? કઈ? ઉત્તર : ૪ પ્રકૃતિઓ બંધાય છે. વેદનીય–૧, મેહનીય–૧ : પુરુષવેદ, નામ-૧, ગેત્ર-૧ = ૪. પ્રશ્ન ૪૬. નવમા ગુણસ્થાનકના પહેલા ભાગના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : એક પ્રકૃતિને અંત થાય. મોહિનીય–૧ : પુરુષવેદ. પ્રશ્ન ૪૭. નવમાં ગુણસ્થાનકના બીજા ભાગથી દશમા ગુણ. સુધી અધુવબંધિની કેટલી પ્રકૃતિઓ બંધાય? કઈ? ઉત્તર : આ ગુણને વિષે ૩ પ્રકૃતિઓ બંધાય છે. વેદનીય-૧, નામ-૧, ગોત્ર-૧ = ૩. પ્રશ્ન ૪૮. દશમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : બે પ્રકૃતિને અંત થાય છે. નામ-૧ : યશનામકર્મ. ગોત્ર-૧ : ઉચ્ચ ગોત્ર. પ્રશ્ન ૪૯. અગ્યારથી તેર ગુણસ્થાનક સુધી કેટલી પ્રકૃતિએ બંધાય ? કઈ ? ઉત્તર : એક પ્રકૃતિ બંધાય છે. વેદનીય-૧ : શાતા વેદનીય. પ્રશ્ન પ૦. ચૌદમાં ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિએ બંધાય ? ઉત્તર : એક પણ પ્રકૃતિને બંધ હેતે નથી. પ્રશ્ન ૫૧. આઘે ધ્રુવનંધિ તથા અધુવબંધિની પ્રકૃતિ છે તથા કુલ બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય? ઉત્તર : ધ્રુવનંધિ ૪૭ + અવબંધિ છ૩ = ૧૨૦. Jain Educationa international For Personal and Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ પ્રશ્ન પર પહેલા ગુણસ્થાનકે ખંધમાં ૧૧૭ પ્રકૃતિઓ હાય તેમાં ધ્રુવધિ તથા અઘ્રુવધિની કેટલી કેટલી હોય ? ઉત્તર : ધ્રુવ`ધિ ૪૭ + અધ્રુવધિ ૭૦ = ૧૧૭ થાય. પ્રશ્ન ૫૩. બીજા ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિએ ખંધાય છે. તેમાં ધ્રુવખંધિ–અપ્રુવમ`ધિ પ્રકૃતિએ કેટલી હોય ? ઉત્તર : ધ્રુવધિ ૪૬ + અધ્રુવમંધિ ૫૫ = પ્રશ્ન ૫૪. ત્રીજા ગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિ ધ્રુવ’ધિ–અકુવબંધિની પ્રકૃતિએ કેટલી હોય ? ૧૩ ઉત્તર : ધ્રુવખંધિ ૩૯ + અધ્રુવબધિ ૩૫ = ૭૪ થાય. પ્રશ્ન ૫૫. ચોથા ગુણસ્થાનકે છછ પ્રકૃતિએ બંધાય છે તેમાં ધ્રુવમ’ધિ– અધ્રુવખ`ધિની પ્રકૃતિએ કેટલી હાય ? ઉત્તર ધ્રુવધિ ૩૯ + અધ્રુવધિ ૩૮ = ૭૭ થાય. પ્રશ્ન ૫૬ પાંચમા ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિ બંધાય છે તેમાં ધ્રુવબંધિ–અધ્રુવખંધિની પ્રકૃતિએ કેટલી હોય ? ઉત્તર : ધ્રુવધિ-૩૫ + અધ્રુવબંધિ–કર = ૬૭ થાય. પ્રશ્ન ૫૭. છઠ્ઠા ગુણસ્થાનકે ૩૩ પ્રકૃતિએ બધાય છે તેમાં ધ્રુવઅધિની પ્રકૃતિએ કેટલી હાથ ? ઉત્તર : ધ્રુવ'ધિ-ક૧ + અધ્રુવબંધિ-કર = ૬૬ થાય. પ્રશ્ન ૫૮. સાતમા ગુણુસ્થાનકે પ અથવા ૫૮ પ્રકૃતિએ બંધાય છે તેમાં ધ્રુવબંધિ-અધ્રુવબંધિની કેટલી હૅય ? Jain Educationa International ૧૦૧ થાય. બંધાય છે તેમાં ઉત્તર : ધ્રુવધિ-ક૧+અધ્રુવબધિ–૨૮ અથવા ૨૭=૫૯/૫૮. પ્રશ્ન ૫૯ આઠમા ગુણુ. ના પહેલા ભાગે ૫૮ પ્રકૃતિએ બધાય છે તેમાં ધ્રુવમ'ધિ–અપ્રથમ ધિની કેટલી પ્રકૃતિએ હાય ? ઉત્તર : ધ્રુવમ′ધિ–૩૧ + અધ્રુવમ'ધિ–૨૭ = ૫૮. પ્રશ્ન ૬૦. ભાઠમા ગુણુ. ના ૨ થી ૬ ભાગને વિષે ૫૬ પ્રકૃતિ અંધાય છે તેમાં ધ્રુવમ ધિ-અવખંધિની કેટલી હોય ? ઉત્તર : ધ્રુવમ'ધિ-ર૯ + અવખંધિ–૨૭ = ૫૬, For Personal and Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૪ કર્મગ્રંથ-૫ પ્રશ્ન ૬૧, આઠમા ગુણ ના સાતમા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય છે તેમાં ધ્રુવબંધિ–અધ્રુવબંધિની કેટલી હોય? ઉત્તર : ધ્રુવબંધિ-૨૦ + અધુવબંધિ-૬ = ૨૬. પ્રશ્ન ૬૨. નવમા ગુણ. ના પહેલા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે તેમાં ધ્રુવબંધિ-અધુવબંધિ કેટલી હોય? ઉત્તર : ધ્રુવબંધિ–૧૮+ અધુવબંધિ-૪ = ૨૨. પ્રશ્ન ૬૩. નવમા ગુણ. ના બીજા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધાય છે તેમાં ધ્રુવબંધિ-અધુવબંધિની કેટલી હોય? ઉત્તર : ધ્રુવબંધિ–૧૮+ અધુવબંધિ–૩ = ૨૧. પ્રશ્ન ૬૪, નવમા ગુણ ના ત્રીજા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય છે તેમાં યુવબંધિ-અધુવબંધિની કેટલી હોય? ઉત્તર : ધ્રુવબંધિ-૧૭ + અધુવબંધિ-૩ = ૨૦. પ્રશ્ન ૬પ, નવમા ગુણ. ના ચેથા ભાગે ૧૯ પ્રકૃતિએ બંધાય છે તેમાં ધ્રુવબંધિ-અવબંધિની કેટલી હોય ? ઉત્તર : ધ્રુવબંધિ–૧૬ + અધવબંધિ-૩ = ૧૯ પ્રશ્ન ૬૬. નવમા ગુણના પાંચમાં ભાગે ૧૮ પ્રકૃતિએ બંધાય છે તેમાં પ્રવબંધિઅધવબંધિ કેટલી હોય? ઉત્તર : ધ્રુવબંધિ—૧૫ + અધ્રુવબંધિ-૩ = ૧૮. પ્રશ્ન ૬૭. દશમા ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિએ બંધાય છે તેમાં યુવબંધિ-અધવબંધિની કેટલી છે ? ઉત્તર : ધ્રુવબંધિ-૧૪ + અધુવબંધિની-૩ = ૧૭. પ્રશ્ન ૬૮. અગ્યાર, બાર તથા તેર એમ ત્રણ ગુણને વિષે એક પ્રકતિ બંધાય છે તે ધ્રુવબંધિની હોય છે કે અધવબંધિની? ઉત્તર : આ એક પ્રકૃતિ અધવબંધિની હોય છે. ભંગા અણાઈ સાઈ અણુત સંકુતરા ચહેરે કI પહમ ખિયા ધ્રુવ ઉદઈસુ યુવબંધિસુ તઈય વજ ભંગ તિગ મિચ્છજિમ તિનિભગા દુહાવિ અધુવા તુરિય ભંગા ૫ ભાવાર્થ બંધ તથા ઉદયને આશ્રયીને ચાર ભાંગા થાય છે, Jain Educationa international For Personal and Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૫ ૧ અનાદિ અન ંત, ૨ અનાદિ શાંત, ૩ સાદિ અનંત અને ૪ સાદિ શાંત. ॥ ૪ ॥ પ્રવાયી પ્રકૃતિને વિષે પહેલા એ ભાંગા હોય. ધ્રુવમ ધિ પ્રકૃતિને વિષે ત્રીજો ભાંગા છેડી ત્રણ ભાંગા હોય. મિથ્યાત્વ મેાહનીય પ્રકૃતિ જે ધ્રુવાયી છે તેમાં ત્રીજો ને ત્રણ ભાંગા હાય તથા અધ્રુવધિ અને અશ્રુવાયી પ્રકૃતિને વિષે છેલ્લા એક જ ભાંગે હાય છે. ॥ ૫ ॥ પ્રશ્ન ૬૯. અંધ તથા ઉદયમાં રહેનારી પ્રકૃતિને વિષે કેટલા કેટલા ભાંગા થાય ? કયા ? ઉત્તર : ચાર ભાંગા હાય તે (૧) અનાદિ અન ́ત, (૨) (૪) સાગ્નિ શાંત. પ્રશ્ન ૭૦. અનાદિ અનંત ભાંગા કાને કહેવાય ? તે કયા જીવાને આશ્રયીને હાય? ઉત્તર : જે પ્રકૃતિ ચાલુ હાય તથા અનંતકાળ ભાંગા કહેવાય આ ભાંગા હાય છે. આ પ્રમાણે : અનાદિ શાંત (૩) સાદિ અનંત, ખંધ તથા ઉદયકાળમાં અનાદિ કાળથી સુધી રહેવાની હૈાય તે અનાદિ અન`તુ અભય જીવા તથા જાતિભવ્ય જીવાને પ્રશ્ન ૭૧. અનાદિ શાંત ભાંગા કાને કહેવાય ? તે કયા વેને હાય ? ઉત્તર : જે પ્રકૃતિને અનાદિકાળથી અંધ તથા ઉદય હાય તે અનાદિ અને ગમે તે કાળે તે અંધ અને ઉદય વિચ્છેદ થવાના હાય તે શાંત કહેવાય. આ ભાંગામાક્ષે જવાવાળા ભવ્ય જીવાને હાય છે. પ્રશ્ન ૭૨. સાદિ અનંત ભાંગા કાને કહેવાય ? તે કયા જીવાને Jain Educationa International હાય ? ઉત્તર : એક વાર પ્રકૃતિને બંધ તથા ઉય વિચ્છેદ થયા પછી ફરીથી અંધ કે ઉદય થાય તે સાહિ કહેવાય અને તે અધ કે For Personal and Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-પ ઉદય અનંતકાળ સુધી રહેવાવાળા હોય તે સાદિ અનંત ભાગે કહેવાય આ ભાગે કેઈપણ જીવને હેત નથી. પ્રશ્ન ૭૩. સાદિ શાંત ભાંગે કેને કહેવાય? તે કયા ને હોય? ઉત્તર : જે પ્રકૃતિઓને બંધ કે ઉદય વિચ્છેદ થયા પછી ફરીથી બંધ કે ઉદય થાય તે સાદિ કહેવાય અને તે બંધ કે ઉદય પાછા વિચછેદ થાય તે શાંત કહેવાય. આ સાદિ શાંત ભાંગે કહેવાય. આ ભાંગે અમુક અમુક પ્રકૃતિઓને આશ્રયીને અભવ્ય તથા ભવ્ય જીને હોય છે. પ્રશ્ન ૭૪. ધ્રુદયી પ્રકૃતિઓને વિષે કેટલા ભાંગી હોય? કયા? ઉત્તર : બે ભાગ હોય તે આ પ્રમાણે ૧ અનાદિ અનંત, ૨ અનાદિ શાંત, જ્ઞાન-૫, દર્શના-૪, અંતરાય–પ. નામ-૧૨ઃ તેજસ-કાશ્મણ શરીર, વર્ણાદિ-૪, અગુરુલઘુ, નિર્માણ, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ. આ રીતે નામની બાર સાથે ૨૬ પ્રકૃતિઓને ઉદય અભવ્ય જીને અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેવાને છે જ્યારે ભવ્યજીને અનાદિકાળથી છે અને જે જે ગુણસ્થાનકે પ્રકૃતિઓને વિચ્છેદ થશે ત્યારે તે શાંત કહેવાય છે તે કારણથી અનાદિ શાંત ભાગે થાય છે. પ્રશ્ન ૭૫. પ્રવખંધિ પ્રવૃતિઓને વિષે કેટલા ભાગ હોય ? ક્યા ક્યા? ઉત્તર : ત્રણ ભાંગી હોય તે આ પ્રમાણે: (૧) અનાદિ અનંત, (૨) અનાદિશાંત, (૩) સાદિશાંત. પ્રશ્ન ૭૬. પૃદયી મિથ્યાત્વ પ્રકૃતિને વિષે કેટલા ભાંગા હોય? કયા? ઉત્તર : ત્રણ ભાંગા હેય. ૧ અનાદિ અનંત, ૨ અનાદિ શાંત, ૩ સાદિ શાંત. પ્રશ્ન ૭૭. અવિનંધિ તથા અબુદી પ્રકૃતિએને વિષે કેટલા ભાંગા હેય? કયા? ઉત્તર ; એક ભાંગે ઘટે છે. ૧ સાદિ શાંત. " Jain Educationa international For Personal and Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ 19 પ્રશ્ન ૭૮. ધ્રુવબંધિ પ્રવૃતિઓના કુલ ભાગા કેટલા થાય ? ઉત્તર : ૪૭ ધ્રુવબંધિ પ્રવૃતિઓના દરેકના ત્રણ ત્રણ ગણતા ૧૪૧ ભાંગા થાય છે. પ્રશ્ન ૭૯. અધુવબંધિ પ્રકૃતિનાં કુલ કેટલા ભાગા થાય? ઉત્તર : ૭૩ પ્રકૃતિઓના દરેકને એક એક ભાંગા ગણતાં ૭૩ ભાંગા થાય છે. પ્રશ્ન ૮૦. બંધની ૧૨૦ પ્રકૃતિઓ છે તેનાં કુલ ભાંગા કેટલા થાય ? ઉત્તર : ૧૨. પ્રકૃતિઓના કુલ ૨૧૪ ભાંગા થાય છે. ૪૭ ધ્રુવબંધિના ૧૪૧ ૭૩ અધુવબંધિના ૭૩ - ૨૧૪ ભાંગા થાય. ચૌદ ગુણસ્થાનકને વિષે અનાદિ અનંત આદિ ર૧૪ ભાંગાઓનું વર્ણન પ્રશ્ન ૮૧. ઓધે અનાદિ અનંત આદિ કેટલા ભાગ હોય? ઉત્તર : અનાદિ અનંત આદિ ૨૧૪ ભાંગ હોય છે. પ્રશ્ન ૮૨. પહેલા ગુણસ્થાનકે સાદ્યાદિ ૨૧૪ ભગામાંથી કેટલા ભાંગા ઘટે? કઈ રીતે? ઉત્તર : ૨૧૧ ભાંગ ઘટે છે તે આ પ્રમાણે છે ૪૭ યુવબંધિ પ્રવૃતિઓનાં અભવ્યજીને આશ્રયી અનાદિ અનંત ભાંગે, મેક્ષગમનની એગ્યતાવાળા ભવ્યજીને આશ્રયી અનાદિ સાંત, તથા જે ભવ્ય સમ્યક્ત્વ પામી પતિત થઈ પહેલા ગુણસ્થાનકે આવેલા હોય તેવા જીને સાદિ સાંત ભાંગે એમ ત્રણ ત્રણ ગણુતા ૧૪૧ થાય. અધુવબંધિની ૭૦ પ્રકૃતિઓ બંધાતી હોવાથી દરેકને એક એક ભાંગે ગણતા ૭૦ ભાંગા થાય. ૧૪૧ + ૭૦ = ૨૧૧ ભાંગા થાય, Jain Educationa international For Personal and Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૮ કર્મ ગ્રંથ-૫ પ્રશ્ન ૮૩. બીજા ગુણસ્થાનકે સાદ્યાદિ ૨૧૪ ભાંગામાંથી કેટલા ઘટે? શાથી? ઉત્તર : ૧૪૦ ભાંગ ઘટે છે તે આ પ્રમાણે યુવબંધિની ૪૬ બંધાતી પ્રકૃતિઓમાંથી આ ગુણસ્થાનકના અંતે વિચ્છેદ થતી અનંતા-૪ તથા થીયુદ્ધત્રિક એમ સાત પ્રકૃતિને એક એક સાદિ સાંત ભાંગે ગણતાં ૭ થાય તથા બાકીની ૩૯ ધ્રુવબંધિ પ્રકૃતિએના બબ્બે ભાંગા. ૧ અનાદિ સાત તથા ૨ સાદિ સાંત ગણતાં ૭૮ થાય છે. અનાદિ સાત ભાગે ચેથા ગુણસ્થાનકથી પડીને બીજા ગુણસ્થાનકે આવનારને હોય અને સાદિ સાંત ભાંગે અગ્યારમાં ગુણસ્થાનકથી પડીને આવનાર છેને હોય છે. તથા અધ્રુવબંધિની પ૫ પ્રકૃતિએ બંધાય છે તે દરેકને એક એક ભાગ ગણતાં પપ એમ કુલ ૭ + ૭૮ + ૫ = ૧૪૦ ભાંગા થાય. સાત પ્રકૃતિઓમાં અનાદિ સાંત ભાંગે કહ્યું નથી તેનું કારણ પહેલા ગુણસ્થાનકથી બીજુ ગુણસ્થાનક છે પામતા નથી. પ્રશ્ન ૮૪, ત્રીજા ગુણસ્થાનકે સાઘાદિ ૨૧૪ ભાંગામાંથી કેટલાં ભાંગ ઘટે? કઈ રીતે? ઉત્તર : ૨૧૪ ભાંગામાંથી ૧૧૩ ભાંગ ઘટે છે તે આ પ્રમાણે ધ્રુવનંધિ ની બંધાતી ૩૯ પ્રકૃતિના દરેકના બળે (૧) અનાદિ સાંત (૨) સાદિ સત ભાંગ ઘટે છે. જે પહેલા ગુણસ્થાનકથી ચોથા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે તે જ પતન પામી પહેલે જઈ ત્રીજા ગુણસ્થાનકને પ્રાપ્ત કરવું હોય તે કરી શકે તે કારણથી અનાદિ સાત ભાગો ઘટે તથા પહેલા ગુણસ્થાનકથી ચેથા ગુણસ્થાનકને પામી તે છ પતન પામી ત્રીજા ગુણસ્થાનકને પ્રાપ્ત કરી શકે તેને પણ ઘટે. તથા જે જીવે બંધ વિચ્છેદ કર્યા પછી ત્રીજા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે તે તે જેને સાદિ સંત ભાંગે પણ ઘટે તે કારણથી ૩૯ × ૨ = ૭૮ ભાંગા થાય છે. અધુવબંધિની ૩૫ પ્રકૃતિએ બંધાતી Jain Educationa international For Personal and Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ હાવાથી તે દરેકને એક એક ભાંગા ગણતાં ૩૫ થાય એમ કુલ ૭૮ + ૩૫ = ૧૧૭ ભાંગા થાય છે. પ્રશ્ન ૮૫. ચાયા ગુણસ્થાનકે સાદ્યાદિ ૨૧૪ ભાંગામાંથી કેટલાં ભાંગા ઘટે ? કઈ રીતે ? ઉત્તર : ૨૧૪ ભાંગામાંથી ૧૧૬ ભાંગા ઘટે છે તે આ રીતે ઃ ધ્રુવબધિ ૩૯ પ્રકૃતિને વિષે એ ભાંગા (૧) અનાદિ સાંત, (૨) સાદિ સાંત. જે જીવા પહેલા ગુણસ્થાનકથી ચેાથા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે તે જીવને આશ્રયી અનાદિ સાંત ભાગા ઘટે તથા આ પ્રકૃતિના અધ વિચ્છેદ કર્યાં બાદ આ ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યારે સાદિ સાંત ભાંગા ઘટે છે માટે ૩૯ × ૨ = ૭૮ થાય. ૧૯ અધ્રુવખધિની ૬૮ પ્રકૃતિએ બધાય તે દરેકને એક એક ભાંગે ગણતાં ૩૮ થાય એમ કુલ ૭૮ + ૩૮ = ૧૧૬ થાય. પ્રશ્ન ૮૬. પાંચમા ગુણસ્થાનકે સાદ્યાદિ ૨૧૪ ભાંગામાંથી કેટલાં ભાંગા ઘટે ? કઈ રીતે ? ઉત્તર : ૨૧૪માંથી ૧૦૨ ભાંગા ઘટે છે તે આ પ્રમાણે : ધ્રુવબંધિની કપ પ્રકૃતિએ બંધાય તે દરેકના બબ્બે ભાંગા (૧) અનાદિ સાંત, (૨) સાદિ સાંત ૩૫ × ૨ = ૭૦ થાય. આ ગુરુસ્થાનકને પ્રાપ્ત કરનારા જીવાને અનાદિ સાંત આગળના ગુણુસ્થાનકને પ્રાપ્ત કરી પ્રકૃતિના બંધ વિચ્છેદ કરી આ ગુણસ્થાનકને પામે તે જીવાને સાદિ સાંત તથા અધવ'ધિની ૩૨ પ્રકૃતિ બધાય છે તે દરેકના એક એક ગણતાં કર થાય એમ કુલ ૭૦ + કર = ૧૦૨ ભાંગા થાય. પ્રશ્ન ૮૭. છઠ્ઠા ગુણસ્થાનકે સાધાદિ ૨૧૪ ભાંગામાંથી કેટલાં ભાંગા ઘટે ? કઈ રીતે ? ઉત્તર : ૨૧૪ ભાંગામાંથી ૯૪ ભાંગા ઘટે છે. કુનબંધિની ૩૧ પ્રકૃતિએ બધાય તે દરેકનાં બબ્બે સાંગા (૧) અનાદ્ધિ સાંત, (૨) સાદિ સત ૭૧ ૪૨ = ૬૨ તથા અનુવબંધિની Jain Educationa International For Personal and Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ કમ ગ્ર'થ-પ ૩૨ પ્રકૃતિએ બધાય તે દરેકના એક એક એમ કુલ ૩૨ + ૬૨ = ૯૪ થાય છે. પ્રશ્ન ૮૮. સાતમા ગુણસ્થાનકે સાદ્યાદિ ૨૧૪ ભાંગામાંથી કેટલાં ભાંગા ઘટે ? કઈ રીતે ? ઉત્તર : ૮૯ ભાંગા ઘટે છે તે આ રીતે : ૫૮ પ્રકૃતિ ખંધાય છે તેમાંથી ધ્રુવખંધિની ક૧ પ્રકૃતિ અધાય તેનાં બબ્બે ભાંગા ગણતાં ૬૨ ભાંગા થાય. અશ્રુવમ`ધિની ૨૭ પ્રકૃતિઓ અધાય છે તે દરેકને એક એક ભાંગા ૧ સાદિ સાંત ગણતાં ૨૭ ભાંગા થાય. ૬૨ + ૨૭ ગણતાં ૮૯ ભાંગા થાય છે. પ્રશ્ન ૮૯. આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે સાધાદિ ૨૧૪ ભાંગામાંથી કેટલા ભાંગા ઘટે? કઈ રીતે ? ઉત્તર : ૮૯ ભાંગા ઘટે છે. બંધાતી ૫૮ પ્રકૃતિમાંથી ૩૧ પ્રકૃતિ ધ્રુવબંધિના એ ભાંગા ગણતાં ૬૨ ભાંગા થાય (૧) અનાદિ સાંત, (૨) સાદિ સાંત. અવખંધિની ૨૭ પ્રકૃતિ બંધાય તેને એક એક ભાંગેા ગણતાં ૨૭ ભાંગા થાય (૧) સાદિ સાંત આ રીતે કુલ ૬૨ + ૨૭ = ૮૯ ભાંગા થાય. પ્રશ્ન ૯૦. આઠમાના બીજા ભાગથી છઠ્ઠા ભાગ સુધીમાં સાદ્યાદિ ૨૧૪ ભાંગામાંથી કેટલા ભાંગા ઘટે ? કઈ રીતે ? ઉત્તર : ૮૫ ભાંગા ઘટે છે તે આ રીતે : વળ ષિ પ્રકૃતિ ૨૯ બંધાય છે તે દરેકના એ (૧) અનાહિઁ સ ંત, (૨) સાદિ સાંત માટે ૨૯ × ૨ = ૫૮. ધ્રુવમંધિની ૨૭ પ્રકૃતિએ બંધાય છે તે દરેકના એક એક એમ કુલ ૨૭ ભાંગા (૧) સાદિ સાંત. આ રીતે કુલ ૫૮+૨૭ = ૮૫ ભાંગા થાય છે. પ્રશ્ન ૯૧, આઠમા ગુણુસ્થાનકના સાતમા ભાગે સાધાદિ ભાંગા કેટલાં ઘટે ? કઈ રીતે ? ઉત્તર : ૪૬ ભાંગા ઘટે છે તે આ રીતે : ધ્રુવમ ધિની ૨૦ પ્રકૃતિ Jain Educationa International બધાય તે દરેકનાં ખખ્ખુ ભાંગા For Personal and Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ શ પ્રશ્નોત્તરી ભાગ-૧ ગણતાં ૨૦ × ૨ = ૪૦ ભાંગા તથા અધવબંધિની ૬ પ્રકૃતિ બંધાય તે દરેકના એક એક ભાંગા ગણતાં ૬ એટલે ૪૦+ ૬ = ૪૬ ભાંગા થાય છે. પ્રશ્ન ૯૨. નવમાં ગુણ. ના પહેલા ભાગે સાદ્યાદિ ભાંગા કેટલા ઘટે ? ક્યા? ઉત્તર : ૪૦ ભાંગા ઘટે છે તે આ પ્રમાણે ધ્રુવધિની ૧૮ પ્રકૃતિએ બધાય તે દરેકના ખએ ભાંગા ગણતા. ૩૬ થાય અને અપ્રુવબંધિની ૪ પ્રકૃતિએ બધાય તે દરેકને એક એક એમ ૩૬ + ૪ = ૪૦ ભાંગા થાય. પ્રશ્ન ૯૩ નવમાં ગુણુ, ના ખીજા ભાગે સાદ્યાદિ ભાંગા કેટલા ઘટે ? કયા ? ઉત્તર : ૩૯ ભાંગા ઘટે છે તે આ પ્રમાણે ધ્રુવમંધિની ૧૮ પ્રકૃતિએ બધાય તે દરેકનાં બબ્બે એટલે ૩૬ ભાંગા. અપ્રુવબ'ધિની ૩ પ્રકૃતિએ બધાય તે દરેકના એક એક ભાંગા એટલે ૩૬ + ૩ = ૩૯ થાય. પ્રશ્ન ૯૪૦ નવમાં ગુણુ. ના ત્રીજા ભાગે સાવાદિ ભાંગા કેટલા ઘટે ? ક્યા ? ઉત્તર : કચ્છ ભાંગા ઘટે છે તે આ પ્રમાણે. ધ્રુવબંધિની ૧૭ અંધાય તે દરેકના ખે = ૧૭ X ૨ = ૩૪ અધ્રુવમ`ધિની ૩ બંધાય તે દરેકના એક એક એટલે ૩ + ૩૪ = ૩૯ થાય. પ્રશ્ન ૯૫. નવમાં ગુણ. નાચેાથા ભાગે સાદ્યાદિ ભગા કેટલા ક્યા ? ઉત્તર : ૩૫ ભાંગા ઘટે. ધ્રુવખંધિ ૧૬ બંધાય તેનાં ખએ એટલે ૧૬ ૪ ૨ = ૩૨ અશ્રુવ`ધિ ૩ અ’ધાય તેને એક એક એટલે ૩ + ૩૨ = ૩પ થાય. ઘટે ? પ્રશ્ન ૯૬. નવમાં ગુણ ના પાંચમાં ભાગે સાદ્યાદિ ભાંગા કેટલા ઘટે ? કયા ? Jain Educationa International For Personal and Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૨ કર્મગ્રંથ-પ ઉત્તર : ૩૩ ભાંગ ઘટે છે તે આ પ્રમાણે. પ્રવબંધિ ૧૫ બંધાય તે દરેકનાં બને ભાંગ = ૩૦ અધુવનંધિ બંધાય તે દરેકને એક એક એટલે ૩ + ૩૦ = ૩૩ થાય. પ્રશ્ન ૯૭. દશમા ગુણસ્થાનકે સાદિ ભાંગા કેટલા હેય? ક્યા? ઉત્તર : ૩૧ ભાંગા ઘટે છે તે આ પ્રમાણે. ધવબંધિ ૧૪ પ્રકૃતિ બંધાય તે દરેકના બળે ભાંગા = ૨૮ અધવબંધિ ૩ બંધાય તે દરેકને એક એક એટલે ૩ + ૨૮ = ૩૧ ભાંગા થાય. પ્રશ્ન ૯૮. અગ્યાર, બાર, તેર ગુણસ્થાનકે સાદ્યાદિ ભાંગા કેટલા ઘટે? કયા ? ઉત્તર એક ભાગે સાદિ સાંતને ઘટે છે. કારણ કે અધવબંધિની એક પ્રકૃતિ બંધાય છે. ચૌદ ગુણસ્થાનકને વિષે યુદયી-અદુદયી પ્રકૃતિએનાં સાધાદિ ભાંગાઓનું વર્ણન પ્રશ્ન ૯૯ એથે પ્રદી-અધિવેદીનાં સાદ્યાદિ ભાંગા કેટલાં ઘટે? કયા? ઉત્તર . ઓઘે ૧૫૦ ભાંગ ઘટે છે તે આ પ્રમાણે ધ્રુદયી ૨૭ પ્રકૃતિઓમાંથી એક મિથ્યાત્વ મોહનીય સિવાયની ર૬ પ્રકૃતિઓને વિષે બબ્બે ભાગ ૧ અનાદિ અનંત અભવ્ય જીવોને આશ્રયીને ૨ અનાદિ સાંત ભવ્ય જેને આશ્રયીને એટલે ૨૬૪ ૨ = પર તથા મિથ્યાત્વ મે. ને વિષે ત્રણ ભાગ ૧ અનાદિ અનંત ૨ અનાદિ સાંત ૩ સાદિ સાંત એમ ધ્રુદયીન પર + ૩ = ૫૫ ભાંગા થાય. અધુદથી ૯૫ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. તે દરેકને એક એક ભાગો ૧ સાદિ સાંત હોય તેથી ૯૫ થાય એમ ૫૫ + ૫ = ૧૫૦ ભાંગા થાય છે. પ્રશ્ન ૧૦૦. પહેલા ગુણસ્થાનકે ધ્રુદયી-અધદયીનાં સાદ્યાદિ ભાગે કેટલાં ઘટે ? કયા ? ઉત્તર : ૧૪૫ ભાંગ ઘટે છે તે આ પ્રમાણે. ધદયી ૨૭ પ્રકૃતિઓના ઉપર મુજબ પપ ભાગા. Jain Educationa international For Personal and Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ અધુવેદથી ૯૦ પ્રકૃતિએ ઉદયમાં હોય તે દરેકના એક એક ભાગે હાય માટે પપ + ૬૦ = ૧૪પ થાય છે. પ્રશ્ન ૧૦૧. બીજા ગુણસ્થાનકે યુદયી આદિ પ્રવૃતિઓના સાવાદિ ભાંગા કેટલાં ઘટે? ક્યા? ઉત્તર : ૧૧૧ ભાંગા ઘટે છે. ધૃદયી ૨૬ પ્રકૃતિને દરેકને એક એક ભાગ (૧ અનાદિ શાંત) એમ ૨૬ ભાંગા થાય. અબુદયી ૮૫ પ્રકૃતિએને દરેકને એક એક ભાંગે ગણતાં ૮૫ થાય. ૮૫ + ૨૬ = ૧૧૧ થાય છે. પ્રશ્ન ૧૦૨. ત્રીજા ગુણસ્થાનકે યુદયી આદિ પ્રવૃત્તિઓનાં સાઘાદિ ભાંગા કેટલાં ઘટે ? કયાં? ઉત્તર : ૧૦૦ ભાંગા ઘટે છે. ધૃદયી ૨૬ પ્રકૃતિનાં દરેકને એક એક = ૨૬. અધુાદયી ૭૪ પ્રકૃતિનાં દરેકને એક એક = ૭૪ એમ કુલ ૨૬ + ૭ = ૧૦૦ ભાંગા થાય છે. પ્રશ્ન ૧૦૩. ચેથા ગુણસ્થાનકે ધ્રુદયી આદિ પ્રકૃતિઓનાં સાદ્યાદિ ભાંગા કેટલા ઘટે? ક્યા? ઉત્તર : ૧૦૪ ભાંગા ઘટે છે. દયી-૨૬ નાં દરેકને એક એક = ૨૬ ભાંગા. ૧ અનાદિ સાંત. અવોદયી -૭૮ ના દરેકને એક એક = ૭૮ ભાંગા. ૧ સાદિ સત. આ રીતે ર૬ + ૭૮ = ૧૦૪ ભાંગા થાય. પ્રશ્ન ૧૦૪. પાંચમા ગુણસ્થાનકે પૃદયી પ્રકૃતિએને વિષે સાદ્યાદિ ભાગા કેટલા ઘટે ? ક્યા ? ઉત્તર : ૮૭ ભાંગ ઘટે છે તે આ પ્રમાણે ધ્રુદયી–૨૬ દરેકને એક એક = ૨૬. ૧ અનાદિ સંત. અધૃદયી-૬૧ દરેકને એક એક = ૬૧. ૧ સાદિ સંત આ રીતે કુલ ૨૬ + ૬૦ = ૮૭ ભાંગા થાય. પ્રશ્ન ૧૦૫. છઠ્ઠા ગુણસ્થાનકે યુદયી પ્રકૃતિને વિષે સાદિ ભાંગા કેટલા ઘટે ? કયા ? Jain Educationa international For Personal and Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-૫ ઉતર : ૮૧ ભાંગ ઘટે છે તે આ પ્રમાણે. પૃદયી ૨૬ પ્રકૃતિઓને વિષે એક એક અનાદિ સાત ભાગે ગણતા-૨૬. અધદયી ૫૫ પ્રકૃતિને વિષે એક એક સાદિ સાંત ભાંગે ગણતાં–પપ. એટલે ૨૬ + ૫૫ = ૮૧ થાય. પ્રશ્ન ૧૦૬ સાતમા ગુણસ્થાનકે ઉદય આશ્રયી સાઘાદિ ભાંગા કેટલાં ઘટે ? કયા? ઉત્તર ૭૬ ભાંગ ઘટે છે તે આ રીતે. પ્રવેદી ૨૬ પ્રકૃતિઓને વિષે એક એક અનાદિ સાંત. અધદયી ૫૦ પ્રકૃતિએને વિષે એક એક સાદિ સાંત. એમ ૨૬ + ૫૦ = ૭૬ ભાંગા થાય. પ્રશ્ન ૧૦૭, આઠમા ગુણસ્થાનકે ઉદયાશ્રયી સાઘાદિ ભાંગા કેટલાં ઘટે? ક્યા ? ઉત્તર : ૭૨ ભાંગ ઘટે છે તે આ રીતે. યુદયી ૨૬ પ્રકૃતિઓના એક એક અનાદિ સાંત = ૨૬. અધ્રુદયી ૪૬ , , , સાદિ સાત = ૪૬. એમ કુલ ૭૨ ભાંગ થાય. પ્રશ્ન ૧૦૮. નવમા ગુણસ્થાનકે ઉદયાશ્રયી સાદ્યાદિ ભાંગા કેટલા ઘટે? કયા? ઉત્તર : ૬૬ ભાંગા ઘટે છે તે આ રીતે બદયી ૨૬ પ્રકૃતિના એક એક અનાદિ સાંત = ૨૬. અબુદયી ૪૦ , , સાદિ સંત == ૪૦. એમ ૨૬ + ૪૦ = ૬૬ થાય. પ્રશ્ન ૧૦૯ દશમા ગુણસ્થાનકે ઉદયાશ્રયી સાદ્યાદિ ભાગ કેટલા ઘટે? ક્યા ? ઉત્તર : ૬૦ ભાંગ ઘટે તે આ રીતે પ્રવેદી ૨૬ પ્રકૃતિના એક એક ગણતાં અનાદિ સાંત = ૨૬. અધદથી ૩૪ ,, , , સાદિ સાંત = ૩૪. એમ ૨૬ + ૩૪ = ૬૦ ભાંગા થાય. Jain Educationa international For Personal and Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ પ્રશ્ન ૧૧૦. અગ્યારમે ગુણસ્થાનકે ઉદયાશ્રયી સાઘાદિ ભાંગા કેટલા ઘટે ? કયા ? ઉત્તર ૫૯ ભાંગા ઘટે છે તે આ રીતે પ્રવેદી ૨૬ પ્રકૃતિએ દરેકને એક એક અનાદિ સાંત = ૨૬. અબુદયી ૩૩ , , , સાદિ સાંત = ૩૩. એમ ૨૬ + ૩૩ = ૫૯ થાય. પ્રશ્ન ૧૧૧, બારમા ગુણસ્થાનકના ઉપાત્ય સમય સુધી ઉદયાશ્રયી સાઘાદિ ભાંગ કેટલા ઘટે? કયા? ઉત્તર . પ૭ ભાંગ ઘટે છે તે આ રીતે ધ્રુદયી ૨૬ પ્રકૃતિનાં દરેકને એક એક અનાદિ સાંત = ૨૬. અધૃદયી ૩૧ ,, , , સાદિ સાંત = ૩૧. એમ ૨૬ + ૩૧ = ૫૭ ભાંગા થાય. પ્રશ્ન ૧૧૨. બારમા ગુણસ્થાનકના અંત સમયે ઉદયાશ્રયી સાદ્યાદિ ભાંગે કેટલા ઘટે? કયા ? ઉત્તર : ૫૫ ભાંગ ઘટે છે તે આ રીતે દયી ૨૬ પ્રકૃતિએ દરેકને એક એક અનાદિ સાંત = ૨૬. અધુદયી ૨૯ , ,, , સાદિ સાંત = ર૯. એમ ૨૬ + ૨૯ = ૫૫ ભાંગા થાય. પ્રશ્ન ૧૧૩. તેરમા ગુણસ્થાનકે ઉદયાશ્રયી સાઘાદિ ભગા કેટલા ઘટે? કયા? ઉત્તર : ૪૨ ભાંગા ઘટે છે તે આ રીતે પ્રવેદથી ૧૨ પ્રકૃતિઓને દરેકને એક એક અનાદિ સાંત = ૧૨. અબ્રુદયી ૩૦ , , , સાદિ સાંત = ૩૦. એમ ૧૨ + ૩૦ = ૪૨ ભાંગા થાય. પ્રશ્ન ૧૧૪. ચૌદમા ગુણસ્થાનકે ઉદયાશ્રયી સાદ્યાદિ ભાંગા કેટલા ઘટે? કયા ? ઉત્તર : ૧૨ ભાંગ ઘટે છે તે આ રીતે અધુવાદયી ૧૨ પ્રકૃતિ દરેકને એક એક સાદિ સાંત એમ ૧૨ ભાંગા થાય. Jain Educationa international For Personal and Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથપ્રશ્ન ૧૧પ. બંધ પ્રકૃતિનાં સાધાદિ ૨૧૪ ભાંગામાંથી અનાદિ અનંત ભાંગા કેટલા થાય? ઉત્તર ૪૭ અનાદિ અનંત ભાંગા થાય છે. પ્રવબંધિની ૪૭ પ્રકૃતિઓનાં ભાંગા થાય છે. પ્રશ્ન ૧૧૬. બંધ પ્રકૃતિના સાઘાદિ ૨૧૪ ભાંગામાંથી અનાદિ સાંત ભાંગા કેટલાં હોય? ઉત્તર : ૪૭ અનાદિ સાંત ભાંગા થાય છે. યુવબંધિની ૪૭ પ્રકૃતિનાં જાણવા. પ્રશ્ન ૧૧૭. બંધ પ્રકૃતિઓ આશ્રયી સાદ્યાદિ ૨૧૪ ભાંગામાંથી સાદિ સાંત ભાંગા કેટલા હેય? કયા? ઉત્તર : ૧૨૦ ભાંગ સાદિ સાંત હોય છે. બંધાતી બધી પ્રકૃતિએનાં જાણવા. પ્રશ્ન ૧૧૮. ઉદયાશ્રયી સાદ્યાદિ ૧૫૦ ભાગમાંથી અનાદિ અનંત ભાગાં કેટલાં ઘટે? ક્યા ? ઉત્તર : અનાદિ અનંત ૨૭ ભાંગા હોય છે. ધ્રુદયી ર૭ પ્રકૃતિનાં જાણવા. પ્રશ્ન ૧૧૯. ઉદયાશ્રયી સાઘાદિ ૧૫૦ ભાંગામાંથી અનાદિ સાંત ભાંગા કેટલા હોય? કયા? ઉત્તર : અનાદિ સાંત ર૭ ભાંગી હોય છે. ધ્રુવોદયી ૨૭ પ્રકૃતિએનાં જાણવા. પ્રશ્ન ૧૨૦. ઉદયાશ્રયી સાદ્યાદિ ૧૫૦ ભાગમાંથી સાદિ સાત ભાંગા કેટલા ઘટે? કયા ? ઉત્તર : સાદિ સાત ૯૬ ભાંગા હાય છે તે આ રીતે. ધ્રુદયી એક મિથ્યાત્વ મેહનીય પ્રકૃતિને જાણ. અધુદયી-૯૫ પ્રકૃતિના ૫ જાણવા. નિમિણ થિર આથિર અનુરૂઓ, સુદ અસુદ તેઅ કમ્મ ચા , નાણુતરાય દેસણુ, મિઈ ધુવ ઉદય સગવીસા / ૬ . ભાવાર્થ –નિર્માણ, સ્થિર, અથિર, અગુરુલઘુ શુભ, અશુભ, Jain Educationa international For Personal and Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ તૈજસ-કાશ્મણ શરીર, વર્ણાદિ-૪, જ્ઞાનાવરણીય-પ, અંતરાય-૫, દર્શનાવરણીય-૪ અને મિથ્યાત્વ આ ર૭ પ્રકૃતિઓ ધ્રુદયી કહેવાય છે. ૬ . પ્રશ્ન ૧૨૧. પૃદયી પ્રકૃતિએ તેને કહેવાય? ઉત્તર : બીજા કસ્તવ નામનાં કર્મગ્રંથમાં જે જે ગુણસ્થાનક સુધી પ્રકૃતિને ઉદય કહ્યો છે તેમાં જે જે પ્રકૃતિઓ પિતાના ઉદય વિચ્છેદ કાળ સુધી અવશ્ય ઉદયમાં રહે તે ધૃદયી પ્રવૃતિઓ કહેવાય છે. પ્રશ્ન ૧૨૨. ધ્રુદયી પ્રકૃતિઓ કેટલી હોય? કઈ કઈ? ઉત્તર : ૨૭ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણય-૪, મેહનીય-૧, નામ-૧૨, અંતરાય–પ = ૨૭. મેહનીય–૧ : મિથ્યાત્વ મેહનીય. નામ-૧૨ : પિંડ-૬, પ્રત્યેક-૨, ત્ર-૨, સ્થાવર-૨. પિંડ-૬ : તૈજસ-કાશ્મણ શરીર, વર્ણાદિ–૪. પ્રત્યેક-૨ : અગુરુલઘુ, નિર્માણ. ત્ર-૨ : સ્થિર-શુભ સ્થાવર-૨ : અસ્થિર, અશુભ. ચૌદ ગુણસ્થાનને વિષે યુદયી પ્રકૃતિઓનું વર્ણન પ્રશ્ન ૧૨૩ ઓથે યુદયી પ્રકૃતિઓ કેટલી હોય? કઈ? ઉત્તર ૨૭ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૪, મેહનીય-૧, નામ-૧૨, અંતરાય-૫ = ૨૭. પ્રશ્ન ૧૨૪. પહેલા ગુણસ્થાનકે યુદયી પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તર : ૭ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. પ્રશ્ન ૧૨૫ પહેલા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉતર : એક પ્રકૃતિને અંત થાય. મેહનીય- : મિથ્યાત્વ મેહનીય. Jain Educationa international For Personal and Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-૫ પ્રશ્ન ૧૨૬, બીજા ગુણસ્થાનકથી બારમા ગુણસ્થાનકના અંત સમય સુધી ધ્રુદયી પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તર : ર૬ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણય-પ, દર્શનાવરણીય-૪, નામ-૧૨, અંતરાય-પ = ૨૬. પ્રશ્ન ૧૨૭. બારમા ગુણસ્થાનકના અંત સમયના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૧૪ પ્રકૃતિને અંત થાય છે. જ્ઞાનાવરણય-પ, દર્શનાવરણ-૪, અંતરાય-૫ = ૧૪. પ્રશ્ન ૧૨૮. તેરમ ગુણસ્થાનકે યુદયી પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય? કઈ ? ઉત્તર : ૧૨ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. નામ-૧૨ તૈજસ-કાશ્મણ શરીર, વર્ણાદિ-૪, અગુરુલઘુ, નિર્માણ, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ. પ્રશ્ન ૧૨૯ તેરમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય ? કઈ? ઉત્તર : બારે બાર પ્રકૃતિને અંત થાય છે. પ્રશ્ન ૧૩૦. ચૌદમાં ગુણસ્થાનકે યુદયી પ્રકૃતિઓ ઉદયમાં કેટલી હેય ? ઉત્તર : એક પણ પ્રકૃતિ ઉદયમાં હોતી નથી. પ્રશ્ન ૧૩૧. કુદયીની ર૭ પ્રકૃતિઓને ધ્રુવોદયી શા માટે કહેવાય છે ? ઉત્તર : જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૪, અંતરાય-૫ = ૧૪ પ્રકૃતિઓને ઉદય સતત ૧ થી ૧૨ માના અંત સમય સુધી, મિથ્યાત્વ મેહનીય પહેલા ગુણ. સુધી જ સતત ઉદય હોય. તેજસ-કામણ શરીર વર્ણાદિ-૪, અગુરુલધુ, નિર્માણ, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ આ બાર પ્રકૃતિઓને સતત ઉદય ૧ થી ૧૩ ગુણ. સુધી હોય છે. આ કારણથી પૃદયી કહેવાય છે. Jain Educationa international For Personal and Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ છે જે પણ માં હોય આવેલી પ્રશ્નોત્તરી ભાગ-૧ થિર અભિયર વિષ્ણુ અધુવબંધિ, મિચ્છ વિણુ મેહ ધુવબંધિ, નિદ્રોવઘાય મીસ, સમ્મ પણ નવઈ અધુવુદયા | ૭ | ભાવાથ:- સ્થિર, શુભ અને અસ્થિરઅશુભ સિવાયની અધવબંધિની દ૯ પ્રકૃતિઓ તથા મિથ્યાત્વ મોહનીય સિવાય પ્રવબંધિની મોહનીયની ૧૮ પ્રકૃતિએ, પાંચ નિદ્રા, ઉપઘાત, મિશ્રમોહનીય તથા સમ્યકૃત્વ મેહનીય–આ રીતે ૫ પ્રકૃતિએ અપ્રવેદી કહેવાય છે. ૭ || પ્રશ્ન ૧૩૨૦ અધુદયી પ્રકૃતિએ કેને કહેવાય ? ઉત્તર : જે પ્રકૃતિએ જે જે ગુણસ્થાનકે ઉદયમાં કહેલ છે તે તે ગુણસ્થાનકે ઉદયમાં હોય અથવા કોઈ સમયે ઉદયમાં ન પણ હોય તેને અધુદયી પ્રકૃતિએ કહેવાય છે. પ્રશ્ન ૧૩૩ અબુદયી પ્રકૃતિઓ કેટલી હોય? કઈ કઈ? ઉત્તર : ૯૫ પ્રકૃતિઓ હોય છે. આ પ્રમાણે– દર્શનાવરણીય-૫, વેદનીય-૨, મોહનીય-૨૭, આયુ-૪, નામ-૫૫, ગોત્ર-૨ = ૫. મોહનીય-૨૭ : સેળ કષાય, હાસ્યાદિ-૬, ૩–વેદ, સમ્યકત્વ મેહનીય, મિશ્ર મેહનીય. નામ-પ૫ : પિંડ-૩૩, પ્રત્યેક-૬, ત્રણ-૮, સ્થાવર-૮ = ૫૫. પિંડપ્રકૃતિ–૩૩ : ગતિ-૪, જાતિ-૫, શરીર-૩, અંગોપાંગ-૩, સંઘયણ-૬, સંસ્થાન–૬, આનુપૂર્વી-૪, વિહાગતિ-૨ = ૩૩. પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉત, જિનનામ, ઉપઘાત. ત્રસ-૮ = બસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યક, સુસ્વર, આદેય, યશ. સ્થાવર-૮ = સ્થાવર, સૂમ, અપર્યાપ્ત, સાધારણ, દુર્ભગ, દુસ્વર, અનાદેય, અયશ. ચૌદ ગુણસ્થાનકને વિષે અધુવેદથી પ્રકૃતિએનું વર્ણન પ્રમ ૧૩૪. એથે અપ્રવેદથી પ્રકૃતિઓ ઉદયમાં કેટલી હોય ? ઉત્તર : એ લ્પ પ્રકૃતિમાં હોય છે. Jain Educationa international For Personal and Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૦ કર્મ ગ્રંથ-૫ દર્શનાવરણીય-પ, વેદનીય-૨, મેહનીય-૨૭, આયુષ્ય-૪, નામ-પપ, ગોત્ર-૨ = ૯૫. પ્રશ્ન ૧૩પ. ઓઘમાંથી કેટલી પ્રકૃતિને અનુદય થાય? કઈ? ઉત્તર : પાંચ પ્રકૃતિને અનુદય થાય છે. મોહનીય-૨ : મિશ્ર મોહનીય, સમ્યકત્વ મેહનીય. નામ-૩ : જિનનામ, આહારક શરીર, અંગોપાંગ. પ્રશ્ન ૧૩૬. પહેલા ગુણસ્થાનકે અધુવોદયીની પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તર : ૯૦ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. દર્શનાવરણીય-૫, વેદનીય-૨, મેહનીય-૨૫, આયુષ્ય-૪, નામ–પર, ગોત્ર-૨ = ૯૦. નામ-પર : પિંડ-૧, પ્રત્યેક–પ, ત્રણ-૮, સ્થાવર-૮ = પર. પિંડ-૩૧ : ગતિ–૪, જાતિ-૫, ઔદારિક-વૈકિય શરીર, ઔદારિકવૈક્રિય અંગે પાંગ, ૬ – સંઘયણ, ૬ – સંસ્થાન, ૪ – આનુપૂર્વી, ૨-વિહાગતિ. પ્રત્યેક-૫ : પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, ઉપઘાત. પ્રશ્ન ૧૩૭. પહેલા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત તથા અનુદય થાય? કઈ કઈ? ઉત્તર : ચાર પ્રકૃતિને અંત થાય છે. નામ-૪ : આતપ, સૂમ, અપર્યાપ્ત, સાધારણ. એક પ્રકૃતિને ઉદય થાય. નામ-૧ : નકાનુપૂર્વી. પ્રશ્ન ૧૩૮. બીજા ગુણસ્થાનકે અવેદીની પ્રકૃતિએ કેટલી ઉદયમાં હોય? કઈ? ઉત્તર : ૮૫ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. દર્શનાવરણીય-૫, વેદનીય–૨, મેહનીય-૨૫, આયુ-૪, નામ-૪૭, ગોત્ર = ૮૫. નામ-૪૭: પિંડ પ્રકૃતિ-૩૦, પ્રત્યેક-૪, ત્રસ-૮, સ્થાવર-૫ = ૪૭. પિંડ-૩૦ : ગતિ-૪, જાતિ-૫, ઔદારિક-વૈક્રિય શરીર, દારિક Jain Educationa international For Personal and Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ 21 પ્રશ્નોત્તરી ભાગ-૧ વૈકિય અંગે પાંગ, ઇ-સંઘયણ, ૬-સંસ્થાન, મનુષ્ય-દેવ-તિર્યંચાનુપૂર્વી, ૨-વિહાગતિ. પ્રત્યેક-૪ : પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, ઉપઘાત. સ્થાવર-૫ : સ્થાવર, દુર્ભગ, દુસ્વર, અનાદેય, અયશ. પ્રશ્ન ૧૩૯, બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત તથા અનુદય થાય ? તથા નવી કઈ દાખલ થાય? ઉત્તર : નવ પ્રકૃતિને અંત થાય મેહનીય-૪ : અનંતાનુબંધી આદિ ૪ કષાય. નામ-પ : એકેન્દ્રિયાદિ ૪ જાતિ, સ્થાવર. ત્રણ પ્રકૃતિને અનુદય થાય. નામ : તિર્યંચમનુષ્ય-દેવા નુપૂર્વી. એક પ્રકૃતિ ઉદયમાં દાખલ થાય. મેહનીય-૧ : મિશ્રમોહનીય. પ્રશ્ન ૧૪૦ ત્રીજા ગુણસ્થાનકે અધુવેદીની પ્રકૃતિઓ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તર : ૭૪ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. દર્શનાવરણય-૫, વેદનીય-૨, મેહનીય૨૨, આયુષ્ય-૪, નામ-૩૯, શેત્ર-૨ = ૭૪. નામ-૩૯ : પિંડ-૨૩, પ્રત્યેક-૪, ત્રસ-૮, સ્થાવર-૪ = ૩૯ પિંડ-૨૩ : ગતિ-૪, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક–વૈકિય શરીર, ઔદારિક-વૈક્રિય અંગે પાંગ, ૬-સંઘયણ, ૬-સંસ્થાન, ૨-વિહાગતિ, પ્રત્યેક-૪ : પરાઘાત, ઉચ્છવાસ, ઉોત, ઉપઘાત. ત્રસ-૮ : ત્રસ ચતુષ્ક, સુભગ ચતુષ્ક. સ્થાવર-૪ : દુર્ભગ ચતુષ્ક. પ્રશ્ન ૧૪૧. ત્રીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય તથા નવી કઈ દાખલ થાય ? ઉત્તર : એક પ્રકૃતિને અંત થાય. મેહનીય–૧ : મિશ્રમેહનીય. પાંચ પ્રકૃતિએ દાખલ થાય. મેહનીય-૧: સમ્યકત્વ મેહનીય. નામ-૪ : આનુપૂવી–૪. Jain Educationa international For Personal and Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-પ પ્રશ્ન ૧૪૨. ચેથા ગુણસ્થાનકે ઉદયમાં કેટલી પ્રકૃતિએ હેય? કઈ? ઉત્તર : ૭૮ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. દશનાવરણીય–પ, વેદનીય-૨, મેહનીય–૨૨, આયુષ્ય-૪, નામ-૪૩, ગોત્ર-૨ = ૭૮. નામ-૪૩ : પિંડ-૨૭, પ્રત્યેક-૪, ત્રસ-૮, સ્થાવર-૪ = ૪૩. પિંડ-૨૭ : ગતિ-૪, પંચે. જાતિ, ઔદારિક–વૈક્રિય શરીર, દારિક–વૈકિય અંગોપાંગ, ૬-સંઘયણ, ૬-સંસ્થાન, ૪–આનુપૂર્વી, ર-વિહાગતિ. પ્રશ્ન ૧૩૩. ચોથા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય? કઈ? ઉત્તર : ૧૭ પ્રકૃતિને અંત થાય છે. મેહનીય-૪ : અપ્રત્યાખ્યાનાદિ ક કષાય. આયુ–૨ : નરકાયુષ્ય, દેવાયુષ્ય. નામ-૧૧ : પિંડ-૮, સ્થાવર-૩. પિંડ પ્રકૃતિ–૮: નરકગતિ, દેવગતિ, વૈક્રિય શરીર, વૈક્રિય અંગે પાંગ, ૪–આનુપૂર્વી. સ્થાવર-૩ : દુર્ભગ, અનાદેય, અયા. પ્રશ્ન ૧૪૪પાંચમા ગુણસ્થાનકે ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય? કઈ? ઉત્તર : ૧ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. દર્શનાવરણીય-૫, વેદનીય-૨, મોહનીય-૧૮, આયુ-૨, નામ-૩૨, નેત્ર-૨ = ૬૧. મેહનીય–૧૮ : પ્રત્યા.આદિ-૮ કષાય, હાસ્યાદિ-૬, વેદ-૩, સમ્યકત્વ મેહનીય. આયુ-૨ : તિર્યંચ-મનુષ્યાયુષ્ય. નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૯, પ્રત્યેક-૪, ત્રસ-૮, સ્થાવર-૧ = ૩૨, Jain Educationa international For Personal and Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૩૩ પિંડ–૧૯ : તિય ́ચ-મનુષ્યગતિ, પ'ચે, જાતિ, ઔદારિક શરીર, ઔદારિક અ ંગોપાંગ, ૬-સ ંઘયણ, ૬-સ ંસ્થાન, ૨-વિહાયે ગતિ. સ્થાવર-૧ : દુસ્વર. પ્રશ્ન ૧૪૫. પાંચમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિના ત થાય? કઈ ? નવી કેટલી દાખલ થાય? કઈ? કઈ? ઉત્તર : ૮ પ્રકૃતિના અંત થાય. માહનીય-૪ : પ્રત્યાખ્યાનાદિ ૪ કષાય. આયુ.-૧ : તિય ચાયુષ્ય. નામ-૨ : તિય ગતિ, ઉદ્યોત નામક . નવી એ પ્રકૃતિએ દાખલ થાય છે. નામ-૨ : આહારક શરીર, અંગેાપાંગ. પ્રશ્ન ૧૪૬. છઠ્ઠા ગુણસ્થાનકે ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હાય ? ઉત્તર : ૫૫ પ્રકૃતિ ઉદયમાં હાય છે. દશ નાવરણીય-પ, વેદનીય–ર, માહનીય–૧૪, આયુષ્ય—૧, નામ–કર, ગાત્ર-૧ = ૫૫. માહનીય-૧૪ : સંજવલન ૪ કષાય, હાસ્યાદિ-૬, વે-૩, સમ્યક્ત્વ માહનીય. માસુ.-૧ : મનુષ્ચાયુષ્ય. નામ-ક૨ : પિંપ્રકૃતિ-૨૦, પ્રત્યેક-૩, ત્રસ-૮, સ્થાવર-૧ = ૩૨. થાય ગેાત્ર-૧ : નીચ ગેાત્ર. પિંદ્ગપ્રકૃતિ–૨૦: મનુષ્યગતિ, પ ંચે, જાતિ, ઔદારિક- આહારક શરીર, ઔદારિક આહારક અંગોપાંગ, ૬-સ’ઘયણ, ૬–સંસ્થાન, ૨-વિહાયે ગતિ. પ્રત્યેક-૩ : પરાઘાત, ઉચ્છવાસ, ઉપઘાત. ત્રસ-૮ : ત્રસ ચતુષ્ક, સુભગ ચતુષ્ટ. સ્થાવર-૧ : દુસ્વર. ગાત્ર-૧ : ઉચ્ચ ગેાત્ર. પ્રશ્ન ૧૪૭, છઠ્ઠા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અત ? *ઈ? ઉત્તર : પાંચ પ્રકૃતિના અંત થાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-૫ દર્શનાવરણીય-૩ : નિદ્રા-નિદ્રા, પ્રચલા-પ્રચલા, થીણુદ્ધિ. નામ-૨ : આહારક શરીર, આહારક અંગોપાંગ. પ્રશ્ન ૧૪૮. સાતમા ગુણસ્થાનકે ઉદયમાં કેટલી પ્રકૃતિએ હોય? કઈ? ઉત્તર : ૫૦ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. દર્શનાવરણીય-૨, વેદનીય–૨, મેહનીય-૧૪, આયુષ્ય-૧, નામ-૭૦, ત્ર-૧ = ૫૦. દર્શનાવરણીય-૨ : નિદ્રા, પ્રચલા. મેહનીય-૧૪ : સંજવલન કષાય, હાસ્યાદિ-૬, ૭-વેદ, સમ્યકત્વ મેહનીય. આયુ-૧ : મનુષ્પાયુષ્ય. ગોત્ર-૧ : ઉચ્ચ ગોત્ર. નામ-૩૦ : પિંડ-૧૮, પ્રત્યેક-૩, ત્રસ-૮, સ્થાવર-૧ = ૩૦. પિંડ-૧૮ મનુષ્યગતિ, પંચે. જાતિ, ઔદારિક શરીર, દારિક અંગોપાંગ, -સંઘયણ, દ–સંસ્થાન, ૨-વિહાગતિ. પ્રત્યેક-૩ : પરાઘાત, ઉચ્છવાસ, ઉપઘાત. ત્રણ-૮ : ત્રણ ચતુષ્ક, સુભગ ચતુષ્ક. સ્થાવર–૧ : દુસ્વર. પ્રશ્ન ૧૪૯. સાતમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? ઉત્તર : ૪ પ્રકૃતિને અંત થાય. મેહનીચ–૧ : સમ્યકત્વ મેહનીય. નામ-૩ : છેલ્લા ત્રણ સંઘય. પ્રશ્ન ૧૫. આઠમા ગુણસ્થાનકે ઉદયમાં કેટલી પ્રકૃતિએ હેાય? ઉત્તર : ૪૬ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. દર્શનાવરણય-૨, વેદનીય-૨, મેહનીય-૧૩, આયુ-૧, નામ-ર૭, ગોત્ર-૧ = ૪૬. મેહનીચ–૧૩ : સંજવલન ૪ કષાય, હાસ્યાદિ-૬, ૩–વેદ નામ-ર૭ઃ પિંડ પ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૭, ત્રણ-૮, સ્થાવર-૧=૨૭. ગોવાલણીય-૨ Jain Educationa international For Personal and Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ :૩૫ પિંડપ્રકૃતિ-૧૫ : મનુષ્યગતિ, 'ચે. જાતિ, ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલા ત્રણ સ ંઘયણ, ૬ સંસ્થાન, ૨ વિહાયગતિ. પ્રશ્ન ૧૫૧. આઠમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિના અત થાય? કઈ? ઉત્તર : ૪૦ પ્રકૃતિએ ઉદયમાં હાય છે તે આ પ્રમાણે. દર્શનાવરણીય–૨, વેદનીય-૨, મેાહનીય-૭, આયુ.-૧, નામ-૨૭, ગોત્ર-૧ = ૪૦. ઉત્તર : ૬ પ્રકૃતિના અંત થાય છે. માહનીય–૬, હાસ્યાદિ ૬. પ્રશ્ન ૧૫૨, નવમા ગુરુસ્થાનકે ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હાય ? મહુનીય-૭ : સંજવલન ૪ કષાય, ૩–વેદ. નામ-૨૭ : પિંડ-૧૫, પ્રત્યે-૭, ત્રસ-૮, સ્થાવર-૧ = ૨૭. પ્રશ્ન ૧૫૩. નવમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિના અંત થાય? કઈ? કઈ? ઉત્તર : ૬ પ્રકૃતિના અંત થાય છે. માહનીય–૬: સંજવલન ક્રોધ, માન, માયા, ૩–વે, પ્રશ્ન ૧૫૪. દશમા ગુણસ્થાનકે ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હાય ? ઉત્તર : ૩૪ પ્રકૃતિ હોય છે. દનાવરણીય-૨, વેદનીય–૨, માહનીય−૧, આયુ-૧, નામ-૨૭, ગાત્ર-૧ = ૩૪. કઈ? નામ–૨૭ : પિંડ–૧૫, પ્રત્યેક-૩, ત્રસ–૮, સ્થાવર-૧ = ૨૭. પ્રશ્ન ૧૫૫. દશમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિના અત થાય? કઈ? ઉત્તર : એક પ્રકૃતિના અંત થાય. મહુનીય-૧ : સ'જવલન લાભ. પ્રશ્ન ૧૫૬. અગ્યારમા ગુણસ્થાનકે ઉદયમાં કેટલી પ્રકૃતિએ હાય ? ઉત્તર : ૭૩ પ્રકૃતિ ઉદ્દયમાં હોય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ કમ ગ્રંથ-પ દર્શનાવરણય-૨, વેદનીય-૨, મોહનીય-૦, આયુષ્ય-૧, નામ-૨૭, નેત્ર-૧ = ૩૩. પ્રશ્ન ૧૫૭. અગ્યારમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : બે પ્રકૃતિને અંત થાય. નામ-૨ : અષભનારાચ-નારાચ સંઘય. પ્રશ્ન ૧૫૮. બારમા ગુણસ્થાનકના ઉપત્ય સમય સુધી કેટલી પ્રકૃતિઓને ઉદય હોય ? કઈ? ઉત્તર : ૩૧ પ્રકૃતિએ ઉદયમાં હેય છે. દર્શનાવરણીય–૨, વેદનીય-૨, આયુ-૧, નામ-૨૫, ગોત્ર-૧=૩૧. નામ-૨૫ : પિંડ-૧૩, પ્રત્યેક-૭, ત્રણ-૮, સ્થાવર-૧ = ૨૫. પિંડ-૧૩ઃ મનુષ્યગતિ, પંચે. જાતિ, ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ, ૧૯ સંઘયણ, ૬-સંસ્થાન, ૨-વિહાગતિ. પ્રશ ૧૫૯ બારમા ગુણસ્થાનકના ઉપાયે સમયના અંતે કેટલી પ્રકૃતિએને અંત થાય? કઈ? ઉત્તર : બે પ્રકૃતિઓને અંત થાય. દર્શનાવરણીય–૨ : નિદ્રા, પ્રચલા. પ્રશ્ન ૧૬૦. બારમા ગુણસ્થાનકના અંત સમયે ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય? કઈ? ઉત્તર : ૨૯ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. વેદનીય-૨, આયુ-૧, નામ-૨પ, ગે-૧ = ૨૯ નામ-૨૫ : પિંડ-૧૩, પ્રત્યેક-૩, ત્રસ-૮, સ્થાવર-૧ = ૨૫. પ્રશ્ન ૧૬૧. બારમા ગુણસ્થાનકના અંત સમયે કેટલી પ્રકૃતિને અંત થાય? તથા નવી કેટલી દાખલ થાય? કઈ? ઉત્તર : એક પણ પ્રકૃતિને અંત થતું નથી. નવી એક દાખલ થાય છે. નામ-૧ : જિનનામકર્મ. પ્રશ્ન ૧૬ર, તેરમા ગુણસ્થાનકે ઉદયમાં કેટલી પ્રકૃતિએ હોય? કઈ? Jain Educationa international For Personal and Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૭ પશોત્તરી ભાગ-૧ ઉત્તર : ૩૦ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. વેદનીય-૨, આયુ-૧, નામ-૨૬, શેત્ર-૧ = ૩૦. નામ-૨૬: પિંડ-૧૩, પ્રત્યેક-૪, ત્ર-૮, સ્થાવર-૧ = ૨૬. પ્રશ્ન ૧૬૩ તેરમા ગુણસ્થાનકને અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? ઉત્તર : ૧૮ પ્રકૃતિઓને અંત થાય છે. વેદનીય–૧ : શાતા અથવા અશાતા વેદનીય. નામ–૧૭ : પિંડ-૧૧, પ્રત્યેક–૩, ત્રાસ-૨, સ્થાવર-૧ = ૧૭. પિડ-૧૧ : દારિક શરીર – અંગે પાંગ, પહેલું સંઘયણ, ૬-સંસ્થાન, ૨-વિહગતિ. પ્રત્યેક-૩ : પરાઘાત, ઉચ્છવાસ, ઉપઘાત. વસ-૨ : પ્રત્યેક, સુસ્વર. સ્થાવર-૧ : દુસ્વર. પ્રશ્ન ૧૬૪. ચૌદમા ગુણસ્થાનકે ઉદયમાં કેટલી પ્રકૃતિએ હોય? ઉત્તર : ૧૨ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. વેદનીય-૧, આયુષ્ય-૧, નામ-૯, ગેત્ર-૧ = ૧૨. વેદનીય-૧ : શાતા અથવા અશાતા વેદનીય. આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય. ગોત્ર-૧ : ઉચ્ચગેત્ર. નામ-૯ : પિંડ-૨, પ્રત્યેક-૧, રસ-૬ = ૯. પિંડ-૨ : મનુષ્ય ગતિ, પંચેન્દ્રિય જાતિ. પ્રત્યેક-૧ : જિનનામ કમી. ત્રણ-૬ : ત્રસ, બાદર, પર્યાપ્ત, સુભગ, આદેય, યશ બીજા કર્મગ્રંથમાં જણાવેલ ઉદયને વિષે યુદયી–અશ્રુદયી પ્રકૃતિએનું વર્ણન પ્રશ્ન ૧૬૫. એથે યુદયી આદિ પ્રકૃતિએ કેટલી કેટલી હોય? ઉત્તર : ઉદયમાં ધૃદયી ૨૭ + અદથી ૫ = ૧૨૨. પ્રશ્ન ૧૬૬. પહેલા ગુણસ્થાનકે ઉદયમાં ધ્રુદયી આદિ પ્રવૃતિઓ કેટલી કેટલી હોય? ઉત્તર : ઉદયમાં ધ્રુદયી ૨૭ + અધુથી ૯૦ = ૧૧૭. Jain Educationa international For Personal and Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથપ્રશ્ન ૧૬૭. બીજા ગુણસ્થાનકે ઉદયમાં ધૃદયી આદિ પ્રવૃતિઓ કેટલી કેટલી હોય? ઉત્તર : ઉદયમાં યુદયી ર૬ + અધુવોદયી ૮૫ = ૧૧૧. પ્રશ્ન ૧૬૮. ત્રીજા ગુણસ્થાનકે યુવેદથી આદિ ઉદયમાં કેટલી કેટલી પ્રકૃતિઓ હોય? ઉત્તર : ઉદયમાં ધૃદયી ૨૬ + અધૂદથી ૭૪ = ૧૦૦. પ્રશ્ન ૧૬૯. ચેથા ગુણસ્થાનકે ધ્રુદયી આદિ પ્રકૃતિએ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : ઉદયમાં ધ્રુવેદથી ૨૬ + અમૃદયી ૭૮ = ૧૦૪. પ્રશ્ન ૧૭૦. પાંચમા ગુણસ્થાનકે ધ્રુદયી આદિ ઉદયમાં પ્રકૃતિઓ કેટલી કેટલી હોય? ઉત્તર : ઉદયમાં યુદયી ૨૬ + અધુદી ૬૧ = ૮૭. પ્રશ્ન ૧૭૧. છઠ્ઠા ગુણસ્થાનકે યુદયી આદિ પ્રકૃતિએ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : ઉદયમાં ધ્રુદયી ૨૬ + અધૂદી પપ = ૮૧. પ્રશ્ન ૧૭૨. સાતમાં ગુણસ્થાનકે ધ્રુદયી આદિ પ્રવૃતિઓ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : ઉદયમાં ધ્રુદયી ૨૬ + અધદયી ૫૦ = ૭૬. પ્રશ્ન ૧૭૩. આઠમા ગુણસ્થાનકે ધ્રુદયી આદિ પ્રવૃતિઓ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : ઉદયમાં ધ્રુદયી ૨૬ + અધુદયી ૪૬ = ૭૨. પશ્ન ૧૭૪ નવમ ગુણસ્થાનકે ધ્રુદયી આદિ પ્રકૃતિએ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : ઉદયમાં પ્રવેદી ૨૬ + અધુદયી ૪૦ = . પ્રશ્ન ૧૭૫. દશમાં ગુણસ્થાનકે ધ્રુદયી આદિ પ્રકૃતિએ ઉદયમાં કેટલી કેટલી હોય ? ઉત્તર : ઉદયમાં ધ્રુદયી ૨૬ + અધુદયી ૩૪ = ૬૦. Jain Educationa international For Personal and Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ પ્રશ્ન ૧૭૬. અગ્યારમા ગુણસ્થાનકે દયી આદિ પ્રવૃતિઓ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : ઉદયમાં ધ્રુદયી ૨૬ + અધુદયી ૩૩ = ૫૯. પ્રશ્ન ૧૭૭. બારમા ગુણસ્થાનકના ઉપત્ય સમય સુધી દથી આદિ પ્રકૃતિએ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : ઉદયમાં ધ્રુદયી ૨૬ + અધૃદયી ૩૧ = ૫૭. પ્રશ્ન ૧૭૮. બારમા ગુણસ્થાનકના અંત સમયે ધ્રુદયી આદિ પ્રકૃતિએ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : ઉદયમાં યુદયી ૨૬ + અધુદયી ૨૯ = ૫૫. પ્રશ્ન ૧૭૯ તેરમાં ગુણસ્થાનકે ધ્રુવોદયી આદિ પ્રકૃતિએ ઉદયમાં કેટલી કેટલી છે? ઉત્તર : ઉદયમાં ધ્રુદયી ૧૨ + અધુરથી ૩૦ = ૪૨. પ્રશ્ન ૧૮૦ ચૌદમાં ગુણસ્થાનકે પૃદયી આદિ પ્રકૃતિઓ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : ઉદયમાં યુદયી ૦ + અધુદયી ૧૨ = ૧૨. તસવત્ર વીસ સંગ તેઅ કમ્મ યુવબંધિ સેસ વેઅતિગં. આગિઈ તિગ વેણિયે દુજુઅલ સગ ઉરેલ સાસ ચઉn ૮ ખગઈ તિરિ દુગ ની દુવસંતા સમ્મ મીસ મણુય દુર્ગ વિવિકકાર જિણાઉ, હરસગુચ્ચા અધુવ સંતા / ૯ ભાવાર્થ- ત્રસ વીશ, વર્ણાદિ વિશ, તૈજસ, કાર્મણ સપ્તક, (તૈજસ-કાશ્મણ, વર્ણાદિ-૬ એ ૬) સિવાયની ધ્રુવબંધિની-૪૧, વેદ-૩, સંસ્થાન-૬, સંઘયણ-૬, જાતિ-૫, વેદનીય-૨, હાસ્ય, રતિ, અરતિ, શેક, ઔદારિક સપ્તક, ઉચ્છવાસ, ઉદ્યોત, આતપ, પરાઘાત, વિહાગતિ-૨, તિર્યચદ્રિક અને નીચગોત્ર આ એકસે ત્રીશ (૧૩) પ્રકૃતિઓ ધ્રુવસત્તા કહેવાય છે. સમ્યકત્વ મેહનીય, મિશ્ર મિહનીય, મનુષ્યદ્રિક, દેવદ્રિક, નકદ્ધિક, વૈક્રિય સપ્તક, જિનનામકર્મ, આયુષ્ય, આહારક સપ્તક Jain Educationa international For Personal and Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-૫ અને ઉચ્ચ ગેત્ર એમ અઠ્ઠાવીશ (૨૮) પ્રકૃતિઓ અધુવસત્તા કહેવાય છે. આ ૮ | I | પ્રશ્ન ૧૮૧, ધ્રુવસત્તા પ્રકૃતિએ કોને કેને કહેવાય? ઉત્તર : પ્રકૃતિઓને બાંધ્યા પછી વિચ્છેદ ન પામે ત્યાં સુધી સત્તામાં અવશ્ય રહે તે ધ્રુવસત્તા પ્રકૃતિએ કહેવાય છે. અર્થાત્ ઉદૂવલના આદિ કરણ પણ ન લાગે તે ધવસત્તા કહેવાય છે. પ્રશ્ન ૧૮૨ ધ્રુવસત્તા પ્રકૃતિએ કેટલી હોય? કઈ? ઉત્તર : ૧૩૦ પ્રકૃતિએ હોય છે. તે આ પ્રમાણે ઃ જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મેહનીય-૨૬, આયુષ્ય-૦, નામ-૮૨, નેત્ર-૧, અંતરાય-૫ = ૧૩૦. મોહનીય-૨૬ઃ કષાય-૧૬, હાસ્યાદિ-૬, ૩ વેદ, મિથ્યાત્વ. નામ-૮૨ : પિંડ-પપ, પ્રત્યેક-૭, ત્રસ–૧૦, સ્થાવર-૧૦ = ૮૨. પિંડ-પ૫ : તિર્યંચ ગતિ, પ-જાતિ, ઔદારિક-તેજસ-કાર્પણ શરીર, દારિક અંગોપાંગ, ઔદારિક આદિ ૪ બંધન, તૈજસ, કામણ આદિ ૩ બંધન, દારિત-તૈજસ-કાશ્મણ સંઘાતન, ૬ – સંઘયણું, ૬-સંસ્થાન, વર્ણાદિ-૨૦, ૨-વિહાગતિ તથા તિર્યંચાનુપૂવી. પ્રત્યેક-૭ : જિનનામકર્મ સિવાય. ગોત્ર-૧ : નીચ નેત્ર. પ્રશ્ન ૧૮૩ તૈજસ કાર્યણ સપ્તક કેને કહેવાય? ઉત્તર : તૈજસ કામણ શરીર, તેજસ તેજસ બંધન, તેજસ કામણ બંધન, કાર્પણ કાર્મણ બંધન, તૈજસ સંઘાતન, કામણ સંઘાતન આ સાતને તૈજસ કાર્મણ સપ્તક કહેવાય છે. - પ્રશ્ન ૧૮૪, આકૃતિ (સંસ્થાન) ત્રિક કેને કહેવાય? ઉત્તર : આકૃતિ (સંસ્થાન)-૬, સંઘયણ-૬ અને જાતિ–પ. આ ૧૬ પ્રકૃતિઓને આકૃતિ ત્રિક કહેવાય છે. આ પ્રશ્ન ૧૮૫. બે યુગલ ક્યા જાણવા? તેનાથી પ્રકૃતિઓની સંખ્યા કેટલી ગણાય? ઉત્તર : હાસ્ય-રતિ તથા અરતિ-શેક આ બે યુગલ ગણાય છે. તેનાથી ૪ પ્રકૃતિઓની સંખ્યા ગણાય છે. Jain Educationa international For Personal and Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૧ પ્રશ્નોત્તરી ભાગ-૧ પ્રશ્ન ૧૮૬. ઔદારિક સપ્તક કોને કહેવાય? ઉત્તર : ઔદારિક શરીર, ઔદારિક અંગે પાંગ, ઔદારિકાદિ ૪ બંધન, ઔદારિક સંઘાતન આ ૭ પ્રકૃતિઓને ઔદારિક સપ્તક કહેવાય છે. પ્રશ્ન ૧૮૭. ઉચ્છવાસ ચતુષ્ક કેને કહેવાય? ઉત્તર : ઉચ્છવાસ, ઉદ્યોત, આતપ, પરાઘાત આ ચાર પ્રકૃતિએને ઉચ્છવાસ ચતુષ્ક કહેવાય છે. પ્રશ્ન ૧૮૮. વૈક્રિય એકાદશ કોને કહેવાય? ઉત્તર : નરકગતિ, નરકાનુપૂર્વી, દેવગતિ, દેવાનુ પૂર્વી, વૈક્રિય શરીર, વૈક્રિય અંગોપાંગ, વૈક્રિય આદિ ૪ બંધન, વૈક્રિય સંઘાતન આ અગ્યાર પ્રકૃતિઓના સમુદાયને વૈક્રિય એકાદશી કહેવાય છે. પ્રશ્ન ૧૮૯, આહારક સપ્તક કોને કહેવાય? ઉત્તર : આહારક શરીર, આહારક અંગોપાંગ, આહારક આહારક બંધન, આહારક તૈજસ બંધન, આહારક કાર્પણ બંધન, આહારક તૈજસ કામણ બંધન તથા આહારક સંવાતન આ સાત પ્રકૃતિના સમુદાયને આહારક સપ્તક કહેવાય છે. ચૌદ ગુણસ્થાનકને વિષે મુવસત્તા પ્રકૃતિએનું વર્ણન પ્રશ્ન ૧૯૦૦ પહેલા ગુણસ્થાનકે ધ્રુવસત્તાની પ્રકૃતિએ કેટલી હોય? કઈ? ઉત્તર : ૧૩૦ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણય-૯, વેદનીય-૨, મેહનીમ-૨૬, આયુ-૧, નામ-૮૨. ગેત્ર-૧, અંતરાય-૫ = ૧૩૦. નામ-૮૨ : પિંડ-પપ, પ્રત્યેક-૭, ત્રણ-૧૦, સ્થાવર-૧૦ = ૮૨. પ્રશ્ન ૧૯૧. બીજા ગુણસ્થાનકે ધ્રુવસત્તાની પ્રકૃતિએ કેટલી હોય? કઈ? ઉત્તર : ૧૩૦ પ્રકૃતિએ હોય છે. જ્ઞાનાવરણય-પ, દર્શનાવરણય-૯, વેદનીય-૨, મેહનીય-૨૬, નામ-૮૨, શેત્ર-૧, અંતરાય-૫ = ૧૩૦. Jain Educationa international For Personal and Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-પ પ્રશ્ન ૧૯૨, ત્રીજા ગુણસ્થાનકે ધ્રુવસત્તાની પ્રકૃતિએ કેટલી હેય? કઈ? ઉત્તર : ૧૩૦ પ્રકૃતિએ હોય છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય-૨૬, નામ-૮૨, ગાત્ર–૧, અંતરાય-૫ = ૧૩૦. પ્રશ્ન ૧૯૭, ત્રીજા ગુણસ્થાનકે બીજા વિકલ્પની ધ્રુવસત્તાની પ્રકૃતિએ કેટલી હોય? કઈ? ઉત્તર : ૧૨૬ પ્રકૃતિઓ હોય છે. અનંતા. ૪ કષાય વિના. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય-૨, નામ-૮૨, શેત્ર-૧, અંતરાય-૫ = ૧૨૬. મેહનીય–૨૨ : અપ્રત્યા. આદિ-૧૨ કષાય, નેકષાય મિથ્યાત્વ. જે જીવે ચેથા ગુણસ્થાનકે અનંતા-૪ કષાયની વિસંયેજના કરી ત્રીજા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે તે જીવેને હોય છે. પ્રશ્ન ૧૯૪. ચોથા ગુણસ્થાનકે ધ્રુવસત્તાની પ્રકૃતિએ સત્તામાં કેટલી હેય? કઈ? ઉત્તર : ૧૩૦ પ્રકૃતિમાં સત્તામાં હોય છે. જ્ઞાનાવરણય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મેહનીય-૨૬, નામ-૮૨, શેત્ર-૧, અંતરાય-૫ = ૧૩૦. પ્રશ્ન ૧૯૫. ચોથા ગુણસ્થાનકે બીજા વિકલ્પથી ધ્રુવસત્તાની પ્રકૃતિમાં સત્તામાં કેટલી હોય? કઈ? ઉત્તર : બીજા વિકલ્પથી ૧૨૬ પ્રકૃતિએ સત્તામાં હેય. અનંતા–૪ વિના જાણવી. જે અને ક્ષયે પશમ સમકતના કાળમાં અનંતા-૪ કષાયને ક્ષય કર્યો હોય તે જેને હેય. પ્રશ્ન ૧૯૬. ચેથા ગુણસ્થાનકે ત્રીજા વિકલ્પથી ધ્રુવસત્તાની પ્રકૃતિએ કેટલી હોય? કઈ? ઉત્તર : ત્રીજા વિકલ્પથી ૧૨૫ પ્રકૃતિઓ માં હોય. અનંતા-૪ તથા મિથ્યાત્વ મેહનીય સિવાય જાણવી. Jain Educationa international For Personal and Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪૩ ક્ષાયિક સમતિ પામતાં જીવાને તથા પામેલા જીવાને સત્તામાં પ્રશ્નોત્તરી ભાગ-૧ જાણવી. જ્ઞાનાવરણીય-૫, દ’નાવરણીય-૯, વેદનીય-ર, મેાહનીય-૨૧, નામ-૮૨, ગાત્ર-૧, અંતરાય-૫ = ૧૨૫. માહનીય–૨૧ : કષાય–૧૨, હાસ્યા–િ૬, ૩–વેદ. પ્રશ્ન ૧૯૭. પાંચમા ગુણસ્થાનકે ધ્રુવસત્તાની પ્રકૃતિ સત્તામાં કેટલા વિકલ્પથી હાય? કયા કયા ? ઉત્તર : (૧) ૧૩૦ પ્રકૃતિએ, (૨) ૧૨૬ પ્રકૃતિએ તથા (૩) ૧૨૫ પ્રકૃતિએ સત્તામાં હોય છે. પ્રશ્ન ૧૯૮. છઠ્ઠા ગુણસ્થાનકે ધ્રુવસત્તાની પ્રકૃતિએ સત્તામાં કેટલા વિકાથી હોય ? ક્યા? ઉત્તર : ત્રણ વિકલ્પથી સત્તામાં હાય. (૧) ૧૩૦ પ્રકૃતિ, (૨) ૧૨૬ પ્રકૃતિએ, (૩) ૧૨૫ પ્રકૃતિએ. પ્રશ્ન ૧૯૯. સાતમા ગુણસ્થાનકે વસત્તાની પ્રકૃતિએ સત્તામાં કેટલા વિકલ્પાથી હાય? કયા? ઉત્તર : ત્રણ વિકલ્પાથી સત્તામાં હાય છે. (૧) ૧૩૦ પ્રકૃતિ, (૨) ૧૨૬ પ્રકૃતિ, (૩) ૧૨૫ પ્રકૃતિએ. પ્રશ્ન ૨૦૦. ઉપશમ શ્રેણીવાળા જીવાને આશ્રયીને આઠમાં ગુણસ્થાનકથી અગ્યારમા ગુણુસ્થાનક સુધી ધ્રુવસત્તા પ્રકૃતિનાં કેટલાં વિકા ઘટે ? કયા ? ઉત્તર ત્રણ વિકલ્પો ઘટે છે. (૧) ૧૭૦ પ્રકૃતિ, (૨) ૧૨૬ પ્રકૃતિ, (૩) ૧૨૫ પ્રકૃતિના હોય છે. ક્ષપક શ્રેણીવાળા જીવાને આશ્રયીને ધ્રુવસત્તા પ્રકૃતિઓનું વણુન પ્રશ્ન ૨૦૧. આઠમા પહેલા ભાગ સુધી ધ્રુવસત્તાની ઉત્તર : ૧૨૫ પ્રકૃતિ Jain Educationa International ગુણસ્થાનકે તથા નવમા ગુરુસ્થાનકના પ્રકૃતિએ કેટલી સત્તામાં હોય? કઈ ? સત્તામાં હોય છે, For Personal and Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ કર્મ ગ્રંથ-પ જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય-૨૧, નામ-૮૨, ગેત્ર-૧, અંતરાય–૫ = ૧૨૫. મિહનીય-૨૧ : અપ્રત્યા. આદિ-૧૨ કષાય હાસ્યાદિ-૬, ૩-વેદ. પ્રશ્ન ૨૦૨૦ નવમાં ગુણસ્થાનકના પહેલા ભાગના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૧૪ પ્રકૃતિએને અંત થાય છે. દર્શનાવરણીય-૩ : નિદ્રા નિદ્રા, પ્રચલા પ્રચલા, થીણુદ્ધિ. નામ-૧૧ : પિંડ-૬, પ્રત્યેક–૨, સ્થાવર-૩ = ૧૧. પિંડ-૬ તિર્યંચગતિ, એકેન્દ્રિાદિ-૪ જાતિ, તિર્યંચાનુપૂવ. પ્રત્યેક-૨ : આતપ, ઉદ્યોત. સ્થાવર-૩ : સ્થાવર, સૂમ, સાધારણ પ્રશ્ન ૨૦૩. નવમા ગુણસ્થાનકના બીજા ભાગે પ્રવસત્તાની પ્રકૃતિએ સત્તામાં કેટલી હોય? કઈ? ઉત્તર : ૧૧૧ પ્રકૃતિએ સત્તામાં હોય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૨, મેહનીય-૨૧, નામ-૭૧, ગોત્ર-૧, અંતરાય-૫ = ૧૧૧. મેહનીય-૨૧ : અપ્રત્યા. આદિ ૧૨-કષાય, –નોકવાય. નામ-૭૧ : પિંડ-૪૯, પ્રત્યેક–પ, બસ-૧૦, સ્થાવર-૭ = ૭૧. પિંડ-૪૯ : પંચે-જાતિ, ઔદારિક તેજસ કાર્મણ શરીર, દારિક અંગે પાંગ, ઔદારિકના ૪ બંધન, તૈજસ કામણના ૩ બંધન, દારિક સંઘાતન, તેજસ કાર્મણ સંઘાતન ૬-સંઘયણ, ૬-સંસ્થાન, વર્ણાદિ-૨૦, ૨-વિહાગતિ. પ્રત્યેક-૫ : પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત. સ્થાવર-૭ : અપર્યાત, અસ્થિરાદિ-૬. પ્રશ્ન ૨૦૪, નવમા ગુણસ્થાના બીજા ભાગને અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૮ પ્રકૃતિઓને અંત થાય છે. મેહનીય–૮: અપ્રત્યા. તથા પ્રત્યા. કષાયે (૮). Jain Educationa international For Personal and Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૪૫ પ્રશ્ન ૨૦૫. નવમાં ગુણસ્થાનકના ત્રીજા ભાગે મુવ સત્તાની પ્રકૃતિઓ સત્તામાં કેટલી હોય? કઈ? ઉત્તર : ૧૦૩ પ્રકૃતિએ સત્તામાં હોય છે. જ્ઞાનાવરણય-પ, દર્શાનાવરણીય-૬, વેદનીય-૨, મેહનીય-૧૩, નામ-૭૧, ગેત્ર-૧, અંતરાય-૫ = ૧૦૩. મેહનીય–૧૩ : સંજ્વલન ૪ કષાય, –નેકષાય. નામ-૭૧ : પિંડ-૪૯, પ્રત્યેક-૫, ત્રણ-૧૦, સ્થાવર-૭ = ૭૧. પ્રશ્ન ૨૦૬. નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય ? કઈ? ઉત્તર : એક પ્રકૃતિને અંત થાય છે. મેહનીય–૧ : નપુંસકવેદ. પ્રશ્ન ૨૦૭ નવમા ગુણસ્થાનકના ચોથા ભાગે ઇવસત્તાની પ્રકૃતિમાં સત્તામાં કેટલી હોય? કઈ? ઉત્તર : ૧૦૨ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય–પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૨, મેહનીય-૧૨, નામ-૭૧, ગેત્ર-૧, અંતરાય-૫ = ૧૦૨. મેહનીય-૧૨ : સંજવલન ૪ કષાય, હાસ્યાદિ-૬, પુરૂષ-સ્ત્રીવેદ. પ્રશ્ન ૨૦૮. નવમા ગુણસ્થાનકના ચોથા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓને અંત થાય? કઈ? ઉત્તર : એક પ્રકૃતિને અંત થાય. મેહનીય-૧ : સ્ત્રીવેદ, પ્રશ્ન ૨૦૯ નવમા ગુણસ્થાકના પાંચમા ભાગે ધ્રુવ સત્તાની કેટલી પ્રકૃતિઓ સત્તામાં હોય? કઈ? ઉત્તર : ૧૦૧ પ્રકૃતિએ હોય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૨, મેહનીય-૧૧, નામ-૭૧, ગેત્ર-૧, અંતરાય-૫ = ૧૦૧. મહનીય-૧૧ : સંજવલન કષાય, હાસ્યાદિ-૬, પુરુષવે. પ્રશ્ન ૨૧૦. નવમાં ગુણસ્થાનકના પાંચમા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓને અંત થાય? કઈ? ઉત્તર : ૪ પ્રકૃતિએને અંત થાય છે. મેહનીય-૬ હાસ્યાદિ-દ. Jain Educationa international For Personal and Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Y૬ કર્મગ્રંથ-૫ પ્રશ્ન ૨૧૧, નવમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગે ધ્રુવ સત્તાની કેટલી પ્રકૃતિઓ સત્તામાં હોય છે? કઈ? ઉત્તર : ૫ પ્રકૃતિમાં સત્તામાં હોય છે. જ્ઞાનાવરણીય–પ, દર્શનાવરણય-૬, વેદનીય-૨, મેહનીય–૫, નામ-૭૧, ગેત્ર-૧, અંતરાય-૫ = ૯૫. મેહનીય-૫ : સંજવલન ૪ કષાય, પુરુષવેદ. પ્રશ્ન ૨૧૨. નવમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : એક પ્રકૃતિને અંત થાય છે. મેહનીય-૧ઃ પુરુષવેદ. પ્રશ્ન ૨૧૩. નવમા ગુણસ્થાનકના સાતમા ભાગે પ્રવ સત્તાની કેટલી પ્રકૃતિઓ સત્તામાં હોય? કઈ? ઉત્તર : ૯૪ પ્રકૃતિએ સત્તામાં હોય છે. જ્ઞાનાવરણય-પ, દર્શનાવરણય-૬, વેદનીય-૨, મેહનીય-૪, નામ-૭૧, શેત્ર-૧, અંતરાય-૫ = ૯૪. મેહનીય-૪ : સંજવલન ૪ કષાય. પ્રશ્ન ૨૧૪. નવમા ગુણસ્થાનકના સાતમા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓને અંત થાય? કઈ? ઉત્તર એક પ્રકૃતિને અંત થાય. મેહનીય–૧ : સંજવલન ક્રોધ. પ્રશ્ન ૨૧૫, નવમા ગુણસ્થાનકના આઠમા ભાગે ધ્રુવસત્તાની કેટલી પ્રકૃતિએ સત્તામાં હોય? કઈ? ઉત્તર : ૪ પ્રકૃતિઓ સત્તામાં હોય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણય-૬, વેદનીય–૨, મેહનીય-૩, નામ-૭૧, ગેત્ર-૧, અંતરાય-૫ = ૯૩. મેહનીય–ક: સંજવલન માન-માયા-લેભ. પ્રશ્ન ૨૧૬ નવમા ગુણસ્થાનકના આઠમા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓને અંત થાય? કઈ? ઉત્તર : એકને અંત થાય છે. મોહનીય–૧ : સંજવલન માન. પ્રમ ૨૧૭, નવમા ગુણસ્થાનકના નવમા ભાગે ધ્રુવસત્તાની કેટલી પ્રકૃતિએ સત્તામાં હોય? કઈ? Jain Educationa international For Personal and Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ઉત્તર ૯૯૨ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય–પ, દર્શનાવરણય-૬, વેદનીય-૨, મેહનીય-૨, નામ-૭૧, ગાત્ર-૧, અંતરાય-૫ = ૯૨. પ્રશ્ન ૨૧૮ નવમા ગુણસ્થાનકના નવમા ભાગના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : એકનો અંત થાય છે. મેહનીય–૧ : સંજવલન માયા. પ્રશ્ન ૨૧૯. દશમા ગુણસ્થાનકે પ્રવસત્તાની કેટલી પ્રકૃતિઓ સત્તામાં હેય? કઈ? ઉત્તર : ૧ પ્રકૃતિએ સત્તામાં હોય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીયર, મેહનીય-૧, નામ-૭૧, શેત્ર-૧, અંતરાય-૫ = ૯૧. પ્રશ્ન ર૨૦. દશમ ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : એકને અંત થાય. મેહનીય–૧ : સંજવલન લેભ. પ્રશ્ન ૨૨૧. બારમા ગુણસ્થાનકન ઉપાલ્ય સમય સુધી પ્રવસત્તાની કેટલી પ્રકૃતિઓ સત્તામાં હોય? કઈ ? ઉત્તર : ૯૦ પ્રકૃતિએ સત્તામાં હોય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણય-૬, વેદનીય–૨, મોહનીય-૦, નામ-૭૧, ગેત્ર-૧, અંતરાય-૫ = ૯૦. પ્રશ્ન ૨૨૨. બારમા ગુણસ્થાનકના ઉપન્ય સમયના અંતે કેટલી પ્રકૃતિઓને અંત થાય? કઈ? ઉત્તર : બે પ્રકૃતિને અંત થાય છે. દર્શનાવરણય–૨ : નિદ્રા, પ્રચલા. પ્રશ્ન ૨૨૩. બારમા ગુણસ્થાનકના અંત સમયે ધ્રુવસત્તાની કેટલી પ્રકૃતિએ સત્તામાં હોય? કઈ? ઉત્તર : ૮૮ પ્રકૃતિઓ હેય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૪, વેદનીય-૨, નામ-૭૧, ગેત્ર-૧, અંતરાય-૫ = ૮૮. Jain Educationa international For Personal and Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Y2 કર્મગ્રંથ-પ *અતિએ અતિએ -૧૦ પ્રશ્ન ૨૨૪. બારમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૧૪ પ્રકૃતિએને અંત થાય છે. જ્ઞાનાવરણય-પ, દર્શનાવરણય-૪, અંતરાય-૫ = ૧૪. પ્રશ્ન ૨૨૫, તેરમા ગુણસ્થાનકે ધ્રુવસત્તાની કેટલી પ્રકૃતિઓ સત્તામાં હોય? કઈ? ઉત્તર : ૭ પ્રકૃતિએ હોય છે. વેદનીય-૨, નામ-૭૧, ગોત્ર-૧ = ૭૪. પ્રશ્ન ૨૨૬. ચૌદમાં ગુણસ્થાનકના ઉપાત્ય સમય સુધી ધ્રુવસત્તાની કેટલી પ્રકૃતિએ સત્તામાં હોય ? કઈ? ઉત્તર : ૪ પ્રકૃતિમાં સત્તામાં હોય છે. વેદનીય-૨, નામ-૭૧, ગોત્ર-૧ = ૭૪. પ્રશ્ન ૨૨૭, ચૌદમા ગુણસ્થાનકના ઉપાસ્ય સમયના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર ૬૬ પ્રકૃતિએને અંત થાય છે. વેદનીય-૧, નામ-૬૪, શેત્ર–૧ = ૬૬. વેદનીય–૧ : શાતા અથવા અશાતા વેદનીય. ગેત્ર-૧ : નીચ ગેત્ર. નામ-૬૪ : પિંડ-૪૮, પ્રત્યક–૫, ત્રસ-૪, સ્થાવર-૭ = ૬૪. પિંડ-૪૮ : ઔદારિક શરીર, દારિક અંગે પાંગ; ઔદારિકાદિ ૪ બંધન, ઔદ્યારિક સંઘાતન, તૈજસ કાર્મણ શરીર, તેજસ કામણના ત્રણ બંધન, તેજસ સંઘાતન, સંઘયણ-૬, સંસ્થાન-૬, વર્ણાદિ-૨૦, વિહામતિ-૨, કાર્મણ સંઘાતન. પ્રત્યેક-૫ : પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત. ત્રસ-૪ : પ્રત્યેક, સ્થિર, શુભ, સુસ્વર. સ્થાવર-૭ : અપર્યાપ્ત, અસ્થિરાદિ-૬. પ્રશ્ન ૨૨૮ ચૌદમાં ગુણસ્થાનકના અંત સમયે ધ્રુવસત્તાની કેટલી પ્રકૃતિમાં સત્તામાં હેય? કઈ? Jain Educationa international For Personal and Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ઉત્તર : ૮ પ્રકૃતિઓની સત્તા હોય છે. વેદનીય-૧, નામ-૭ = ૮. વેદનીય-૧ : શાતા અથવા અશાતા વેદનીય. નામ-૭ : પિંડ-૧, ત્રસ-૬ = ૭. પિંડ–૧ : પંચેન્દ્રિય જાતિ. ત્રણ-૬ : ત્રસ, બાદર, પર્યાપ્ત, સુભગ, આદેય, યશ. અબુવ સત્તા પ્રકૃતિનું વર્ણન પ્રશ્ન ૨૨૯, અધવ સત્તા પ્રકૃતિએ કેને કહેવાય? ઉત્તર : જે જે ગુણસ્થાનક સુધી જે જે પ્રકૃતિઓની સત્તા જણાવેલ છે તે કઈ જીને સત્તામાં હોય અને કેઈજીને સત્તામાં ન હોય તે કારણથી અધ્રુવ સત્તા કહેવાય છે. પ્રશ્ન ૨૩૦. અધવ સત્તા પ્રકૃતિએ કેટલી હોય? કઈ? ઉત્તર : ૨૮ પ્રકૃતિઓ હોય છે. મેહનીય-૨, આયુષ્ય-૪, નામ-૨૧, ગેત્ર-૧ = ૨૮. મેહનીય-૨ : મિશ્ર મિહનીય, સમ્યકત્વ મોહનીય. નામ–૨૧ : પિંડ-૨૦, પ્રત્યેક-૧ = ૨૧. પિંડ-૨૦ : નરક-મનુષ્યદેવ ગતિ, વૈકિય-આહારક શરીર, વૈક્રિય-આહારક અંગોપાંગ, આહારકાદિ ૪ બંધન, વૈકિય આદિ ૪ બંધન, આહારક-ઑક્રિય સંઘાતન, નરક- મનુષ્ય-દેવાનુપૂર્વી. પ્ર-૧ : જિનનામ કર્મ. શેત્ર-૧ : ઉચ્ચગેત્ર. પ્રશ્ન ૨૩૧. સમ્યકૃત્વ મેહનીય તથા મિશ્ર મોહનીય અધ્રુવસત્તા શી રીતે જાણવી? ઉત્તરઃ આ બે પ્રકૃતિઓ બંધમાં રહેતી નથી. તે કારણથી અભવ્ય જીને તથા ઘણાં ભવ્ય જીને સત્તામાં હતી નથી જ્યારે જે ભવ્ય જ ચમત્વ પામેલા હોય તેઓને સત્તામાં હોય છે. તે કારણુથી અવસત્તા કહેવાય છે, Jain Educationa international For Personal and Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ કમ ગ્રંથ-૫ પ્રશ્ન ર૩ર. વૈક્રિય એકાદશ પ્રકૃતિઓની અદ્ભવસત્તા કઈ રીતે જાણવી? ઉત્તર : જે જીવે ત્રસપણું પામ્યા પછી આ પ્રકૃતિએને બંધ કરી સત્તા પ્રાપ્ત કરી હોય તે જ મરીને તેઉકાય, વાઉકાયમાં અસંખ્યાતકાળ સુધી રહેવા માટે ઉત્પન્ન થાય તે જીવે આ પ્રવૃતિઓની ઉદ્વેલના કરી સત્તામાંથી નાશ કરે છે તથા આ છે મરીને પૃથ્વી આદિ પાંચ કાયમાં તથા વિકસેન્દ્રિય અને પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થાય ત્યાં જ્યાં સુધી આ પ્રકૃતિને બંધ ન કરે ત્યાં સુધી સત્તા ન હાય. તે સિવાયનાં બીજા ને સત્તામાં હોય છે તેથી અવસત્તા કહેવાય છે. પ્રશ્ન ૨૩૩. મનુષ્યગતિ, મનુષ્યાનુપૂવ આ બે પ્રકૃતિની અધુવસત્તા શી રીતે જાણવી? ઉત્તર : તેઉકાય, વાઉકાયમાં રહેલ જે જે જીવેએ વૈક્રિય ૧૧ પ્રકૃતિઓની ઉવલના કર્યા પછી મનુષ્યદ્વિકની ઉવલના કરે તે જીવેને સત્તામાં ન હોય અને તે જ મરીને જ્યાં ઉત્પન્ન થાય ત્યાં થે કાળ સત્તામાં ન હોય બાકીનાં જીવોને સત્તામાં હોય માટે અધવસત્તા કહેવાય છે. પ્રશ્ન ૨૩૪ જિનનામ કર્મ પ્રકૃતિ અધુવસત્તા રૂપે શી રીતે જાણવી? ઉત્તર : આ પ્રકૃતિ સમ્યક્ત્વ ગુણથી કેઈક ઈવેને બંધાય અને કેઈક ઈવેને ન બંધાય તે કારણથી અધુવસત્તા કહેવાય છે. પ્રશ્ન ૨૩૫. દેવાયુષ્ય, નરકાયુષ્યની અવસત્તા શી રીતે જાણવી ? ઉત્તર : સ્થાવર જીવોને બંધમાં સર્વથા હતી નથી માટે ત્યાં ન હાય જ્યારે બીજા અને હોય અથવા ન પણ હાય માટે અવસત્તા ગણાય છે. પ્રશ્ન ૨૩૬ તિર્યંચાયુષ્યની સત્તા સર્વથા ક્યા જીવોને ન હોય? અધુવસત્તા શા કારણથી જાણવી? ઉત્તર : નવમા દેવલેથી અનુત્તર સુધીના દેને સર્વથા સત્તામાં Jain Educationa international For Personal and Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ હાતી નથી. જ્યારે અન્ય જીવાને સત્તામાં હાયે ખરી અથવા ન પણ હાય તે કારણથી અશ્રુવસત્તા ગણાય છે. પ્રશ્ન ૨૩૭. મનુષ્યાયુષ્ય સત્તામાં સથા કયા જીવાને ન હેાય ? અને અધ્રુવસત્તા શા કારણથી જાણવી ? ઉત્તર : તેઉકાય, વાઉકાય તથા સાતમી નારકીનાં જીવાને સથા સત્તામાં ન હેાય તે સિવાયના અન્ય જીવાને સત્તામાં હાયે ખરી અથવા ન પણ હાય તે કારણથી અવસત્તા ગણાય છે. પ્રશ્ન ૨૩૮. આહારક સપ્તક પ્રકૃતિએ અધ્રુવસત્તા શા કારણથી જાણવી ? ૫૧ ઉત્તર : આ પ્રકૃતિને કોઈક સંખ્યાત જીવા બંધ કરે છે જે અધ કરે તે જીવાને સત્તામાં હાય, માકીનાં જીવાને સત્તામાં ન હાય તે કારણથી અધ્રુવસત્તા ગણાય છે. પ્રશ્ન ૨૩૯. ઉચ્ચ ગોત્રની અધ્રુવસત્તા શી રીતે જાણવી ? ઉત્તર : જે જીવા તેઉકાય, વાયુકાયમાં ઉદ્ભવલના કરે છે ત્યાં તથા ત્યાંથી નીકળ્યા પછી જ્યાં જાય ત્યાં ઘેાડા કાળ સત્તામાં ન હોય તે સિવાયનાં જીવાને હાય છે માટે અપ્રુવસત્તા ગણાય છે. ચૌદ ગુણસ્થાનકાને વિષે અશ્રુવસત્તા પ્રકૃતિઓનું વન પ્રશ્ન ૨૪૦, અનાદિ મિથ્યાષ્ટિ જીવાને અધ્રુવસત્તાની કેટલી પ્રકૃતિ સત્તામાં હાય ? કઈ ? ઉત્તર : ૧૮ પ્રકૃતિ હોય છે. આયુષ્ય-૪, નામ–૧૩, ગાત્ર-૧ = ૧૮. નામ-૧૩ : પિંડ-૧૩ : દેવ-મનુષ્ય-નરકગતિ, વૈક્રિય શરીર, વૈક્રિય અંગોપાંગ, વૈક્તિ આદિ ૪ બંધન, વૈક્રિય સધાતન, દેવમનુષ્ય નરકાનું પૂર્વી . ગાત્ર-૧ : ઉચ્ચ ગેાત્ર. પ્રશ્ન ૨૪૧. સર્વ જીવાની અપેક્ષાએ પહેલા ગુણસ્થાનકે સત્તામાં કેટલી પ્રકૃતિ હોય ? કઈ ? ઉત્તર : ૨૮ પ્રકૃતિએ હાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-૫ મેહનીય-૨, આયુષ્ય-૪, નામ-૨૧, ગેત્ર-૧ = ૨૮. નામ-૨૧ : પિંડ-૨, પ્રત્યેક-૧ = ૨૧. પ્રશ્ન ૨૪ર. ત્રપણુ પામ્યા પછી સ્થાવરપણાને પામેલા જીવેને સત્તામાં કેટલી પ્રકૃતિએ હેય? કઈ? ઉત્તર: ૨૬ પ્રકૃતિમાં સત્તામાં હોય છે. મેહનીય-૨, આયુષ્ય-૨, નામ-૨૧, ગોત્ર-૧ = ૨૬. આયુષ્ય-૨ : તિર્યંચ-મનુષ્પાયુષ્ય. પ્રશ્ન ૨૪૩. સ્થાવર જીવેને બીજા વિકલ્પથી સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય? કઈ? ઉત્તર : ૧૯ પ્રકૃતિએ હોય છે. મેહનીય-૨, આયુષ્ય-૨, નામ–૧૪, શેત્ર-૧ = ૧૯. નામ–૧૪ : પિંડ-૧૩ : દેવદ્રિક, મનુષ્યદ્રિક, નરકદ્ધિક, વૈક્રિય સપ્તક પ્રત્યેક-૧ : જિનનામ. પ્રશ્ન ૨૪૪, સ્થાવર ને ત્રીજા વિકલ્પથી સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય? કઈ? ઉત્તર : આહારાદિ સપ્તક તથા જિનનામ વિના ૧૮ પ્રકૃતિઓ સત્તામાં હેય. મેહનીય-૨, આયુષ્ય-૨, નામ-૧૩, શત્ર-૧ = ૧૮. નામ-૧૩ : નરકદ્રિક, મનુષ્યદ્રિક, દેવદ્રિક, વૈકિય સપ્તક. પ્રશ્ન ૨૪૫. સ્થાવર જીને ચેથા વિકલ્પથી સત્તામાં કેટલી પ્રકૃતિઓ હેય? કઈ? ઉત્તર : આહારક સપ્તક, જિનનામ તથા સમ્યકત્વ મેહનીય વિના ૧૭ પ્રકૃતિએ સત્તામાં હોય છે. મેડનીય–૧, આયુ–૨, નામ-૧૩, શેત્ર-૧ = ૧૭. મોહનીય-૧ : મિશ્ર મેહનીય. પ્રશ્ન ૨૪૬. સ્થાવર જેને પાંચમા વિકલ્પથી સત્તામાં કેટલી પ્રકૃતિએ હોય? કઈ? Jain Educationa international For Personal and Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ઉત્તર : આહારક સપ્તક, જિનનામ, સમ્યકત્વ મેહનીય તથા મિશ્ર મેહનીય વિના ૧૬ પ્રકૃતિમાં સત્તામાં હોય છે. મેહનીય-૦, આયુ–૨, નામ-૧૩, ગેત્ર-૧ = ૧૬. પ્રશ્ન ૨૪૭. તેઉકાય-વાયુકાય જીને સામાન્યથી અધુવસત્તાની કેટલી પ્રકૃતિઓ સત્તામાં હેય? કઈ? ઉત્તર : આયુષ્ય ૩ વિના ૨૫ પ્રકૃતિએ સત્તામાં હોય છે. મેહનીય-૨, આયુષ્ય-૧, નામ-૨૧, ગોત્ર-૧ = ૨૫. આયુષ્ય-૧ : તિર્યંચાયુષ્ય. પ્રશ્ન ૨૪૮. તેઉકાય-વાયુકાય જીવોને બીજા વિકલ્પથી અધુવા સત્તાની કેટલી પ્રકૃતિએ સત્તામાં હોય? કઈ? ઉત્તર : આહારક સપ્તક વિના ૧૮ પ્રકૃત્તિઓ સત્તામાં હોય છે. મેહનીય-૨, આયુષ્ય-૧, નામ-૧૪, ત્ર-૧ = ૧૮. પ્ર ૨૪૯. તેઉકાય-વાયુકાય જીને ત્રીજા વિકલ્પથી સત્તામાં કેટલી પ્રકૃતિએ હોય? કઈ? ઉત્તરઃ આહારક સપ્તક, જિનનામ વિના ૧૭ પ્રકૃતિએ સત્તામાં હોય છે. મેહનીય-૨, આયુષ્ય–૧, નામ-૧૩, ગેત્ર-૧ = ૧૭. પ્રશ્ન ૨૫૦. તેઉકાય વાયુકાય છેને ચેથા વિકલ્પથી અધ્રુવ સત્તાની કેટલી પ્રકૃતિમાં સત્તામાં હોય? કઈ? ઉત્તર : આહારક સપ્તક, જિનનામ, સમ્યકત્વ મેહનીય વિના ૧૬ પ્રકૃતિએ સત્તામાં હોય છે. મેહનીય-૧, આયુષ્ય-૧, નામ-૧૩, ગેત્ર-૧ = ૧૨. પ્રશ્ન ૨૫૧. તેઉકાય-વાયુકાય જીને પાંચમા વિકલ્પી અધવ સત્તાની કેટલી પ્રકૃતિએ સત્તામાં હોય? ઉત્તર : આહારક સપ્તક, જિનનામ, સમ્યકત્વ મેહનીય મિશ્ર મેહનીય વિના ૧૫ પ્રકૃતિએ સત્તામાં હોય છે. પ્રશ્ન ૨૫૨, તેઉકાય-વાયુકાય જેને છઠ્ઠા વિકલ્પથી અધુવ સત્તાની પ્રકૃતિમાં સત્તામાં કેટલી હોય? કઈ? Jain Educationa international For Personal and Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ ૫ ઉત્તર : આહારક સપ્તક, જિનનામ, સમ્યકત્વ મેહનીય, મિશ્ર મેહનીય તથા દેવદ્રિક અથવા નરકટ્રિક વિના ૧૩ પ્રકૃતિમાં સત્તામાં હોય છે. મેહનીય, આયુષ્ય-૧, નામ-૧૧, ગેત્ર-૧ = ૧૩. નામ–૧૧ : દેવદ્રિક અથવા નરકટ્રિક, મનુષ્યદ્રિક, વૈકિય સપ્તક. પ્રશ્ન ર૫૩. તેઉકાય-વાયુકાય જેને સાતમા વિકલ્પથી અધુવ સત્તાની કેટલી પ્રકૃતિમાં સત્તામાં હોય? કઈ? ઉત્તર : આહારક સપ્તક, જિનનામ, સમ્યકત્વ મોહનીય, મિશ્ર મેહનીય, દેવદ્રિક, નરકદ્ધિક તથા વૈક્રિય સપ્તક વિના ૪ પ્રકૃતિઓ સત્તામાં હોય છે. મેહનીય, આયુષ્ય-૧, નામ-૨, નેત્ર-૧ = ૪. નામ-૨ : મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી. પ્રશ્ન ૨૫૪, તેઉકાય-વાયુકાય જીને આઠમા વિકલ્પથી અધ્રુવ સત્તાની કેટલી પ્રકૃતિઓ સત્તામાં હોય? કઈ ? ઉત્તર : ઉપરની ૨૧ તથા મનુષ્યદ્ધિક તથા ઉચ્ચગેત્ર એમ ૨૪ વિના એક પ્રકૃતિ સત્તામાં હોય છે. આયુષ્ય–૧ : તિર્યંચાયુષ્ય. પ્રશ્ન ૫૫. બીજા ગુણસ્થાનકે અધુવ સત્તાની કેટલી પ્રકૃતિઓ સત્તામાં હોય? કઈ? ઉત્તર ઃ જિનનામ વિના ૨૭ પ્રકૃતિમાં સત્તામાં હોય છે. મેહનીય-૨, આયુ-૪, નામ-૨૦, ગોત્ર-૧ = ૨૭. પ્રશ્ન ૨પ૬. બીજા ગુણસ્થાનકે બીજા વિકલ્પથી અદ્ભવ સત્તાની કેટલી પ્રકૃતિઓ સત્તામાં હેય ? કઈ? ઉત્તર : આહારક સપ્તક વિના ૨૦ પ્રકૃતિઓ સત્તામાં હોય છે. મેહનીય-૨, આયુષ્ય-૪, નામ-૧૩, ગેત્ર-૧ = ૨૦. નામ–૧૩ : વક્રિય એકાદશ, મનુષ્યદ્રિક. પ્રશ્ન ૨૫૭. ત્રીજા ગુણસ્થાનકે અદ્ભવ સત્તાની કેટલી પ્રકૃતિઓ સત્તામાં હોય? કઈ? Jain Educationa international For Personal and Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૫૫ સત્તામાં હાય છે. ઉત્તર : જિનનામ કર્મ સિવાય ૨૭ પ્રકૃતિ મેાહનીય-૨, આયુષ્ય-૪, નામ-૨૦, ગાત્ર-૧ = ૨૭, પ્રશ્ન ૨૫૮. ત્રીજા ગુણુસ્થાનકે ખીજા વિકલ્પથી અશ્રુવ સત્તાની કેટલી પ્રકૃતિએ સત્તામાં હ્રાય ? કઈ? ઉત્તર : આહારક સપ્તક વિના ૨૦ પ્રકૃતિઓ હાય છે. માહનીય–૨, આયુષ્ય-૪, નામ-૧૩, ગાત્ર−૧ = ૨૦. નામ-૧૩ : વૈક્રિય એકાદશ, મનુષ્યદ્ઘિક, પ્રશ્ન ૨૫૯. ત્રીજા ગુણુસ્થાનકે ત્રીજા વિકલ્પથી અશ્રુવ સત્તાની કેટલી પ્રકૃતિએ સત્તામાં ક્રાય ? કઈ ? ઉત્તર આહારક સપ્તક તથા સમ્યક્ત્વ માહનીય વિના ૧૯ પ્રકૃતિ સત્તામાં હોય છે. માહનીય–૧, આયુષ્ય-૪, નામ-૧૩, ગેાત્ર-૧ = ૧૯. મેહનીય-૧ : મિશ્ર માહનીય. નામ-૧૩ : વૈક્રિય એકાદશ, મનુષ્યદ્ઘિક. પ્રશ્ન ૨૬૦. ચોથા ગુણસ્થાનકે અધ્રુવ સત્તાની કેટલી પ્રકૃતિ સત્તામાં હાય? કઈ ? ઉત્તર : ૨૮ પ્રકૃતિએ સત્તામાં હેાય છે. માહનીય–૨, આયુષ્ય-૪, નામ-૨૧, ગાત્ર−૧ = ૨૮. પ્રશ્ન ૨૬૧. ચાથા ગુણસ્થાનકે ખીજા વિકલ્પથી અધ્રુવ સત્તાની કેટલી પ્રકૃતિ સત્તામાં હેાય ? કઈ ? ઉત્તર : જિનનામ કર્મ સિવાય ૨૭ પ્રકૃતિ સત્તામાં હોય છે. માહનીય–૨, આયુષ્ય-૪, નામ-૨૦, ગાત્ર-૧ = ૨૭. પ્રશ્ન ૨૬૨. ચોથા ગુણસ્થાનકે ત્રીજા વિકલ્પથી અશ્રુવ સત્તાની કેટલી પ્રકૃતિએ સત્તામાં હાય ? કઈ ? ઉત્તર : આહારક સપ્તક વિના ૨૧ પ્રકૃતિએ સત્તામાં હૈય છે, મેાહનીય-૨, આયુષ્ય-૪, નામ-૧૪, ગોત્ર-૧ = ૨૧. પ્રશ્ન ૨૬૩, ચાયા ગુણસ્થાનકે ચેાથા વિકલ્પથી અવસત્તાની કેટલી પ્રકૃતિ સત્તામાં હેાય ? કઈ ? Jain Educationa International For Personal and Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૬ કમ ગ્રંથ-પ ઉત્તર : આહારેક સપ્તક તથા જિનનામ વિના ૨૦ પ્રકૃતિ સત્તામાં હાય છે. મેાહનીય–ર, આયુષ્ય-૪, નામ ૧૩, ગાત્ર−૧ = ૨૦. પ્રશ્ન ૨૬૪ ચોથાગુણસ્થાનકે પાંચમા વિકલ્પથી ધ્રુવસત્તાની કેટલી પ્રકૃતિ સત્તામાં હોય ? કઈ ? ઉત્તર : મિશ્ર માહનીય વિના ૨૭ પ્રકૃતિએ સત્તામાં હાય છે. મેાહનીય−૧, આયુષ્ય-૪, નામ-૨૧, ગેાત્ર-૧ =૨૭. પ્રશ્ન ૨૬૫ ચેાથા ગુણુસ્થાનકે છઠ્ઠા વિકલ્પથી અવસત્તાની કેટલી પ્રકૃતિએ સત્તામાં હોય ? કઈ ? ઉત્તર : જિનનામ તથા મિશ્ર માહનીય વિના ૨૬ પ્રકૃતિ સત્તામાં હાય છે. માહનીય–૧, આયુષ્ય-૪, નામ-૨૦, ગાત્ર-૧ = ૨૬. પ્રશ્ન ૨૬૬, ચાયા ગુણુસ્થાનકે સાતમા વિકલ્પથી અપ્રુવસત્તાની કેટલી પ્રકૃતિએ સત્તામાં હોય ? કઈ ? ઉત્તર : આહારક સુપ્તક તથા મિશ્ર માહનીય વિના ૨૦ પ્રકૃતિએ સત્તામાં હોય છે. મેહનીય–૧, આયુષ્ય-૪, નામ-૧૪, ગોત્ર-૧ = ૨૦. પ્રશ્ન ૨૬૭. ચોથા ગુણસ્થાનકે આઠમા વિકલ્પથી અધ્રુવસત્તાની કેટલી પ્રકૃતિએ સત્તામાં હાય ? કઈ ? ઉત્તર : આહારક સપ્તક, જિનનામ તથા મિશ્ર માહનીય વિના ૧૯ પ્રકૃતિ સત્તામાં હોય છે. માહનીય-૧, આયુષ્ય-૪, નામ--૧૩, ગોત્ર-૧ = ૧૯. પ્રશ્ન ૨૬૮. ચેાથા ગુણસ્થાનકે ક્ષાયિક સમકિતી જીવેાને આશ્રયી અપ્રુવસત્તાની કેટલી પ્રકૃતિએ સત્તામાં હ્રાય ? કઈ ? ઉત્તર : સમ્યક્ત્વ મોહનીય, મિશ્ર માહનીય તથા તિર્યંચાયુષ્ય આ ત્રણ વિના ૨૫ પ્રકૃતિએ સત્તામાં હોય છે. માહનીય–૦, આયુષ્ય-૩, નામ-૨૧, ગાત્ર−૧ = ૨૫. આયુષ્ય—૩ : નરક-મનુષ્ય-દેવાયુષ્ય, Jain Educationa International For Personal and Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ પ્રશ્ન ૨૬૯. ચોથા ગુણસ્થાનકે ક્ષાયિક સમકિતી જેને આશ્રયી બીજા વિકલ્પથી અધુવસત્તાની કેટલી પ્રકૃતિમાં સત્તામાં હેય? કઈ? ઉત્તર : સમ્યક્ત્વ મેહનીય, મિશ્ર મેહનીય તથા જિનનામ વિના ૨૫ પ્રકૃતિઓ સત્તામાં હોય છે. મેહનીય-૦, આયુષ્ય-૪, નામ-૨૦, ગોત્ર-૧ = ૨૫. પ્રશ્ન ૨૭૦. ચોથા ગુણસ્થાનકે ક્ષાયિક સમકિતી જેને આશ્રયી ત્રીજા વિકલ્પથી સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ? ઉત્તર : સમ્યકત્વ મેહનીય, મિશ્ર મેહનીય, તિર્યંચાયુષ્ય તથા આહારક સપ્તક આ દશ પ્રકૃતિ વિના ૧૮ પ્રકૃતિએ સત્તામાં હોય છે. મોહનીય-, આયુષ્ય-૩, નામ-૧૪, શેત્ર-૧ = ૧૮. આયુષ્ય-૩ : નરક-મનુષ્ય-દેવાયુષ્ય. પ્રશ્ન ૨૭૧. ચોથા ગુણસ્થાનકે ક્ષાયિક સમકિતી જેને ચેથા વિકલ્પથી સત્તામાં કેટલી પ્રકૃતિએ હેય? કઈ? ઉત્તર : આહારક સપ્તક તથા જિનનામ વિના ૧૮ પ્રકૃતિઓ સત્તામાં હોય છે. મેહનીય-૦, આયુષ્ય-૪, નામ-૧૩, શેત્ર-૧ = ૧૮. પ્રશ્ન ર૭૨, ચોથા ગુણસ્થાનકે ક્ષાયિક સમક્તિી જીવોને પાંચમા વિક૯૫થી સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય? કઈ? ઉત્તર : આહારક સપ્તક, જિનનામ, નરકાયુષ્ય વિના ૧૭ પ્રકૃતિઓ સત્તામાં હોય છે. મેહનીય-૦, આયુષ્ય-૩, નામ-૧૩, ગોત્ર-૧ = ૧૭. પ્રશ્ન ૨૭૩, ચેથા ગુણસ્થાનકે ક્ષાયિક સમક્તિી ને છઠ્ઠા વિકલ્પથી સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય? કઈ? ઉત્તર : આહારક સપ્તક, જિનનામ, પૂર્વ બદ્ધાયુ જેને આશ્રયી ૧૬ પ્રકૃતિમાં સત્તામાં હોય છે. મનીય-૦, આયુષ્ય-૨, નામ-૧૩, ગોત્ર-૧ = ૧૬. પ્રશ્ન ૨૭૪. ચેથા ગુણસ્થાનકે ક્ષાયિક સમકિતી જેને સાતમા વિકલ્પથી સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય? કઈ? Jain Educationa international For Personal and Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ કમ ગ્રંથ-૫ કેટલી છે . ગ, નારયાના ઉત્તર : આહારક સપ્તક, જિનનામ આયુષ્ય અબંધકને ૧૫ પ્રકૃતિએ સત્તામાં હોય છે. મેહનીય-૦, આયુષ્ય-૧, નામ-૧૩, ગોત્ર-૧ = ૧૫. પ્રશ્ન ૨૭૫. પાંચથી સાત ગુણસ્થાનકે અધુવસત્તાની કેટલી પ્રકૃતિએ સત્તામાં હેય? કઈ? ઉત્તર : ચોથા ગુણસ્થાનકની જેમ સત્તાસ્થાને જાણવા. તે આ પ્રમાણે ૨૮, ૨૭, ૨૧, ૧૯, ૨૭, ૨૬, ૨૦, ૧૯, ૨૫, ૨૫, ૧૮, ૧૮, ૧૭, ૧૬ તથા ૧૫ આ રીતે સત્તાસ્થાને હોય છે. પ્રશ્ન ૨૭૬. આઠથી અગ્યાર ગુણસ્થાનકને વિષે અધુવસત્તાની કેટલી પ્રકૃતિમાં સત્તામાં હોય? કઈ? ઉત્તર : ૨૮ પ્રકૃતિમાં સત્તામાં હોય છે. મેહનીય-૨, આયુષ્ય-૪, નામ-૨૧, ગોત્ર-૧ = ૨૮. પ્રશ્ન ૨૭૭. ચેથાથી નવમા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી ક્ષપક શ્રેણીવાળા જેને આશ્રયીને સત્તામાં કેટલી પ્રકૃતિએ હોય? કઈ? ઉત્તર : ૨૩ પ્રકૃતિમાં સત્તામાં હોય છે. મેહનીય-૦, આયુષ્ય-૧, નામ-૨૧, ગેત્ર-૧ = ૨૩. આયુષ્ય-૧ : મનુષ્પાયુષ્ય. પ્રશ્ન ૨૭૮. ચોથાથી નવમા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી બીજા વિકલ્પથી ક્ષપક આશ્રયી સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય? કઈ? ઉત્તર : જિનનામ વિના ૨૨ પ્રકૃતિમાં સત્તામાં હોય છે. મેહનીય-૦, આયુષ્ય-૧, નામ-૨૦, ગોત્ર-૧ = ૨૨. પ્રશ્ન ૨૭૯. ચેથાથી નવમા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી ત્રીજા વિકલ્પથી સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય ? કઈ? ઉત્તર : આહારક સપ્તક વિના ૧૬ પ્રકૃતિઓ સત્તામાં હોય છે. મેહનીય-૦, આયુષ્ય-૧, નામ-૧૪, શેત્ર-૧ = ૧૬. પ્રશ્ન ૨૮૦, ચોથાથી નવમા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી ચેથા વિકલ્પથી સત્તામાં કેટલી પ્રકૃતિએ હેય? કઈ? પ્રકૃતિ કે Jain Educationa international For Personal and Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ પહે ઉત્તર : આહારક સપ્તક અને જિનનામ વિના ૧૫ પ્રકૃતિએ સત્તામાં હાય છે. મેહનીય-૦, આયુષ્ય-૧, નામ-૧૩, ગોત્ર-૧ = ૧૫. પ્રશ્ન ૨૮૧ નવમા ગુણસ્થાનકના પહેલા ભાગના અંતે કેટલી પ્રકૃતિના અંત થાય ? કઈ ? ઉત્તર : ૨ પ્રકૃતિના અંત થાય છે. નામ-૨ : નરકગતિ, નરકાનુપૂર્વી પ્રશ્ન ૨૮૨ નવમા ગુણુસ્થાનકના બીજા ભાગથી સ્થાનકના ઉપાન્ય સમય સુધી અધુવસત્તાની કેટલી પ્રકૃતિ હાય? કઈ? ચૌદમા ગુણ સત્તામાં ઉત્તર : ૨૧ પ્રકૃતિએ સત્તામાં હોય છે. માહનીય-૦, આયુષ્ય-૧, નામ-૧૯, ગાત્ર-૧ = ૨૧. નામ–૧૯ : નરકદ્ધિક વિના જાણવી. પ્રશ્ન ૨૮૩. નવમા ગુરુસ્થાનકના બીજા ભાગથી ચૌદમા ગુણસ્થાનકના ઉપાન્ડ્સ સમય સુધી બીજા વિકલ્પથી સત્તામાં કેટલી પ્રકૃતિ હાય? કઈ ? ઉત્તર : ૨૦ પ્રકૃતિઓ હાય છે. જિનનામ વિના. માહનીય–૦, આયુષ્ય-૧, નામ-૧૮, ગોત્ર-૧ = ૨૦. પ્રશ્ન ૨૮૪. નવમા ગુણસ્થાનકના બીજા ભાગથી ચૌદમા ગુણુસ્થાનકના ઉપાત્ત્ત સમય સુધી ત્રીજા વિકલ્પથી સત્તામાં કેટલી પ્રકૃતિ હાય? કઈ ? ઉત્તર : આહારક સપ્તક વિના ૧૪ પ્રકૃતિ જાણવી. મહનીય-૦, આયુષ્ય-૧, નામ-૧૨, ગેાત્ર–૧ = ૧૪. નામ–૧૨ : દેવદ્ઘિક, મનુષ્યદ્ઘિક, વૈક્રિય સપ્તક, જિનનામ. પ્રશ્ન ૨૮૫. નવમા ગુણસ્થાનકના બીજા ભાગથી ચૌદમા ગુણસ્થાનકના ઉપાન્ય સમય સુધી ચેાથા વિકલ્પથી સત્તામાં કેટલી પ્રકૃતિ હય ? કઈ ? Jain Educationa International For Personal and Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ 6. કમ ગ્રંથ-પ ઉત્તર : આહારક સપ્તક તથા જિનનામ વિના ૧૬ પ્રકૃતિ સત્તામાં હેાય છે. મેહનીય-૦, આયુષ્ય-', નામ-૧૧, ગાત્ર-૧ = ૧૩. નામ-૧૧ : દેવદ્રિક, મનુષ્યદ્રિક, વૈયિ સપ્તક. પ્રશ્ન ૨૮૬. ચૌદમા ગુરુસ્થાનકના ઉપાન્ય સમયના અતે કેટલી પ્રકૃતિના અંત થાય ? કઈ ? ઉત્તર : સત્તર અથવા સેાળ પ્રકૃતિના અંત થાય છે. નામ-૧૭ : દેવદ્વિક, વૈક્રિય સપ્તક, આહારક સુતક તથા મનુષ્યાનુપૂર્વી . અથવા નામ-૧૬ : મનુષ્યાનુપૂર્વી સિવાયની ૧૬ પ્રકૃતિ જાણવી. પ્રશ્ન ૨૮૭, ચૌદમા ગુણસ્થાનકના અંત સમયે અધ્રુવસત્તાની કેટલી પ્રકૃતિએ સત્તામાં હોય ? કઈ ? ઉત્તર : ચાર અથવા પાંચ પ્રકૃત્તિએ સત્તામાં હાય છે. આયુષ્ય-૧, નામ-૨ અથવા ૩, ગાત્ર-૧ = ૪ અથવા ૫. આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય. ગાત્ર-૧ : ઉચ્ચ ગેાત્ર. નામ-૨ : મનુષ્યગતિ, જિનનામ કમ. મનુષ્યાનુપૂર્વી ગણીએ તે ત્રણ થાય. ચૌદ ગુણસ્થાનને વિષે ધ્રુવસત્તા તથા અધ્રુવસત્તા પ્રકૃતિઓનું વણુ ન પ્રશ્ન ૨૮૮ પહેલા ગુણસ્થાનકે સર્વ સામાન્ય ધ્રુવસત્તા તથા અધ્રુવસત્તાની કેટલી પ્રકૃતિ હોય ? ઉત્તર : ધ્રુવસત્તા-૧૩૦ + અધ્રુવસત્તા-૨૮ = ૧૫૮. પ્રશ્ન ૨૮૯, અનાદિ મિથ્યાષ્ટિ જીવાને ધ્રુવસત્તા તથા અશ્રુવ સત્તાની કેટલી પ્રકૃતિએ સત્તામાં હોય ? ઉત્તર : ધ્રુવસત્તા–૧૩૦ + અધ્રુવસત્તા-૧૮ = ૧૪૮. પ્રશ્ન ૨૯૦. ત્રસપણુ પામી સ્થાવરપણાને પામેલા જીવાને ધ્રુવસત્તા તથા અધુ્રવસત્તાની કેટલી પ્રકૃતિ સત્તામાં ડાય ? Jain Educationa International For Personal and Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ઉત્તર : ધ્રુવસત્તા-૧૩૦ + અધુવસત્તા-૨૬ = ૧૫૬. પ્રશ્ન ૨૯૧, સ્થાવર અને બીજા વિકલ્પથી ધ્રુવસત્તા તથા અધુવસત્તાની કેટલી પ્રકૃતિમાં સત્તામાં હોય? ઉત્તર ધ્રુવસત્તા-૧૩૦ + અધુવસત્તા–૧૯ = ૧૪૯ પ્રશ્ન ૨૨. સ્થાવર જીને ત્રીજા વિકલ્પથી ધ્રુવસત્તા તથા અgવસત્તાની કેટલી પ્રકૃતિઓ સત્તામાં હોય ? ઉત્તર : ધ્રુવસત્તા-૧૩૦ + અધુવસત્તા-૧૮ = ૧૪૮. પ્રશ્ન ૨૯૩. સ્થાવર ને ચેથા વિકલ્પથી ધ્રુવસત્તા તથા આધુવસત્તાની કેટલી પ્રકૃતિએ સત્તામાં હેય? ઉત્તર : ધ્રુવસત્તા-૧૩૦ + અધુવસત્તા-૧૭ = ૧૪૭. પ્રશ્ન ૨૯૪. સ્થાવર જીને પાંચમા વિકલ્પથી ધ્રુવસત્તા તથા અધુવસત્તાની કેટલી પ્રકૃતિમાં સત્તામાં હોય? ઉત્તર : ધ્રુવસત્તા-૧૩૦ + અધુવસત્તા-૧૬ = ૧૪૬. પ્રશ્ન ૨૫. તેઉકાય, વાયુકાય જીને સામાન્યથી ધ્રુવસત્તા તથા અધુવસત્તાની કેટલી પ્રકૃતિઓ હોય? ઉત્તર : અવસત્તા-૧૩૦ + અધ્રુવસત્તા-૨૫ = ૧૫૫. પ્રશ્ન ૨૯૬, તેઉકાય, વાયુકાય જેને બીજા વિકલ્પથી ધ્રુવસત્તા તથા અવસત્તાની કેટલી પ્રકૃતિએ હોય? ઉત્તર : અવસત્તા-૧૩૦ + અધુવસત્તા-૧૮ = ૧૪૮. પ્રશ્ન ર૯૭. તેઉકાય, વાયુકાય જીવોને ત્રીજા વિકલ્પથી ધ્રુવસત્તા તથા અધુવસત્તાની કેટલી પ્રકૃત્તિઓ હોય? ઉત્તર : ધ્રુવસત્તા-૧૩૦ + અધુવસત્તા-૧૭ = ૧૪૭. પ્રશ્ન ૨૯૮. તેઉ–વાયુકાય જેને ચેથા વિકલ્પથી ધ્રુવસત્તા તથા અધુવસત્તાની કેટલી પ્રકૃતિએ હેય? ઉત્તર : ધ્રુવસત્તા-૧૩૦ + અધુવસત્તા-૧૬ = ૧૪૬. પ્રશ્ન ૨૯, તેઉ–વાયુકાય જેને પાંચમા વિકલ્પથી કવસત્તા તથા અથવસત્તાની કેટલી પ્રકૃતિએ હોય? ઉત્તર : ધ્રુવસત્તા–૧૩૦ + અધુવસત્તા-૧૫ = ૧૪પ. Jain Educationa international For Personal and Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-૫ પ્રશ્ન ૩૦૦૦ તેલ-વાયુકાય અને છઠ્ઠા વિકલ્પથી ધ્રુવસત્તા તથા અધુવ સત્તાની કેટલી પ્રકૃતિએ હૈય? ઉત્તર : ધ્રુવસત્તા-૧૩૦ + અધ્રુવસત્તા-૧૩ = ૧૪૩. પ્રશ્ન ૩૦૧. તેલ-વાયુકાય જીને સાતમા વિકલ્પથી ધ્રુવસત્તા તથા અધુવસત્તાની કેટલી પ્રકૃતિમાં સત્તામાં હોય? ઉત્તર : ધ્રુવસત્તા–૧૩૦ + અધુવસત્તા–૪ = ૧૩૪. પ્રશ્ન ૩૦૨. તેઉ-વાયુકાય જીવોને આઠમા વિકલ્પથી ધ્રુવસત્તા તથા અઇવ સત્તાની કેટલી પ્રકૃતિએ હોય? ઉત્તર : ધ્રુવસત્તા–૧૭૦ + અધુવસત્તા-૧ = ૧૩૧. પ્રશ્ન ૩૦૩, બીજા ગુણસ્થાનકે વસત્તા તથા અધુવસત્તાની કેટલી પ્રકૃતિઓ હોય? ઉત્તર : ધ્રુવસત્તા–૧૩૦ + અધુવસત્તા-૨૭ = ૧૫૭. પ્રશ્ન ૩૦૪. બીજા ગુણસ્થાનકે બીજા વિકલ્પથી ધ્રુવસત્તા તથા અવસત્તાની કેટલી પ્રકૃતિમાં સત્તામાં હોય છે? ઉત્તર : ધ્રુવસત્તા-૧૩૦ + અધુવસત્તા–૨૦ = ૧૫૦. મમ ૩૦૫. ત્રીજા ગુણસ્થાનકે ધ્રુવ-અવસત્તાની કેટલી પ્રકૃતિએ હોય? ઉત્તર : ધ્રુવસત્તા-૧૩૦ + અધુવસત્તા-૨૭ = ૧૫૭. પ્રશ્ન ૩૦૬. ત્રીજા ગુણસ્થાનકે બીજા વિકલ્પથી ધ્રુવ-અધ્રુવસત્તાની કેટલી પ્રકૃતિએ હેય? ઉત્તર : ધ્રુવસત્તા-૧૩૦ + અધ્રુવસત્તા-૨૦ = ૧૫૦. પ્રશ્ન ૩૦૭, ત્રીજા ગુણસ્થાનકે ત્રીજા વિકલ્પથી ધ્રુવ-અધુવસત્તાની કેટલી પ્રકૃતિએ હોય? ઉત્તર : ધ્રુવસત્તા–૧૩૦ + અધુવસત્તા–૧૯ = ૧૪૯ પ્રશ્ન ૩૦૮, ત્રીજા ગુણસ્થાનકે ચેથા વિકલ્પથી ધ્રુવ-અધ્રુવ સત્તાની કેટલી પ્રકૃતિએ હોય? ઉત્તર : ધ્રુવસત્તા-૧૨૬ + અધુસત્તા-૨૭ = ૧૫૭ Jain Educationa international For Personal and Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ + અકબર ૩૨૦. ચા સામાન્ય પ્રશ્ન ૩૦૯. ત્રીજા ગુણસ્થાનકે પાંચમા-વિકલ્પથી ધ્રુવ-અધુવ સત્તાની કેટલી પ્રકૃતિએ હેય? ઉત્તર : ધ્રુવસત્તા–૧૨૬ + અધુવસત્તા–૨૦ = ૧૪૬. પ્રશ્ન ૩૧૦. ચેથા ગુણસ્થાનકે યુવ–અધુવ સત્તાની પ્રકૃતિએ સામાન્યથી સત્તામાં કેટલી હોય? ઉત્તર : ધ્રુવસત્તા–૧૩૦ + અધુવસત્તા-૨૮ = ૧૫૮. પ્રશ્ન ૩૧૧. ચેથા ગુણસ્થાનકે બીજા વિકલ્પથી ધ્રુવ–અધવ સત્તાની કેટલી પ્રકૃતિએ હોય? ઉત્તર : ધ્રુવસત્તા-૧૩૦ + અધુવસત્તા-૨૭ = ૧૫૭. પ્રશ્ન ૩૧૨ ચેથા ગુણસ્થાનકે ત્રીજા વિકલ્પથી ધ્રુવ-અધ્રુવ સત્તાની કેટલી પ્રકૃતિએ હેય? ઉત્તર : ધ્રુવસત્તા–૧૩૦ + અવસત્તા–૨૧ = ૧૫૧. પ્રશ્ન ક૧૩. ચેથા ગુણસ્થાનકે ચોથા વિકલ્પથી ધ્રુવ-અધવ સત્તાની કેટલી પ્રકૃતિએ હોય? ઉત્તર : ધ્રુવસત્તા-૧૩૦ + અધુવસત્તા–૧૯ = ૧૪૯. પ્રશ્ન ૩૧૪. ચોથા ગુણસ્થાનકે પાંચમા વિકલ્પથી ધ્રુવ-અધ્રુવ સત્તાની કેટલી પ્રકૃતિઓ હોય? ઉત્તર : ધ્રુવસત્તા-૧૨૫ + અધવસત્તા–૨૭ = ૧૫ર. પ્રશ્ન ૩૧પ. ચોથા ગુણસ્થાનકે છઠ્ઠા વિકલ્પથી ધ્રુવ-અધ્રુવ સત્તાની કેટલી પ્રકૃતિએ હોય? ઉત્તર : ધ્રુવસત્તા–૧૨૫ + અધુવરાત્તા-૨૬ = ૧૫૧. પ્રશ્ન ૩૧૬. ચેથા ગુણસ્થાનકે સાતમા વિકલપથી મુવ-અધ્રુવ સત્તાની કેટલી પ્રકૃતિએ હોય? ઉત્તર : ધ્રુવસત્તા-૧૨૫ + અધુવસત્તા–૨૦ = ૧૪૫. પ્રશ્ન ૩૧૭. ચેથા ગુણસ્થાનકે આઠમા વિકલ્પથી વન-અપ્રિવ સત્તાની કેટલી પ્રકૃતિઓ હોય? ઉત્તર : ધ્રુવસત્તા ૧૨૫ + અધુવસત્તા–૧૯ = ૧૪૪. Jain Educationa international For Personal and Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-૫ પ્રશ્ન ૩૧૮. ચેથા ગુણસ્થાનકે ક્ષાયિક સમકિતીને ધ્રુવ-અધુવ સત્તાની કેટલી પ્રકૃતિએ હેય ? ઉત્તર : ધ્રુવસત્તા-૧૨૫ + અધુવસત્તા-૨૫ = ૧૫૦. તિયચાયુષ્ય + ૨ મોહનીય વિના. પ્રશ્ન ૩૧૯ ચોથા ગુણસ્થાનકે ક્ષાયિક સમકિતીને બીજા વિકલ્પથી ધ્રુવ-અધુવ સત્તાની કેટલી પ્રકૃતિએ સત્તામાં હોય? ઉત્તર : ધ્રુવસત્તા-૧૨૫ + અધુવસત્તા–૨૫ = ૧૫૦. પ્રશ્ન ૩૨૦. ચેથા ગુણસ્થાનકે ક્ષાયિક સમકિતીને ત્રીજા વિકલ્પથી ધ્રુવ-અધુવસત્તાની કેટલી પ્રકૃતિએ હેાય? ઉત્તર : ધ્રુવસત્તા–૧૨૫ + અધુવસત્તા-૧૮ = ૧૪૩. પ્રશ્ન ૩૨૧, ચોથા ગુણસ્થાનકે ક્ષાયિક સમકિતીને ચેથા વિકલ્પથી મુવ-અધુવસત્તાની કેટલી પ્રકૃતિઓ હોય ? ઉત્તર : ધ્રુવસત્તા-૧૨૫ + અધુવસત્તા-૧૮ = ૧૪૩. આહારીક-૭, જિનનામ, બે મેહનીય વિના ૧૮ જાણવી. પ્રશ્ન ૩૨૨. પાંચમા ગુણસ્થાનકથી સાતમા ગુણસ્થાનક સુધી સત્તાસ્થાને કેટલા કેટલા અને કયા ક્યા હોય ? ઉત્તર : ચેથા ગુણસ્થાનકની જેમ સત્તાસ્થાને જાણવા તે આ પ્રમાણે : ૧૫૮ . ૧૫૭ . ૧૫૧ - ૧૪૯ . ૧૫૨ . ૧૫૧ . ૧૪૫ . ૧૪૪ . ૧૫૦ , ૧૫૦ . ૧૪૩ . ૧૪૩. પ્રશ્ન ૩૨૩. આઠમા ગુણસ્થાનકથી અગ્યારમા ગુણસ્થાનક સુધી સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય? ઉત્તર : ધ્રુવસત્તા-૧૩૦ + અધુવસત્તા–૨૮ = ૧૫૮. ક્ષપક શ્રેણુવાળા જીવાને આશ્રયી ધ્રુવસત્તા તથા અધ્રુવ સત્તા પ્રકૃતિએનું વર્ણન પ્રશ્ન ૩૨૪. ચેથા ગુણસ્થાનકથી નવમા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય ? ઉત્તર : કવસત્તા–૧૨૫ + અવસત્તા–૨૩ = ૧૪૮. Jain Educationa international For Personal and Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ પ્રશ્ન ૩૨૫ ચેથા ગુણસ્થાનકથી નવમાં ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી બીજા વિકલ્પથી સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય? ઉત્તર : ધ્રુવસત્તા-૧૨૫ + અધ્રુવસત્તા-૨૨ = ૧૪૭. પ્રશ્ન ક૨૬ . ચોથા ગુણસ્થાનકથી નવમાં ગુણસ્થાનકના પહેલા સુધી ત્રીજા વિકલ્પથી સત્તામાં કેટલી પ્રકૃતિએ હોય? ઉત્તર ધ્રુવસત્તા-૧૨૫ + અધુવસત્તા-૧૬ = ૧૪૧. પ્રશ્ન ૩૨૭, ચેથા ગુણસ્થાનકથી નવમા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી ચેથા વિકલ્પથી સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય? ઉત્તર : ધ્રુવસત્તા-૧૨૫ + અધુવસત્તા-૧૫ = ૧૪૦. પ્રશ્ન ૩૨૮. નવમા ગુણસ્થાનકના બીજા ભાગે ચાર વિકલ્પથી સત્તામાં કેટલી કેટલી પ્રકૃતિએ હૈય? ઉત્તર : ધ્રુવસત્તા-૧૧૧ + અધુવસત્તા-૨૧ = ૧૩૨ ૧૧૧ + + ૨૦ = ૧૩૧ , ૧૧૧ + , ૧૪ = ૧૨૫ ક ૧૧૧ + , ૧૩ = ૧૨૪. પ્રશ્ન ૩૨૯. નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગે ચારેય વિકલ્પથી સત્તામાં કેટલી કેટલી પ્રકૃતિઓ હોય? ઉત્તર : ધ્રુવસત્તા-૧૦૭ + અધ્રુવસત્તા-૨૧ = ૧૨૪ ૧૦૩ + ) ૨૦ = ૧૨૩ * ૧૦૩ + ૧૪ = ૧૧૭ , ૧૦૩ + 5 ૧૩ = ૧૧૬ પ્રશ્ન ૩૩૦, નવમા ગુણસ્થાનકના ચેથા ભાગે ચારેય વિકલ્પથી સત્તામાં કેટલી કેટલી પ્રકૃતિએ હેય? ઉત્તર : ધ્રુવસત્તા-૧૦૨ + અધુવસત્તા-૨૧ = ૧૨૩ » ૧૦૨ + ' , ૨૦ = ૧૨૨ ૧૦૨ + + ૧૪ = ૧૧૬ ૧૦૨ + , ૧૩ = ૧૧૫ Jain Educationa international For Personal and Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ક્રમ ગ્રંથ-પ પ્રશ્ન ૩૩૧, નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગે ચારેય વિકલ્પથી સત્તામાં કેટલી કેટલી પ્રકૃતિઓ હાય? ઉત્તર : ધ્રુવસત્તા-૧૦૧ + અધ્રુવસત્તા-૨૧ = ૧૨૨ ૧૦૧ + ૨૦ = ૧૨૧ ૧૦૧ + ૧૪ = ૧૧૫ ૧૦૧ + ૧૩ = ૧૧૪ પ્રશ્ન ૩૩૨. નવમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગે ચારેય વિકલ્પથી સત્તામાં કેટલી કેટલી પ્રકૃતિએ હાય ? દુઃ "" "" "" 99 Jain Educationa International ઉત્તર : ધ્રુવસત્તા-૫ + અવસત્તા-૨૧ = ૧૧૬ ૯૫ + ૨૦ = ૧૧૫ ૯૫ + ૧૪ = ૧૦૯ ૯૫ + ૧૩ = ૧૦૮ પ્રશ્ન ૩૩૩. નવમા ગુણસ્થાનકના સાતમા ભાગે ચારેય વિકલ્પથી સત્તામાં કેટલી કેટલી પ્રકૃતિ હેાય ? ઉત્તર : ધ્રુવસત્તા-૯૪ + અધ્રુવસત્તા-૨૧ = ૧૧૫ ૯૪ + ૨૦ = ૧૧૪ ૯૪ + ૧૪ = ૧૦૮ ૪ + ૧૩ = ૧૦૭ પ્રશ્ન ૩૩૪. નવમા ગુરુસ્થાનકના આઠમા ભાગે ચારેય વિકલ્પથી કેટલી કેટલી પ્રકૃતિ હોય ? "" "" "" "" "" "" "" "" સત્તામાં કેટલી કેટલી પ્રકૃતિએ હાય + દરે "9 ઉત્તર : ધ્રુવસત્તા-૯૭ + અવસત્તા-૨૧ = ૧૧૪ ૨૦ = ૧૧૩ ૯૩ + ૯૩ + ,, "2 ,, ,, "" "" "" "" "" "" "" ,, "" પ્રશ્ન ૩૩૫. નથમા ગુરુસ્થાનકના નવમા ભાગે ચારેય વિકલ્પથી "" ઉત્તર : ધ્રુવસત્તા-હર + અધ્રુવસત્તા-૨૧ = ૧૧૩ ૯૨ + ૨૦ = ૧૧૨ "9 ૯૨ + ૧૪ = ૧૦૬ ૯૨ + ૧૩ = ૧૦૫ "" ?? ૧૪ = ૧૦૭ ૧૩ = ૧૦૬ For Personal and Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ પ્રશ્ન ૩૩૬. દશમા ગુણસ્થાનકે ચારેય વિકલ્પથી સત્તામાં કેટલી કેટલી પ્રકૃતિઓ હોય? ઉત્તર : પ્રવસત્તા–૯૧ + અધ્રુવસત્તા–૨૧ = ૧૧૨ ૯૧ + , ૨૦ = ૧૧૧ ,, ૯૧ + , ૧૪ = ૧૦૫ » ૯૧ + , ૧૩ = ૧૦૪ પ્રશ્ન ૩૩૭. બારમા ગુણસ્થાનકના ઉપત્ય સમય સુધી ચારેય વિકલ્પથી સત્તામાં કેટલી કેટલી પ્રકૃતિએ હોય? ઉત્તર : ધ્રુવસત્તા-૯૦ + અધવસત્તા-૨૧ = ૧૧૧ » ૯૦ + , ૨૦ = ૧૧૦ » ૯૦ + ૧૪ = ૧૦૪ » ૯૦ + , ૧૩ = ૧૦૩ પ્રશ્ન ૩૩૮. બારમા ગુણસ્થાનકના અંત સમયે ચારેય વિકલ્પથી સત્તામાં કેટલી કેટલી પ્રકૃતિઓ હોય? ઉત્તર : ધ્રુવસત્તા-૮૮ + અધુવસત્તા–૨૧ = ૧૦૯ એ ૮૮ + , ૨૦ = ૧૦૮ » ૮૮ + y ૧૪ = ૧૦૨ » ૮૮ + , ૧૩ = ૧૦૧ પ્રશ્ન ૩૩ તેરમા તથા ચૌદમા ગુણસ્થાનકના ઉપત્ય સમય સુધી ચારેય વિકલ્પોથી સત્તામાં કેટલી કેટલી પ્રકૃતિઓ હોય? ઉત્તર : ધ્રુવસત્તા-૭૪ + અધુવસત્તા-૨૧ = " by ૭૪ + y) ૨૦ = ૯૪ ૭૪ + + ૧૪ = ૮૮ ૭૪ + ૧૩ = ૮૭. પ્રશ્ન ૩૪૦ ચૌદમાં ગુણસ્થાનકના અંત સમયે બે વિકલપેથી સત્તામાં કેટલી કેટલી પ્રકૃતિઓ હોય? ઉત્તર : ધ્રુવસત્તા-૮ + અધુવસત્તા–૪ = ૧૨ અથવા ; ૮ + + ૫ = ૧૭. Jain Educationa international For Personal and Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ કર્મ ગ્રંથ-પ આ સત્તા સ્થાનમાં આયુષ્ય બંધક-અબંધક તથા તગતિ બંધક આદિનાં સત્તા સ્થાને ઉપર મુજબ જેઈ શેધી લેવા. (થઈ શકે છે અત્રે આપેલ નથી.) પઢમતિ ગુણેસુ મિચ્છ નિયમા અાઈ અહગે ભજે, સાસાણે ખલુ સમ્મ સંત મિચ્છાઈ દસગે વા | ૧૦ | ભાવાર્થ –પહેલા ત્રણ ગુણસ્થાનકમાં મિથ્યાત્વની સત્તા અવશ્ય હાય, બાકીનાં ૪ થી ૧૧ ગુણસ્થાનક સુધીમાં મિથ્યાત્વની સત્તા હોય અથવા ન પણ હોય. સાસ્વાદન ગુણસ્થાનકે સમ્યકત્વ મેહનીય સત્તામાં અવશ્ય હોય, બાકીનાં એક અને ત્રણથી અગ્યાર ગુણસ્થાનકમાં સમ્યકત્વ મેહનીયની સત્તા હેયે ખરી અને ન પણ હોય છે ૧૦ | પ્રશ્ન ૩૪૧, મિથ્યાત્વ મેહનીયની સત્તા કેટલા ગુણસ્થાનકમાં નિયમ હોય? ઉત્તર : એક થી ત્રણ ગુણસ્થાનકમાં નિયમો હોય છે. પ્રશ્ન ૩૪ર. પહેલા ગુણસ્થાનકે મિથ્યાત્વ મેહનીય અવશ્ય સત્તામાં હોય તેમ શા કારણથી કહેવાય છે? ઉત્તર : ઉદય તથા બંધ અવશ્ય હોય છે. તે કારણથી સત્તામાં અવશ્ય કહેવાય છે. પ્રશ્ન ૩૪૩. બીજા ગુણસ્થાનકે મિથ્યાત્વ મેહનીય અવશ્ય સત્તામાં હોય તેમ શા કારણથી કહેવાય છે? ઉત્તર : જે જે ઉપશમ સમ્યક્ત્વ પામ્યા પછી પહેલા ગુણસ્થાનકે આવનાર હોય અથવા ઉપશમ શ્રેણીથી પડતા જીવે પહેલા ગુણસ્થાનકે આવનાર હોય તેવા જ બીજા ગુણસ્થાનકને પ્રાપ્ત કરીને પછી પહેલા ગુણસ્થાનકે આવે છે. તે જીવેને બીજા ગુણસ્થાનકે મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિએની અવશ્ય સત્તા હેય છે. તેથી મિથ્યાત્વ અવશ્ય સત્તામાં હોય છે. પ્રશ્ન ૩૪૪. ત્રીજા ગુણસ્થાનકે મિથ્યાત્વ મેહનીય અવશ્ય સત્તામાં હોય તેમ શા કારણથી કહેવાય છે? Jain Educationa international For Personal and Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ઉત્તર : ત્રીજા ગુણસ્થાનક ને ચેાથુ· ગુણસ્થાનક પ્રાપ્ત કર્યાં પછી જીવા પામે છે. અથવા જે જીવા ચેાથેથી પહેલા ગુહ્યુસ્થાનકે આવી સમ્યક્ત્વ મોહનીયની ઉર્દૂલના કર્યાં પછી ત્રીજા ગુણસ્થાનકને પણુ પ્રાપ્ત કરી શકે છે. તથા આ ગુણસ્થાનકે મેાહનીય કર્મની ૨૮-૨૭-૨૪ એમ સત્તા સ્થાનેા હાય છે. માટે મિથ્યાત્વ અવશ્ય હોય છે. પ્રશ્ન ૩૪૫. ચારથી અગ્યાર ગુરુસ્થાનકને વિષે મિથ્યાત્વ માહનીય કની સત્તા શી રીતે જાણવી ? ઉત્તર : મિથ્યાત્વ મહુનીયની સત્તા વિકલ્પથી જાણવી કારણ કે જે જીવાને થયાપશમ કે ઉપશમ સમિતિ હાય તે જીવને અવશ્ય હાય તથા જે જીવાને ક્ષાયિક સમ્યક્રત્વ હાય તેઓને હાતી નથી. પ્રશ્ન ૩૪૬. સમ્યક્ત્વ માહનીયની સત્તા નિયમા કેટલા ગુણુસ્થાનકમાં હાય? શાથી? ઉત્તર : ખીજા ગુણસ્થાનકમાં સત્તા નિયમા ડ્રાય છે. કારણ કે માહનીય કની ૨૮ પ્રકૃતિની સત્તા હાય છે. પ્રશ્ન ૩૪૭. બાકીનાં ગુણસ્થાનકમાં સમ્યક્ત્ત્વ મહુનીયની સત્તા ક્યા પ્રકારે હાય? શાથી? ઉત્તર : એક અને ૩ થી ૧૧ ગુણસ્થાનકમાં વિકલ્પે સત્તા હાય છે. પહેલા ગુરુસ્થાનકે અનાદિ મિથ્યાષ્ટિ જીવાને તથા જે જીવા સમ્યક્ત્હ પામી આ પ્રકૃતિની ઉદ્દલના કરેલ હોય તેઓને ન હાય, બાકીના જીવાને હાય. ત્રીજા ગુણસ્થાનકે ૨૮ અને ૨૪ ની સત્તાવાળાને સત્તામાં હોય તથા ૨૭ પ્રકૃતિની સત્તાવાળાને ન હેાય. ચારથી અગ્યાર ગુણસ્થાનકને વિષે ક્ષાયિક સમકિતી જીવાને સત્તામાં ન હેાય. ઉપશમ તથા ક્ષયાપશમ સમકિતી જીવાને હાય છે. સાસણ મીસેસુ ધ્રુવ, મીસ મિચ્છાઈ નવસુ ભયણાએ 1 આઈ દુગે અણુ નિયમા, ભઈયા મીસાઈ નવગશ્મિ । ૧૧ ।। ભાવા : સાસ્વાદન ગુણસ્થાનકને વિષે મિશ્ર માહનીયની સત્તા નિયમા હોય ખાકીનાં નવ ગુણસ્થાનકાને વિષે ભજનાએ હાય છે, Jain Educationa International For Personal and Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-પ પહેલા બે ગુણસ્થાનકને વિષે અનંતાનુબંધિ-૪ કષાયની સત્તા નિયમો હોય છે. બાકીનાં નવ ગુણસ્થાનકને વિષે ભજનાએ સત્તામાં હોય છે. ૧૧ પ્રશ્ન ૩૪૮, મિશ્ર મેહનીયની સત્તા નિયમ કેટલા ગુણસ્થાનકમાં હોય? ક્યા કયા? ઉત્તર : બીજા અને ત્રીજા એમ બે ગુણસ્થાનકમાં સત્તા નિયમો હોય છે. પ્રશ્ન ૩૪૯. બે ગુણસ્થાનકમાં સત્તા નિયમા ક્યા પ્રકારની હોય? ઉત્તર : બીજા ગુણસ્થાનકે ૨૮ ની સત્તા નિયમો હોય છે માટે હોય છે. ત્રીજું ગુણસ્થાનક મિશ્ર મેહનીયના ઉદય વગર હેતું નથી. તેથી સત્તા નિયમો હોય છે. પ્રશ્ન ૩૫૦. બાકીનાં કેટલાં ગુણસ્થાનકોમાં સત્તા ક્યા પ્રકારે હોય ? ઉત્તર : પહેલા તથા ચારથી અગ્યાર એમ નવ ગુણસ્થાનકેને વિષે સત્તા વિકલ્પથી (ભજનાઓ) હોય છે. પ્રશ્ન ૩૫૧, પહેલા ગુણસ્થાનકે વિકલ્પથી કઈ રીતે જાણવી? ઉત્તર : અનાદિ મિથ્યાષ્ટિ જેને તથા જે સમ્યકત્વ પામી વમી પહેલા ગુણસ્થાનકે આવી સમ્યક્ત્વ મોહનીય તથા મિશ્ર મેહનીયની ઉદૂવલના કરેલ હોય તેઓને ન હોય તે સિવાયના જીવને સત્તામાં હોય છે તે કારણથી વિક૯૫થી સત્તા ગણાય છે. પ્રશ્ન ૩૫૨. ચારથી અગ્યાર ગુણસ્થાનકમાં રહેલા જીને મિશ્ર મેહનીયની સત્તા ભજનાએ કઈ રીતે જાણવી? ઉત્તર : ક્ષાયિક સમકિતી જીને સત્તામાં રહેતી નથી તથા ક્ષાયિક સમકિત પામનાર જેને (અનંતા-૪, મિથ્યા, મિશ્ર મેહનીય) છે પ્રકૃતિને ક્ષય કરનાર ક્ષપશમ સમકિતીને હેતી નથી. ઉપશમ સમકિતી તથા ક્ષયપશમ સમકિતી (ઉપર જણાવવા સિવાય)ને સત્તામાં હોય છે. માટે ભજના ગણાય છે. પ્રશ્ન ૩૫૩. અનંતાનુબંધિ ૪ કષાયની સત્તા અવશ્ય બે ગુણ સ્થાનકમાં શા કારણથી હોય? ઉત્તર : બીજા ગુણસ્થાનકે ૨૮ પ્રકૃતિઓની સત્તા નિયમા હાય Jain Educationa international For Personal and Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ તથા પહેલા ગુણસ્થાનકે અનાદિ મિથ્યાષ્ટિ જીવાને ૨૬ ની સત્તા તથા સાદિ મિથ્યાત્વીને ૨૮-૨૭-૨૬ ની સત્તાવળાને મધમાં અવશ્ય હાય તે કારણથી સત્તામાં અવશ્ય હોય છે. પ્રશ્ન ૩૫૪. અન તાનુંધિ ૪ કષાયની વિસયેાજના કરીને જીવે પહેલા ગુણસ્થાનકે આવે તે તેને સત્તામાં શી રીતે હાય? ઉત્તર : આવા જીવાને મિથ્યાત્વ મેહનીયના ઉદ્દય થતાંની સાથે અનંતાનુબંધિ ૪ કષાયના બંધ ચાલુ થઈ જાય છે તેથી સત્તામાં હાય છે. પ્રશ્ન ૩૫૫. અનંતાનુબંધિ ૪ કષાયની સત્તા અવશ્ય બે ગુણસ્થાનકમાં શા કારણથી હાય ? ઉત્તર : બીજા ગુણસ્થાનકે ૨૮ પ્રકૃતિની સત્તા નિયમા ડૅાય તથા પહેલા ગુણુસ્થાનકે અનાદિ મિથ્યાષ્ટિ જીવાને ૨૬ ની સત્તા તથા આફ્રિ મિથ્યાત્વીને ૨૮-૨૭–૨૬ ની સત્તાવાળાને બંધમાં અવશ્ય હાય તે કારણથી સત્તામાં અવશ્ય હોય છે. પ્રશ્ન ૩૫૬. અનંતાનુબંધિ ૪ કષાયની સત્તા બાકીના ગુણુસ્થાનકેામાં ક્યા પ્રકારે છે ? ઉત્તર : ત્રણથી અગ્યાર એમ નવ ગુણસ્થાનકાને વિષે અન’તાનુઅંધિ ૪ કષાયાની સત્તા ભુજનાએ હાય છે. પ્રશ્ન ૩૫૭. ત્રણથી અગ્યાર ગુણુસ્થાનકને વિષે અન’તાનુખ‘ધિ ૪ કષાય ભજનાએ શી રીતે જાણવા ? ઉત્તર : ત્રીજા ગુણુસ્થાનકે અનંતાનુબધિની વિસ’ચેાજના કરનારા જીવા આવે છે તેને ન હાય, બીજાને હાય. ચારથી અગ્યાર ગુણુસ્થાનકને વિષે ક્ષાયિક સમકિતી જીવેાને તથા ઉપશમ અને ક્ષયાપશમ સમકિતી વિસયેાજના કરેલા જીવાને ન હાય તે સિવાયનાં જીવાને હાય છે. આ કારણથી ભજનાએ કહેલ છે, (ક્ષયાપશમ સમિતીને ૪ થી ૭ ગુણુસ્થાનકમાં જાણવુ'.) પ્રશ્ન ૩૫૮. ઉશમ શ્રેણીવાળા જીવાને આઠથી અગ્યાર ગુણુસ્થાનકોમાં વિસ’યેાજનાવાળા જીવા હાય કે અપવાદ છે ? Jain Educationa International For Personal and Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-૫ ઉત્તર : કર્મ પ્રકૃતિના પ્રણેતા આ. ભગવંત શિવશર્મસૂ. મહારાજાના મત પ્રમાણે અનંતાનુબંધિ ૪ કષાયની વિસાજનાવાળા જ જ હોય છે. જ્યારે કાર્મગ્રંથિક તથા સિદ્ધાંતિક મતના આચાર્યોના અભિપ્રાય પ્રમાણે અનંતાનુબંધિની સત્તાવાળા તથા વિસાજનાવાળા જીવે ઉપશમ શ્રેણું પ્રાપ્ત કરી શકે છે. આ અપવાદ જાણ. આહાર સત્તાં વા સવ્વ ગુણે બિતિ ગુણે વિણ તિર્થં નો ભય સંતે મિો અંતમુહુર્ત ભવે તિર્થે . ભાવાર્થ:- સઘળાં ગુણસ્થાનકેમાં આહારકાદિ-૭ પ્રકૃત્તિઓની સત્તા ભજનાએ જાણવી. જિનનામ કર્મની સત્તા બીજા તથા ત્રીજ ગુણસ્થાનક સિવાય સઘળાંય ગુણસ્થાનકમાં ભજનાઓ જાણવી. મિથ્યાત્વ ગુણસ્થાનકે જિનનામ કર્મ તથા આહારક સપ્તક બનેની સત્તા એક સાથે કેઈ જીવને હોતી નથી અને જિનનામ કર્મની સત્તા પહેલા ગુણસ્થાનકે એક અંતરમુહૂર્ત કાલ જ હોય છે. - પ્રશ્ન ૩૫. આહારક સપ્તકની સત્તા કેટલા ગુણસ્થાનકે નિયમો તથા ભજનાએ હેય? - ઉત્તર : સઘળાંય (ચૌદ) ગુણસ્થાનકને વિષે ભજનાઓ હોય છે. પ્રશ્ન ૩૬૦. સઘળાંય ગુણસ્થાનકેને વિષે ભજનાથી સત્તા શા કારણથી જાણવી ? ઉત્તર : આ સાત પ્રકૃતિઓને બંધ સાતમાથી આઠમા ગુણ સ્થાકના છઠ્ઠા ભાગ સુધી બંધાય છે તથા બધા જ જીવે બંધ કરતા નથી. જે જીએ બાંધ્યું હોય તે જ પતન પામી પહેલા ગુણસ્થાનક સુધી જઈ શકે છે અને આગળ પણ વધી ચૌદમાં ગુણસ્થાનક સુધી જઈ શકે છે તેથી સત્તામાં ભજનાએ ગણાય છે. પ્રશ્ન ૩૬૧ જિનનામ કર્મની સત્તા કેટલા ગુણસ્થાનકને વિષે નિયમ તથા ભજનાએ હેય? ઉત્તર : નિયમા કેઈ ગુણસ્થાનકમાં સત્તા હોતી નથી. બીજા અને ત્રીજા ગુણસ્થાનક સિવાય બાકીનાં પહેલું અને ૪ થી ૧૪ ગુણસ્થાનકમાં ભજનાએ સત્તા હોય છે. Jain Educationa international For Personal and Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ પ્રશ્ન ૩૬૨. જિનનામ કર્મ સત્તા ભજનાએ શા કારણથી ૭૩ જાણવી ? ઉત્તર : જિનનામ કર્મના બંધ ચારથી આઠમાના છઠ્ઠા ભાગ સુધી હાય છે તેમાં બધા માંધતા નથી. જેઓએ બાંધેલ હોય તેને આગળના ગુણસ્થાનકમાં સત્તા હાય. જેઓએ ન ખધેલ હાય તેને સત્તા ન હોય તેથી ભજના ગણાય છે. પ્રશ્ન ૩૬૩. આહારક સપ્તક તથા જિનનામ કમ આ બન્નેની સત્તા પહેલા ગુણસ્થાનકે હાય? શું કારણ ? ઉત્તર : મન્નેની સાથે સત્તા પહેલા ગુણસ્થાનકે હાતી નથી. કારણ બન્નેની સત્તાવાળા જીવા આ ગુણુસ્થાનકને તથાસ્ત્રભાવથી પ્રાપ્ત કરી શકતા જ નથી. પ્રશ્ન ૩૬૪. આહારક સપ્તક તથા જિનનામ કર્મ મન્નેની સત્તાવાળા જીવા કેટલા ગુણસ્થાનકને પ્રાપ્ત કરી શકે? ઉત્તર : આ બન્નેની સત્તાવાળા જીવે પતિત પિરણામી થાય તે ચાયા ગુણસ્થાનકથી નીચેનાં ગુણસ્થાનકાને કદી પ્રાપ્ત કરી શકતા નથી. પ્રશ્ન ૩૬૫. ચોથા ગુણુસ્થાનથી નીચેનાં ગુણસ્થાનકને ઉપર જણાવેલ એની સત્તાવાળા શા કારણથી ન પામે ? ઉત્તર : કારણ કે ખીજા તથા ત્રીજા ગુણસ્થાનકે જિનનામ કર્મની સત્તા હાતી નથી એટલે તેની સત્તાવાળા જીવા આ ગુણસ્થાનકાને પામે નહિ તથા પહેલા ગુણસ્થાનકે એની સત્તાવાળા જીવા આવતા નથી. આ કારણથી ચાથાથી નીચેનાં ગુણસ્થાનકાને પામતા નથી. પ્રશ્ન ૩૬૬. પહેલા ગુણસ્થાનકે જિનનામ કર્મની સત્તા કેટલા કાળ સુધી હોય ? શું કારણ ? ઉત્તર : એક અતરમુહૂત સુધી હાય છે કારણ કે જે જીવાએ પહેલા નરકનુ આયુષ્ય બાંધેલ હોય પછી ક્ષયાપશમ સમ્યક્ત્વ પામી જિનનામ કર્મીની નિકાચના કરી હાય અને આયુષ્ય પૂર્ણ થવા આવે ત્યારે છેલ્લા અંતરમુર્હુતે મિથ્યાત્વ ગુણુસ્થાનકે આવી આયુષ્ય પૂણુ Jain Educationa International For Personal and Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ وف કમગ્રંથ-૫ થયે નરકમાં ઉત્પન્ન થાય. ઉત્પન્ન થયા બાદ પર્યાપ્ત અવસ્થાને પામે ત્યાં સુધી મિથ્યાત્વ ગુણસ્થાનક રહે. પર્યાપ્ત થયા બાદ અવશ્ય સમક્તિની પ્રાપ્તિ થઈ જાય. આ બધે કાળ ભેગું કરીએ તે પણ અંતરમુહૂર્ત એટલે થાય છે. આ કારણથી અંતરમુહૂર્ત કહેલ છે. પ્રશ્ન ૩૬૭. જિનનામ કર્મની નિકાચના કરી નરકમાં જવાવાળા જ કેટલી નરક સુધી જઈ શકે ? ઉત્તર : આવા ત્રણ નરક સુધી જઈ શકે છે. આગળ નહિ.... “ઘાતી અધ્યાતી પ્રકૃતિએનું વર્ણન કેવલ જુઅલાવરણ પણ નિદ્રા બાર સાઈમ કસાયા ! મિચછત સવ્વઘાઈ ચઉનાણુ તિ દસાવરણું ૧૩ સંજલન ને કસાયા વિä ઇઅ દેસવાઈ આ અઘાઈ પત્તિય તણુ અઉ તસવીસા ગોઆ દુગ વન્ના ૧૪ ભાવાર્થ –કેવલ જ્ઞાનાવરણીય, કેવલ દર્શનાવરણીય, પાંચ નિદ્રા, પહેલા બાર કષા અને મિથ્યાત્વ આ વીશ પ્રકૃતિએ સર્વધાતી છે. બાકીનાં ચાર જ્ઞાનાવરણીય, ૩ દર્શનાવરણીય, સંજ્વલન ૪ કષાય, ૯ નેકષાય અને પાંચ અંતરાય એ ૨૫ પ્રકૃતિએ દેશઘાતી છે... પ્રત્યેકની-૮, તણુ અષ્ટકની-૩૫, આયુષ્ય-૪, ત્રસ-૨૦, ત્ર-૨ અને વેદનીય-૨, વર્ણાદિ-૪ આ ૭૫ પ્રકૃતિએ અઘાતી કહેવાય છે. પ્રશ્ન ૩૬૮ શરીર અષ્ટથી કઈ કઈ પ્રકૃતિઓ લેવાની હોય છે? ઉત્તર : શરીર અષ્ટકથી ૩૫ પ્રકૃતિએ લેવાય છે. ત્રીજી ગાથામાં તણુ પદથી આઠ પદ સુધીની ગણવાની હોય છે તે આ પ્રમાણે. શરીર-૫, અંગે પાંગ–૩, સંસ્થાન–૬, સંઘ-૬, જાતિ-૫, ગતિ-૪, વિહાગતિ-૨, આનુપૂર્વ-૪ = કપ. પ્રશ્ન ૩૬૯ ગત્ર દુગથી કઈ કઈ પ્રકૃતિએથી આવી શકે? ઉત્તર : ગોત્ર દુગ પદથી ૪ પ્રકૃતિએ લેવાય છે. Jain Educationa international For Personal and Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૭છે. ગેત્ર-૨, વેદનીય-૨ = ૪. પ્રશ્ન ૩૭૦ ઘાતી પ્રકૃતિઓના કેટલા ભેદ? કયા? ઉત્તર : બે ભેદે હોય છે. (૧) સર્વઘાતી, (૨) દેશઘાતી. પ્રશ્ન ૩૭૧. સર્વઘાતી પ્રકૃતિએ તેને કહેવાય? ઉત્તર : જે પ્રકૃતિએ પિતાના રૂપે ઉદયમાં રહેતા આત્માના ગુણેને સર્વથા ઘાત કરે તે પ્રકૃતિઓને સર્વઘાતી પ્રકૃતિએ કહેવાય છે. પ્રશ્ન ૩૭૨. સર્વઘાતી પ્રકૃતિઓ કેટલી હોય છે? કઈ કઈ? ઉત્તર : ૨૦ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણય-૧, દર્શનાવરણીય-૬, મેહનીય-૧૩ = ૨૦. જ્ઞાનાવરણય-૧ : કેવલજ્ઞાનાવરણીય. દર્શનાવરણય-૬ : કેવલદર્શનાવરણીય, ૫ નિદ્રા. મેહનીય-૧૩ : મિથ્યાત્વ, અનંતાનુબંધિ આદિ ૧૨ કષાય. ચૌદ ગુણસ્થાનકને વિષે સર્વઘાતી પ્રકૃતિઓનું વર્ણન પ્રશ્ન ૩૭૩. પહેલા ગુણસ્થાનકે સર્વ બાતી પ્રકૃતિએ કેટલી બંધાય? ઉત્તર : ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણય-૧, દર્શનાવરણીય-૬, મેહનીય–૧૩ = ૨૦. પ્રશ્ન ૩૭૪. પહેલા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : એક પ્રકૃતિને અંત થાય. મેહનીય–૧ : મિથ્યાત્વ. પ્રશ્ન ૩૭પ. બીજા ગુણસ્થાનકે સર્વઘાતીની પ્રકૃતિએ કેટલી બંધાય ? કઈ? ઉત્તર : ૧૯ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય–૧, દર્શનાવરણીય-૬, મેહનીય-૧૨ = ૧૯ મેહનીય-૧૨ : અનંતાનુબંધિ ૧૨ કષાય. પ્રશ્ન ક૭૬. બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય ? ઉત્તર : ૭ પ્રકૃતિને અંત થાય છે. Jain Educationa international For Personal and Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ કર્મ ગ્રંથ-૫ દર્શનાવરણીય-૩ : થીણુદ્ધિ ત્રિક. મહનીય-૪ : અનંતાનુબંધિ ૪ કષાય. પ્રશ્ન ૩૭૭ ત્રીજા ગુણસ્થાનકે સર્વઘાતીની કેટલી પ્રવૃતિઓ બંધાય? કઈ? ઉત્તર : ૧૨ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણીય-૧, દર્શના-3, મેહનીય-૮. દર્શનાવરણીય-૩ : કેવલદર્શન, નિદ્રા, પ્રચલા. મેહનીય-૮ : અપ્રત્યાખ્યાનાદિ ૮ કષાય. પ્રશ્ન ૩૭૮. ચોથા ગુણસ્થાનકે સર્વ ઘાતીની કેટલી પ્રકૃતિએ બંધાય? કઈ? ઉત્તર : ૧૨ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય-૧, દર્શનાવરણીય-૩, મેહનીય-૮ = ૧૨. પ્રશ્ન ૩૭૯ ચોથા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૪ પ્રકૃતિએને અંત થાય છે. મેહનીય-૪ઃ અપ્રત્યાખ્યાનીય-૪ કપાય. પ્રશ્ન ૩૮૦. પાંચમા ગુણસ્થાનકે સર્વઘાતીની પ્રકૃતિએ કેટલી બંધાય છે? કઈ? ઉત્તર : ૮ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય-૪, દર્શનાવરણીય-૩, મેહનીય-૪ = ૮. મેહનીય-૪ઃ પ્રત્યાખ્યાનીય-૪ કષાય. પ્રશ્ન ૩૮૧. પાંચમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૪ પ્રકૃતિને અંત થાય છે. મોહનીય-૪ : પ્રત્યાખ્યાનીય-૪ કષાય. પ્રશ્ન ૩૮૨. છઠ્ઠા ગુણસ્થાનકથી આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી કેટલી પ્રકૃતિએ બંધાય ? કઈ? ઉત્તર : ૪ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાના-૧, દર્શના-૩, Jain Educationa international For Personal and Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૭૭ પ્રશ્ન ૩૮૩, આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૨ પ્રકૃતિને અંત થાય છે. દર્શન.-૨ઃ નિદ્રા, પ્રચલા. પ્રશ્ન ૩૮૪, આઠમા ગુણસ્થાનકના બીજા ભાગથી દશામા ગુણસ્થાનક સુધી સર્વઘાતીની કેટલી પ્રકૃતિઓ બંધાય? કઈ? ઉત્તર : ૨ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના-૧, દર્શના–૧ = ૨. પ્રશ્ન ૩૮૫. દશમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય ? કઈ? ઉત્તર : ૨ પ્રકૃતિને અંત થાય છે. જ્ઞાના-૧, દર્શના-૧ = ૨. પ્રશ્ન ૩૮૬. અગ્યારથી ચૌદ ગુણસ્થાનકને વિષે સર્વ ઘાતી પ્રકૃતિએ કેટલી બંધાય? ઉત્તર : એક પણ પ્રકૃતિ બંધાતી નથી. ચૌદ ગુણસ્થાનકેને વિષે સર્વઘાતી પ્રકૃતિઓનું ઉદય આશ્રયી વર્ણન પ્રશ્ન ૩૮૭ પહેલા ગુણસ્થાનકે સર્વઘાતી પ્રકૃતિએ ઉદયમાં કેટલી હેય? કઈ? ઉત્તર : ૨૦ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય-૧, દર્શનાવરણીય-૬, મેહનીય-૧૩ = ૨૦. પ્રશ્ન ૩૮૮ પહેલા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય ? કઈ? ઉત્તર : એક પ્રકૃતિને અંત થાર્થ છે. મેહનીય-૧ : મિથ્યાત્વ. પ્રશ્ન ૩૮૯ બીજા ગુણસ્થાનકે સર્વઘાતી પ્રકૃતિઓ ઉદયમાં કેટલી હાય? કઈ? ઉત્તર : ૧૯ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય-૧, દર્શનાવરણીય-૬, મેહનીય-૧૨ = ૧૯ મોહનીય-૧૨ : અનંતાનુબંધિ આદિ ૧૨ કપાયે. પ્રશ્ન ૩૯૦, બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિએને અંત થાય? કઈ? Jain Educationa international For Personal and Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ७८ ઉત્તર ૪ પ્રકૃતિના અંત થાય છે. માહનીય–૪ : અનંતાનુબંધિ–૪ કષાય. પ્રશ્ન ૩૯૧. ત્રીજા ગુણસ્થાનકે સઘાતીની પ્રકૃતિ ઉદયમાં કેટલી હાય? કઈ? ઉત્તર : ૧૫ પ્રકૃતિએ ઉદયમાં હાય છે. જ્ઞાનાવરણીય-૧, દર્શનાવરણીય-૬, માહનીય–૮ = ૧૫. માહેનીય−૮ : અપ્રત્યાખ્યાનાદિ−૮ કષાય. પ્રશ્ન ૯૨. કેટલી હાય ? ઉત્તર : ૧૫ પ્રકૃતિએ ઉયમાં હોય છે. પ્રશ્ન ૩૯૩. થાય? કઈ ? કઈ? ચોથા ગુણુસ્થાનકે સધાતીની પ્રકૃતિ ઉદયમાં ઉત્તર : ૪ પ્રકૃતિનો અંત થાય છે. માહનીય–૪ : અપ્રત્યાખ્યાનીય-૪ કષાય. કસ ગ્રંથ-પ ચોથા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અત પ્રશ્ન ૬૯૪. પાંચમા ગુણુસ્થાનકે સઘાતીની પ્રકૃતિએ ઉડ્ડયમાં કેટલી હૈાય? કઈ ? ઉત્તર : ૧૧ પ્રકૃતિએ ઉદયમાં હાય છે. જ્ઞાનાવરણીય–૧, દનાવરણીય-૬, મેહનીય–૪ = ૧૧. માહનીય–૪ : પ્રત્યાખ્યાનીય–૪ કષાય. પ્રશ્ન ૩૯૫. પાંચમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિના અંત થાય? કઈ? ઉત્તર : ૪ પ્રકૃતિના અંત થાય છે. માહનીય–૪ : પ્રત્યાખ્યાનીય–૪ કષાય, પ્રશ્ન ૩૯૬ • છઠ્ઠા ગુણસ્થાનકે ઉયમાં કેટલી પ્રકૃતિ હોય ? ઉત્તર : ૭ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય–૧, દર્શનાવરણીય-૬ = ૭. 9. Jain Educationa International પ્રશ્ન ૩૯૭. છઠ્ઠા ગુણુસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિના ઋત થાય? કઈ? For Personal and Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ઉત્તર : ૩ પ્રકૃતિના અંત થાય છે. દેશનાવરણીય-૩ : ચિદ્વિત્રિક. પ્રશ્ન ૩૯૮, સાતમા ગુણસ્થાનકથી મારમા ગુણસ્થાનકના ઉપાન્ત્ય સમય સુધી કેટલી પ્રકૃતિએ ઉચમાં હાય ? કઈ ? ઉત્તર : ૪ પ્રકૃતિએ ઉદ્દયમાં હાય છે. જ્ઞાનાવરણીય-૧, દર્શનાવરણીય-૩ = ૪. દનાવરણીય-૩ : કેવલ દનાવરણીય, નિદ્રા, પ્રચલા. પ્રશ્ન ૩૯૯. ખારમા ગુણસ્થાનકના ઉપાન્ય સમયના અ ંતે કેટલી પ્રકૃતિના અંત થાય ? કઈ ? ઉત્તર : એ પ્રકૃતિના અંત થાય છે. દર્શનાવરણીય-૨ : નિદ્રા, પ્રચલા, e પ્રશ્ન ૪૦૦. ખારમા ગુણસ્થાનકના અંત સમયે સ`ઘાતીની કેટલી પ્રકૃતિ ઉયમાં હાય ? કઈ ? ઉત્તર : એ પ્રકૃતિ ઉદયમાં હાય છે. જ્ઞાનાવરણીય-૧, દર્શનાવરણીય-૧ = ૨. આ બન્નેના છેલ્લે અત થાય છે. દેશઘાતી પ્રકૃતિઓનું વન પ્રશ્ન ૪૦૧. દેશઘાતી પ્રકૃતિએ કાને કહેવાય ? ઉત્તર : જે પ્રકૃતિના ઉદય હાય છતાં આત્માના ગુણ્ણાને સથા ઘાત ન કરે પણ દેશથી (આંશિક) ગુણ્ણાના ઘાત કરે તે દેશઘાતીની પ્રકૃતિ કહેવાય છે. પ્રશ્ન ૪૦૨. દેશધાતી પ્રકૃતિએ ખંધ તથા ઉદયની અપેક્ષાએ કેટલી હાય છે ? ક્રય ? ઉત્તર . મધની અપેક્ષાએ ૨૫ પ્રકૃતિએ હાય છે. જ્ઞાનાવરણીય-૪, દશ નાવરણીય-૩, મેહનીય-૧૭, અંતરાય—પર૫. જ્ઞાનાવરણીય–૪ : મતિ, શ્રુત, અવધિ, મનઃપ વજ્ઞાનાવરણીય, દનાવરણીય-૩ : ચક્ષુ, અચક્ષુ, અવધિદર્શનાવરણીય. માહનીય-૧૭ : સંજ્વલન ૪ કષાય, ના કષાય, Jain Educationa International For Personal and Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-૫ ઉદયની અપેક્ષાએ ર૭ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય-૪, દર્શનાવરણીય-૩, મેહનીય-૧૫, અંતરાય-પ૩ર૭. મેહનીય-૧૫ : સમ્યકત્વ મેહનીય, મિશ્રમેહનીય, સંજવલન ૪ કષાય, ને કષાય. બંધ આશ્રયી દેશઘાતી પ્રકૃતિઓનું ચૌદ ગુણસ્થાનકને વિષે વર્ણન પ્રશ્ન ૪૦૩. પહેલા ગુણસ્થાનકે દેશઘાતી પ્રકૃતિએ કેટલી બંધાય? કઈ? ઉત્તર : ૨૫ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણય-૪, દર્શનાવરણીય-૩, મેહનીય-૧૩, અંતરાય-૫ = ૨૫. પ્રશ્ન ૪૦૪. પહેલા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર: એક પ્રકૃતિને અંત થાય. મેહનીય–૧ : નપુંસકવેદ, પ્રમ ૪૦૫. બીજા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિએ બંધાય ? કઈ? ઉત્તર : ૨૪ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય-૪, દર્શનાવરણય-૩, મોહનીય-૧૨, અંતરાય-૫ = ૨૪. મોહનીય-૧૨ : સંજવલન ૪ કષાય, હાસ્યાદિ-૬, પુરુષવેદ, સ્ત્રીવેદ. પ્રશ્ન ૪૦૬. બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : એક પ્રકૃતિને અંત થાય. મેહનીય-૧ : વેદ. પ્રશ્ન ૪૦૭. ત્રીજા ગુણસ્થાનકથી છઠ્ઠા ગુણસ્થાનક સુધી કેટલી પ્રકૃતિએ બંધાય? કઈ? ઉત્તર : ૨ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય-૪, દર્શનાવરણીય–૧, મોહનીય-૧૧, અંતરાય-૫ = ર૩. મહનીય-૧૧ : સંજવલન કષાય, હાસ્યાદિ-૬, પુરૂષદ, Jain Educationa international For Personal and Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ પ્રશ્ન ૪૦૮ છઠ્ઠા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : બે પ્રકૃતિને અંત થાય છે. મેહનીય-૨ : અરતિ, શેક. પ્રશ્ન ૪૦૯ સાતમા ગુણસ્થાનકથી આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગ સુધી કેટલી પ્રકૃતિએ બંધાય? કઈ? ઉત્તર : ૨૧ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાના-૪, દર્શના.-૩, મેહનીય-૯, અંતરાય-૫ = ૨૧. મેહનીય-૯ : સંજ્વલન કષાય, હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા, પુરૂષદ. પ્રશ્ન ૪૧૦, આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય ? કઈ? ઉત્તર : ૪ પ્રકૃતિને અંત થાય છે. મેહનીય-૪ : હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા. પ્રશ્ન ૪૧૧, નવમા ગુણસ્થાનકના પાંચેય ભાગમાં કેટલી કેટલી પ્રકૃતિએ બંધાય છે? કઈ કઈ? ઉત્તર : પહેલા ભાગે ૧૭ પ્રકૃતિએ બાંધે છે. બીજા ,, ૧૬ » ” ત્રીજા , ૧૫ » » ચેથા , ૧૪ , પાંચમાં , ૧૩ 5 ) પહેલા ભાગના અંતે પુરુષવેદનો અંત થાય. બીજા , સંજવલન બને છે ત્રીજા , એ માનને , ,, માયાને ' પાચમાં જ છે 5 લાખ પ્રશ્ન ૨૧૨દશમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિએ બંધાય ? કઈ? ઉત્તર : ૧૨ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાના.-૪, દર્શન-૩, અંતરાય-૫ = ૧૨. ચોથા ક » ” હેલને , Jain Educationa international For Personal and Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ કર્મ ગ્રંથ-૫ પ્રશ્ન ૪૧૩. દશમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૧૨ પ્રકૃતિને અંત થાય છે. જ્ઞાનાવરણીય-૪, દર્શનાવરણીય-૩, અંતરાય-૫ = ૧૨. ચૌદ ગુણસ્થાનકને વિષે દેશઘાતી પ્રકૃતિઓનું ઉદયાશ્રયી વર્ણન પ્રશ્ન ૪૧૪. એથે ઉદયમાં કેટલી પ્રકૃતિએ હોય? કઈ? ઉત્તર : ૨૭ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણય-૪, દર્શનાવરણીય-૩, મેહનીય-૧૫, અંતરાય-v=૨૭ મેહનીય-૧૫ : સમ્યક્ત્વ મેહનીય, મિશ્ર મહનીય, સંજવલન ૪ કષાય, ૯ નેકષાય. પ્રશ્ન ૪૧૫. ઓઘમાંથી કેટલી પ્રકૃતિએને અનુધ્ય થાય? કઈ? ઉત્તર : બે પ્રકૃતિને અનુદય થાય. મેહનીય–૨ ઃ સમ્યકત્વ મેહનીય, મિશ્ર મેહનીય. પ્રશ્ન ૪૧૬. પહેલા ગુણસ્થાનકે ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય? ઉત્તર : ૨૫ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય-૪, દર્શનાવરણય-૩, મેહનીય–૧૩, અંતરાય–પ=૨૫ પ્રશ્ન ૪૧૭. બીજા ગુણસ્થાનકે દેશઘાતી પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તર : ૨૫ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય-૪, દર્શનાવરણય-૩, મેહનીય-૧૩, અંતરાય–૨=૨૫. પ્રશ્ન ૪૧૮, બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય તથા નવી કેટલી દાખલ થાય? કઈ? ઉત્તર : એક પણ પ્રકૃતિને અંત થતું નથી. નવી એક દાખલ થાય છે. મેહનીય–૧ : મિશ્ર મેહનીય. પ્રશ્ન ૪૧૯. ત્રીજા ગુણસ્થાનકે ઉદયમાં કેટલી પ્રકૃતિએ હેય? ઉત્તર : ૨૬ પ્રકૃતિએ ઉદયમાં હોય છે, Jain Educationa international For Personal and Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ જ્ઞાનાવરણીય-૪, દર્શનાવરણીય-૩, મેહનીય-૧૪, અંતરાય-પ-ર૬ મેહનીય-૧૪ : મિશ્ર મેહનીય, સંજ્વલન કષાય, નેકષાય. પ્રશ્ન ૪૨૦, ત્રીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય તથા નવી કેટલી દાખલ થાય? કઈ? ઉત્તર : એક પ્રકૃતિને અંત થાય છે. મોહનીય-૧ : મિશ્ર મેહનીય. તથા એક પ્રકૃતિ ઉદયમાં દાખલ થાય છે. મેહનીય-૧ : સમ્યકત્વ મોહનીય. પ્રશ્ન ૪૨૧ ચેથા ગુણસ્થાનકથી સાતમા ગુણસ્થાનક સુધી દેશઘાતી પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તર : ૨૬ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય-૪, દર્શનાવરણીય-૩, મેહનીય-૧૪, અંતરાયપ=૨૬ મેહનીય-૧૪ : સમ્યક્ત્વ મોહનીય, સંજવલન – ૪ કષાય, ૯ નેકષાય. પ્રશ્ન ૪૨૨. સાતમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : એક પ્રકૃતિને અંત થાય છે. મેહનીય–૧ : સમ્યકત્વ મેહનીય. પ્રશ્ન કર૩, આઠમા ગુણસ્થાનકે ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય? કઈ? ઉત્તર : ૫ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય-૪, દર્શનાવરણીય-૩, મેહનીય-૧૩, અંતરાય–પ૨૫ પ્રશ્ન ક૨૪. આઠમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૬ પ્રકૃતિને અંત થાય. મોહનીય-૬ : હાસ્યાદિ-૬. પ્રશ્ન ૪૨૫. નવમા ગુણસ્થાનકે ઉદયમાં કેટલી પ્રકૃતિએ હોય? કઈ? ઉત્તર : ૧૯ પ્રકૃતિમાં હોય છે Jain Educationa international For Personal and Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાવરણય-૪, દર્શનાવરણીય-૩, મેહનીય-૭, અંતરાય-૫ = ૧૯ મેહનીય-૭ : સંજવલન ૪ કષાય, ૩ વેદ. પ્રશ્ન કર૬. નવમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૬ પ્રકૃતિને અંત થાય છે. મોહનીય-૬ : સંજવલન કેધ, માન, માયા, ૩ વેદ. પ્રશ્ન ક૨૭. દશમા ગુણસ્થાનકે ઉદયમાં કેટલી પ્રકૃતિએ હોય? કઈ? ઉત્તર : ૧૩ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય-૪, દર્શનાવરણીય-૩, મેહનીય-૧, અંતરાય-૫=૧૩ પ્રશ્ન ૪૨૮. દશમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય ? કઈ? ઉત્તર : એક પ્રકૃતિને અંત થાય. મેહનીય-૧ : સંજવલન લેભ. પ્રશ્ન ૪૨૯ અગ્યારમા તથા બારમા ગુણસ્થાનકે ઉદયમાં કેટલી પ્રકૃતિએ હોય? કઈ? ઉત્તર : ૧૨ પ્રકૃતિએ ઉદયમાં હેય છે. જ્ઞાનાવરણીય-૪, દર્શનાવરણય-૩, અંતરાય-૫ = ૧૨. પ્રશ્ન ૪૩૦. બારમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૧૨ પ્રકૃતિને અંત થાય છે. સાનાવરણીય-૪, દર્શનાવરણીય-૩, અંતરાય-= ૧૨. અઘાતી પ્રકૃતિઓનું વર્ણન પ્રશ્ન ૪૩૧. અઘાતી પ્રકૃતિએ કેને કહેવાય? ઉત્તર : જે પ્રકૃતિએ સર્વઘાતી-દેશઘાતી પ્રકૃતિઓની સાથે હેય ત્યારે તે આત્માના ગુણેને ઘાત કરે છે. પણ જ્યારે સર્વ વાતીદેશવાતી પ્રકૃતિએ ઉદયમાંથી નાશ પામે છે અને અઘાતી પ્રવૃતિઓ ઉદયમાં હોય ત્યારે તે આત્માના ગુણેને ઘાત કરતી નથી. તેથી તે પ્રકૃતિએ અઘાતી કહેવાય છે, Jain Educationa international For Personal and Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ પ્રશ્ન ૪૩ર. અઘાતી પ્રકૃતિએ કેટલી હોય? કઈ કઈ? ઉત્તર : અઘાતી પ્રકૃતિએ ૭૫ હેય છે. તે આ પ્રમાણે. વેદનીય–૨, આયુષ્ય, નામ–૬૭, ગોત્ર-૨ = ૭૫. નામ-૬૭ : પિંડ-૩૯, પ્રત્યેક-૮, ત્રસ-૧૦, સ્થાવર-૧૦ = ૬૭. ચૌદ ગુણસ્થાનકોને વિષે અઘાતી પ્રકૃતિએનું બંધ આશ્રયી વર્ણન પ્રમ ૪૩૩. એથે અઘાતી પ્રકૃતિએ બંધમાં કેટલી હોય? કઈ? ઉત્તર : એશે અઘાતી પ્રકૃતિએ ૭૫ બંધમાં હોય છે. વેદનીય-૨, આયુષ્ય-૪, નામ-૬૭, ત્ર-૨ = ૭૫. પ્રશ્ન ૪૩૪. ઓઘમાંથી કેટલી પ્રકૃતિને અબંધ થાય? કઈ? ઉત્તર : ૩ પ્રકૃતિને અબંધ થાય છે. નામ-૩ : આહારક શરીર–અંગે પાંગ, જિનનામ કર્મ. પ્રશ્ન ૪૩૫. પહેલા ગુણસ્થાનકે અવાતિ પ્રકૃતિએ કેટલી બંધાય? કઈ? ઉત્તર : ૭ર પ્રકૃતિએ બંધાય છે. વેદનીય-૨, આયુષ્ય-૪, નામ-૬૪, ગોત્ર-૨ = ૭ર. નામ–૬૪ઃ પિંડ-૩૭, પ્રત્યેક-૭, ત્રસ–૧૦, સ્થાવર-૧૦ = ૬૪. પ્રશ્ન ૪૩૬. પહેલા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૧૪ પ્રકૃતિને અંત થાય. આયુષ્ય-૧ : નરકાયુષ્ય. નામ-૧૩ : પિંડ-૮, પ્રત્યેક-૧, સ્થાવર-૪ = ૧૩. પિંડ-૮ : નરકગતિ, એકેન્દ્રિયાદિ ૪ જાતિ, છેવ–સંઘયણ, હુંડક સંસ્થાન, નરકાનુપૂર્વી. પ્રત્યેક-૧ : આપ નામકર્મ. સ્થાવર-૪ : સ્થાવર, સૂફમ, અપર્યાપ્ત, સાધારણ પ્રશ્ન ૪૩૭, બીજા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય? કઈ? ઉત્તર : ૫૮ પ્રકૃતિએ બંધાય છે. Jain Educationa international For Personal and Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-૫ વેદનીય-ર, આયુષ્ય-૩, નામ-૫૧, ગોત્ર-૨ = ૫૮. આયુષ્ય-૩ : તિર્યંચ, મનુષ્ય, દેવાયુષ્ય. નામ-૫૧ ઃ પિંડ-૨૯, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૬ = ૫૧. પિંડ-૨૯ઃ તિર્યચ-મનુષ્ય-દેવગતિ, પંચે. જાતિ, ઔદારિકવૈક્રિય-તૈજસ-કાશ્મણ શરીર, ઔદા.-વૈકિય–અંગે પાંગ, પહેલા પાંચ સંઘયણ તથા પાંચ સંસ્થાન, ૪ વર્ણાદિ, ૨ વિહાયોગતિ, તિર્યંચમનુષ્ય-દેવાનુપૂવ. પ્રત્યેક-૬ઃ આતપ, જિનનામ સિવાય. સ્થાવર-૬ઃ અસ્થિરાદિ-૬. પ્રશ્ન ૪૩૮, બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? તથા કેટલી પ્રકૃતિને અબંધ થાય કઈ? ઉત્તર : ૧૭ પ્રકૃતિને અંત તથા ૨ પ્રકૃતિને અબંધ થાય છે. આયુષ્ય-૧ ઃ તિર્યંચાયુષ્ય. ગેત્ર-૧ : નીચ ગોત્ર. નામ-૧૫ : પિંડ-૧૧, પ્રત્યેક-૧, સ્થાવર-૪ = ૧૫. પિંડ-૧૧ : તિર્યંચગતિ, મધ્યમ ૪ સંઘયણ, મધ્યમ ૪ સંસ્થાન, અશુભ વિહાગતિ, તિર્યંચાનુપૂર્વી. પ્રત્યેક-૧ : ઉદ્યોત. સ્થાવર-૩ : દુર્ભગ, દુસ્વર, અનાદેય. તથા આયુષ્ય-૨ : મનુષ્ય-દેવાયુષ્યને અબંધ થાય. પ્રશ્ન ૪૩૯. ત્રીજા ગુણસ્થાનકે અઘાતી પ્રકૃતિએ કેટલી બંધાય? કઈ? ઉત્તર : ૩૯ પ્રકૃતિએ બંધાય છે. વેદનીય-૨, આયુ–, નામ-૩૬, શેત્ર-૧ = ૩૯ નામ-૩૬ : પિંડ-૧૮, પ્રત્યેક-૫, બસ-૧૦, સ્થાવર-૨ = ૩૬. પિંડ-૧૮ : મનુષ્ય-દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક–વૈક્રિયતૈજસ-કાશ્મણ શરીર, દારિક–વૈક્રિય અંગે પાંગ, પહેલું સંઘયણ, પહેલું સંરથાન, ૪ વર્ણાદિ, શુભ વિહાગતિ, મનુષ્ય-દેવાનુપૂર્વી. પ્રત્યેક-પ : પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત. સ્થાવર-5 : અસ્થિર, અશુભ, અયશ. શેત્ર-૧ : ઉચ્ચગે. Jain Educationa international For Personal and Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ પ્રશ્ન ૪૪૦, ત્રીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત તથા અબંધ થાય? તથા બંધમાં નવી કેટલી દાખલ થાય? કઈ? ઉત્તર : એક પણ પ્રકૃતિને અંત તથા અબંધ થતું નથી. નવી ત્રણ દાખલ થાય છે. આયુષ્ય–૨ : મનુષ્ય-દેવાયુષ્ય. નામ–૧ : જિનનામ કર્મ. પ્રશ્ન ૪૪૧, ચેથા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિએ બંધાય? કઈ? ઉત્તર : ૪૨ પ્રકૃતિએ બંધાય છે. વેદનીય-૨, આયુ-૨, નામ-૩૭, નેત્ર-૧ = ૪૨. નામ-૭૭: પિંડ-૧૮, પ્રત્યેક-૬, રસ-૧૦, સ્થાવર-૧ = ૩૭. પ્રશ્ન કર. ચોથા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય ? કઈ? ઉત્તર : ૬ પ્રકૃતિને અંત થાય છે. આયુષ્ય-૧ : મનુષ્પાયુષ્ય. નામ-૫ : પિંડ-પ: મનુષ્યગતિ, ઔદારિક શરીર, દારિક અંગે પાંગ, પહેલું સંઘયણ, મનુષ્યાનુપૂર્વી. પ્રશ્ન ૪૪૩, પાંચમા તથા છઠ્ઠા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિએ બંધાય? કઈ કઈ? ઉત્તર : ૭૬ પ્રકૃતિએ બંધાય છે. વેદનીય-૨, આયુષ્ય-૧, નામ-૩૨, નેત્ર-૧ = ૩૬. આયુષ્ય-૧ : દેવાયુ. ગેત્ર-૧ : ઉચ્ચગેત્ર. નામ-૩૨ ઃ પિંડ-૧૩, પ્રત્યેક-૬, રસ-૧૦, સ્થાવર-૩ = ૨. પ્રશ્ન ૪૪૪, છઠ્ઠા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય? કઈ? તથા બંધમાં કેટલી નવી દાખલ થાય? કઈ? ઉત્તર : ૫ અથવા ૪ પ્રકૃતિને અંત થાય. વેદનીય–૧ : અશાતા વેદનીય. આયુષ્ય-૧ : દેવાયુષ્યને અંત થાય અથવા ન થાય. નામ-: અસ્થિર, અશુભ, અયશ. નવી બે પ્રકૃતિઓ દાખલ થાય છે. નામ-૨ : આહારક શરીર-અંગોપાંગ. Jain Educationa international For Personal and Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-૫ પ્રશ્ન ૪૪૫ સાતમાં ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય? કઈ? ઉત્તર : ૩૩ અથવા ૩૪ પ્રકૃતિઓ બંધાય. વેદનીય-૧, આયુષ્ય-૧/૦, નામ-૩૧, ગોત્ર-૧ = ૩૩ અથવા ૩૪. વેદનીય-૧ : શાતા વેદનીય. ગોત્ર-૧ : ઉચ્ચગેત્ર. આયુષ્ય–૧ : દેવાયુષ્ય બંધાય અથવા ન બંધાય. નામ-૩૧ : પિંડ-૧૫, પ્રત્યેક-૬, રસ-૧૦ = ૭૧. પ્રશ્ન ૪૪૬, સાતમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : એક પ્રકૃતિને અંત થાય. અથવા ન થાય. આયુષ્ય-૧ = દેવાયુષ્ય. પ્રશ્ન ૪૪૭, આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધી કેટલી પ્રકૃતિઓ બંધાય? કઈ? ઉત્તર : ૩ પ્રકૃતિએ બંધાય છે. વેદનીય–૧, આયુષ્ય-૦, નામ-૩૧, ગોત્ર-૧ = ૩૩. પ્રશ્ન ૪૪૮. આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૩૦ પ્રકૃતિને અંત થાય છે. નામ-૩૦ : પિંડ-૧૫, પ્રત્યેક-૬, ત્રણ-૯ = ૩૦. પ્રશ્ન ૪૪૯, આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગથી દશમા ગુણ સ્થાનક સુધી કેટલી પ્રકૃતિઓ બંધાય ? કઈ? ઉત્તર : ૩ પ્રકૃતિએ બંધાય છે. વેદનીય-૧ : શાતા વેદનીય. નામ–૧ : યશનામકર્મ. ગેત્ર-૧ : ઉચ્ચગેત્ર. પ્રશ્ન ૪૫૦ દેશમાં ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય ? કઈ? ઉત્તર : ૨ પ્રકૃતિને અંત થાય છે. નામ-૧ : યશનામ કર્મ. ગોત્ર-૧ : ઉચ્ચગેત્ર. Jain Educationa international For Personal and Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ પ્રશ્ન ૪પ૧. અગ્યારથી તે ગુણસ્થાનક સુધી કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ? ઉત્તર : એક પ્રકૃતિ બંધાય છે. વેદનીય-૧ : શાતા વેદનીય. પ્રશ્ન ૪૫૨. તેરમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? તથા ચૌદમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિએ બંધાય? ઉત્તર : એક પ્રકૃતિને અંત થાય છે. વેદનીય-૧ શાતા વેદનીય. ચૌદમાં ગુણસ્થાનકે એક પણ પ્રકૃતિ બંધાતી નથી. ચૌદ ગુણસ્થાનકને વિષે અઘાતી પ્રકૃતિએનું ઉદય આશ્રયી વર્ણન પ્રશ્ન ૫૩. એબે ઉદયમાં અઘાતી પ્રકૃતિએ કેટલી છે? કઈ? ઉત્તર : ૭૫ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. વેદનીય-, આયુષ્ય-૪, નામ-૬૭, ત્ર-૨ = ૭૫. નામ-૬૭ : પિંડ-૩૯, પ્રત્યેક-૮, ત્રસ-૧૦, સ્થાવર-૧૦ = ૬૭. પ્રશ્ન ૫૪. ઓઘમાંથી કેટલી પ્રકૃતિને અનુદય થાય છે? કઈ? ઉત્તર : ૩ પ્રકૃતિને અનુદય થાય છે. નામ–૩ : આહારક શરીર–અંગોપાંગ, જિનનામ કર્મ. પ્રશ્ન ૪પપ. પહેલા ગુણસ્થાનકે ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય? કઈ? ઉત્તર : ૭૨ પ્રકૃતિએ અઘાતીની ઉદયમાં હોય છે. વેદનીય-૨, આયુષ્ય-૪, નામ-૬૪, ગોત્ર-૨ = ૭૨. નામ–૬૪ : પિંડ-૩૭, પ્રત્યેક-૭, ત્રણ-૧૦, સ્થાવર-૧૦ = ૬૪. પ્રશ્ન ૪૫૬. પહેલા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત તથા અનુદય થાય ? કઈ? ઉત્તર : ૪ પ્રકૃતિને અંત થાય. નામ-૪ : આતપ, સૂમિ, અર્યાપ્ત, સાધારણ તથા એકને અનુદય થાય. નામ–૧ : નરકાનુપૂર્વી. પ્રશ્ન ૪૫૭. બીજા ગુણસ્થાનકે અઘાતી પ્રકૃતિએ કેટલી ઉદયમાં હોય? કઈ ? ઉત્તર : ૬૭ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. Jain Educationa international For Personal and Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ વેદનીય–૨, આયુષ્ય-૪, નામ–૫૯, ગોત્ર-૨ = ૬૭. નામ-૫૯ : પિંડ-૩૬, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૭ = ૫૯. પ્રશ્ન ૪૫૮. બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત તથા અનુદય થાય? કઈ? ઉત્તર : ૫ પ્રકૃતિને અંત. નામ-૫ : એકેન્દ્રિયાદિ ૪-જાતિ, સ્થાવર. તથા ૩ પ્રકૃતિને અનુદય થાય છે. નામ-8 : તિર્યંચ, મનુષ્ય, દેવાનુપૂર્વી. પ્રશ્ન ૪૫૯ ત્રીજા ગુણસ્થાનકે આઘાતી પ્રકૃતિએ કેટલી ઉદયમાં હોય? કઈ? ઉત્તર : ૫૯ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. વેદનીય-૨, આયુષ્ય-૪, નામ-૫૧, ગોત્ર-૨ = ૫૯. નામ-૫૧ ઃ પિડ-૨૯, પ્રત્યેક-૬, ત્રસ–૧૦, સ્થાવર-૬ = ૫૧. પ્રશ્ન ૪૬. ત્રીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? તથા નવી કેટલી દાખલ થાય? કઈ? ઉત્તર : એક પણ પ્રકૃતિને અંત થતું નથી. નવી ૪ પ્રકૃતિએ દાખલ થાય છે. નામ-૪ : આનુપૂર્વી-૪. પ્રશ્ન ક૬૧. ચેથા ગુણસ્થાનકે અઘાતી પ્રકૃતિએ કેટલી ઉદયમાં હોય? કઈ? ઉત્તર ઃ ૬૩ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. વેદનીય-૨, આયુષ્ય-૪, નામ-પ૫, ગેત્ર-૨ = ૬૩. નામ-પ૫ : પિંડ-૩૩, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૬ = ૫૫. પિંડ-૩૩ : ગતિ-૪, પંચે. જાતિ, ૪-શરીર, ૨-અંગે પાંગ, દ-સંઘયણ, ૬-સંસ્થાન, ઇ-વર્ણાદિ, ૪-આનુપૂર્વી, ૨-વિહાગતિ. પ્રત્યેક-૬ : આત૫, જિનનામ સિવાય. સ્થાવર-૬ : અસ્થિરાદિ-૬. પ્રશ્ન ૪૬ર, ચેથા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? Jain Educationa international For Personal and Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ઉત્તર : ૧૩ પ્રકૃતિઓને અંત થાય છે. આયુષ્ય-૨ : નરક, દેવાયુષ્ય. નામ-૧૧ : પિંડ-૮, સ્થાવર-૩. પિંડ-૮ : નરકગતિ, દેવગતિ, વૈકિય શરીર, વૈકિય અંગે પાંગ, ૪ આનુપૂવી. સ્થાવર-8 : દુર્ભાગ, અનાદેય, અયશ. પ્રશ્ન ૪૬૩, પાંચમા ગુણસ્થાનકે અઘાતી પ્રકૃતિ એ કેટલી ઉદયમાં હોય છે? કઈ? ઉત્તર : ૫૦ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. આયુષ્ય-૨, વેદનીય-૨, નામ-૪૪, ગોત્ર-૨ = ૫૦, આયુષ્ય-૨ : તિર્યંચ, મનુષ્પાયુષ્ય. નામ-૪૪ : પિંડ-૨પ, પ્રત્યેક-૬, ત્રસ–૧૦, થાવર-૨ = ૪૪. પિંડ-૨૫ : તિર્યંચ-મનુષ્યગતિ, પશે. જાતિ, ઔદારિક-તેજસકાર્પણ શારીર, ઔદારિક અંગોપાંગ, ૬-સંઘયણ, ૬-સંસ્થાન, ૪વર્ણાદિ, ૨-વિહાગતિ. સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, દુવર. પ્રશ્ન ૪૬૪. પાંચમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? તથા નવી કેટલી દાખલ થાય? કઈ? ઉત્તર : ચાર પ્રકૃતિને અંત થાય. આયુષ્ય-૧ : તિર્યંચાયુષ્ય, ગોત્ર-૧ : નીચ ગોત્ર. નામ-૨ : તિર્યંચગતિ, ઉદ્યોત. તથા નવી બે દાખલ થાય છે. નામ-૨ : આહારક શરીર–અંગે પાંગ. પ્રશ્ન ૪૬પછઠ્ઠા ગુણસ્થાનકે અઘાતી પ્રકૃતિઓ કેટલી ઉદયમાં હોય? કઈ? ઉત્તર : ૮ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. વેદનીય-૨, આયુષ્ય-૧, નામ-૪૪, ગેત્ર-૧ = ૪૮. આયુષ્ય-૧ : મનુષ્પાયુષ્ય. ગેર–૧ = ઉચ્ચ ગોત્ર Jain Educationa international For Personal and Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-૫ નામ-૪૪ : પિંડ-૨૬, પ્રત્યેક–૫, ત્રણ-૧૦, સ્થાવર-૩ = ૪૪. પિંડ-૨૬ : મનુષ્યગતિ, પંચે. જાતિ, દારિક-આહારક-તૈજસકામણ શરીર, દારિક-આહારક અંગોપાંગ, ૬-સંઘયણ, ૬-સંસ્થાન, –વર્ણાદિ, ૨-વિહાગતિ. પ્રત્યેક-૫ : પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત. સ્થાવર-8 : અસ્થિર, અશુભ, દુસ્વર. પ્રશ્ન ૪૬૬. છઠ્ઠા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય ? કઈ? ઉત્તર : બે પ્રકૃતિને અંત થાય છે. નામ-૨ : આહારક શરીર–અંગોપાંગ. પ્રશ્ન ૪૬૭. સાતમા ગુણસ્થાનકે અઘાતી પ્રકૃતિઓ કેટલી ઉદયમાં હોય ? કઈ? ઉત્તર : ૪૬ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. વેદનીય-૨, આયુષ્ય-૧, નામ-૨, નેત્ર-૧ = ૪૬. નામ-૪ર : પિંડ–૨૪, પ્રત્યેક-પ, ત્રણ-૧૦, થાવર-૧ = ૪૨. પ્રશ્ર ૪૬૮, સાતમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૩ પ્રકૃતિને અંત થાય છે. નામ : છેલ્લા ત્રણ સંઘયણે. પ્રભ ૪૬૯, આઠમા ગુણસ્થાનકથી અગ્યારમાં ગુણસ્થાનક સુધી અઘાતી પ્રકૃતિએ કેટલી ઉદયમાં હોય? કઈ? ઉત્તર : ૪૩ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. વેદનીય-૨, આયુષ્ય-૧, નામ-૩૯, ગોત્ર-૧ = ૪૩. નામ-૩૯ : પિંડ-૨૧, પ્રત્યેક-પ, વ્યસ-૧૦, સ્થાવર-૩ = ૩૯. પ્રશ્ન ક૭૦. અગ્યારમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર બે પ્રકૃતિને અંત થાય છે. નામ-૨ = 2ષભનારાચ, નારાચ સંઘયણ. પ્રશ્ન ૪૭૧. બારમા ગુણસ્થાનકના અંત સમય સુધી અઘાતી પ્રકૃતિએ કેટલી ઉદયમાં હોય? કઈ? Jain Educationa international For Personal and Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૯૩ દુર એક અતિ અલક મલાવી ઉત્તર : ૪૧ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. વેદનીય-૨, આયુષ્ય-૧, નામ-૩૭, ગેત્ર-૧ = ૪૧. નામ-૩૭ : પિંડ-૧૯, પ્રત્યેક-૫, ત્રસ–૧૦, સ્થાવર-૩ = ૩૭. પ્રશ્ન ૪૭૨, બારમા ગુણસ્થાનકના અંત સમયે કેટલી પ્રકૃતિને અંત થાય? તથા નવી કેટલી દાખલ થાય? કઈ? ઉત્તર : એક પણ પ્રકૃતિને અંત થતું નથી. નવી એક પ્રકૃતિ દાખલ થાય છે. નામ-૧ : જિનનામ કર્મ પ્રશ્ન ૪૭૩, તેરમા ગુણસ્થાનકે અઘાતી પ્રકૃતિએ કેટલી ઉદયમાં હોય? કઈ? ઉત્તર : ૪૨ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. વેદનીય–૨, આયુષ્ય-૧, નામ-૩૮, ગાત્ર-૧ = ૪૨. નામ-૩૮ : પિંડ-૧૯, પ્રત્યેક-૬, ત્રસ–૧૦, સ્થાવર-૩ = ૩૮. પ્રશ્ન ૪૭૪. તેરમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૩૦ પ્રકૃતિને અંત થાય છે. વેદનીય–૧ : શાતા અથવા અશાતા વેદનીય. નામ-ર૯ : પિંડ–૧૭, પ્રત્યેક-પ, ત્રસ-૪, સ્થાવર-૩ = ૨૯૦ પિંડ-૧૭ : ઔદારિકતૈજસ-કાશ્મણ શરીર, દારિક અંગોપાંગ, પહેલું સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, ૨ વિહાગતિ. પ્રત્યેક–પ : પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત. ત્રણ-૪ : પ્રત્યેક, સ્થિર, શુભ, સુસ્વર. સ્થાવર-8 : અસ્થિર, અશુભ, દુસ્વર. પ્રશ્ન ૪૭૫ ચૌદમા ગુણસ્થાનકે અઘાતી પ્રકૃતિએ કેટલી ઉદયમાં હોય? કઈ? ઉત્તર : ૧૨ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. વેનીય-૧, આયુષ્ય-૧, નામ-૯ ત્ર-૧ = ૧૨. આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય. શેત્ર-૧ : ઉચ્ચ ગોત્ર. નામ-૯ઃ પિંડ-૨, પ્રત્યેક-૧, ત્રણ-૬ = ૯ Jain Educationa international For Personal and Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૪ કર્મગ્રંથ-૫ પિંડ-૨ : મનુષ્ય ગતિ, પંચે. જાતિ. પ્રત્યેક-૧ જિનનામ કર્મ. ત્રણ-૬ : ત્રસ, બાદર, પર્યાપ્ત, સુભગ, આદેય, યશ. ચૌદ ગુણસ્થાનકને વિષે સર્વઘાતી, દેશઘાતી, અઘાતી પ્રકૃતિની બંધ આશ્રયી સંખ્યા વર્ણન પ્રશ્ન ૪૭૬. એથે સર્વ તી, દેશઘાતી, અઘાતી પ્રકૃતિની સંખ્યા બંધમાં કેટલી હોય? ઉત્તર : સર્વઘાતી-૨૦, દેશઘાતી-૨૫, અઘાતી–૭૫ = ૧૨૦. પ્રશ્ન ૪૭૭. પહેલા ગુણસ્થાનકે સર્વઘાતી, દેશઘાતી, અઘાતી પ્રકૃતિઓ બંધાશ્રયી કેટલી હોય? ઉત્તર : સર્વઘાતી-૨૦, દેશઘાતી૨૫; અઘાતી–૭૨ = ૧૧૭. પ્રશ્ન ક૭૮, બીજા ગુણસ્થાનકે સર્વઘાતી, દેશઘાતી, અઘાતી પ્રવૃત્તિઓ બંધાશ્રયી કેટલી હોય? ઉત્તર : સર્વઘાતી–૧૯ દેશઘાતી-૨૪, અઘાતી-૫૮ = ૧૦૧, પ્રશ્ન ૪૭૯. ત્રીજા ગુણસ્થાનકે સર્વ–દેશ-અઘાતી પ્રકૃતિએ બંધાશ્રયી કેટલી હોય? ઉત્તર : સર્વઘાતી-૧૨, દેશઘાતી–૨૩, અઘાતી-૩૯ = ૭૪. પ્રશ્ન ૪૮૦, ચેથા ગુણસ્થાનકે સર્વ—દેશ-અઘાતી પ્રકૃતિઓ બંધાશ્રયી કેટલી હોય? ઉત્તર : સર્વઘાતી-૧૨, દેશઘાતી-૨૩, અઘાતી-૪૨ = ૭૭. પ્રશ્ન ૪૮૧. પાંચમા ગુણસ્થાનકે સર્વ-દેશ-અઘાતી પ્રવૃતિઓ બંધાશ્રયી કેટલી હોય ? ઉત્તર : સર્વઘાતી-૮, દેશઘાતી–૨૩, અઘાતી-૩૬ = ૬૭. પ્રશ્ન ૪૮૨, છઠ્ઠા ગુણસ્થાનકે સર્વ—દેશ–અઘાતી પ્રવૃતિઓ બંધાશ્રયી કેટલી હોય ? ઉત્તર : સર્વ ઘાતી-૪, દેશઘાતી-૨૩, અવાતી-૩૬ = ૬૩. પ્રશ્ન ૪૮૩. સાતમા ગુણસ્થાનકે સર્વ-દેશ-અઘાતી પ્રવૃતિઓ બંધાશ્રયી કેટલી છે? ઉત્તર : સર્વઘાતી- દેશવ્યાપી-૨૧, અઘાતી-૩૩/૪૫૮/૫૯ Jain Educationa international For Personal and Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૯૫ પ્રશ્ન ૪૮૪. આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે સર્વ-દેશઅઘાતી પ્રકૃતિઓ બંધાશ્રયી કેટલી હોય ? ઉત્તર : સર્વ ઘાતી-૪, દેશઘાતી–૨૧, અઘાતી-૩૭ = ૫૮. પ્રશ્ન ૪૮૫, આઠમાં ગુણસ્થાનકના બીજા ભાગથી છઠ્ઠા ભાગ સુધી સર્વ-દેશ-અઘાતી પ્રકૃતિઓ બંધાશ્રયી કેટલી હોય? ઉત્તર : સર્વઘાતી-૨, દેશઘાતી-૨૧, અઘાતી–૩૩ = ૫૬. પ્રશ્ન ૪૮૬. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે સર્વ-દેશઅધાતી પ્રકૃતિએ બંધાશ્રયી કેટલી હોય ? ઉત્તર : સર્વઘાતી-૨, દેશઘાતી–૨૧, અઘાતી-૩ = ૨૬. પ્રશ્ન ૪૮૭. નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે સર્વ-દેશ–અઘાતી પ્રકૃતિઓ બંધાશ્રયી કેટલી હોય ? ઉત્તર : સર્વઘાતી-૨, દેશઘાતી–૧૭, અઘાતી-૩ = ૨૨. પ્રશ્ન ૪૮૮. નવમાં ગુણસ્થાનકના બીજા ભાગે સર્વ-દેશ-અઘાતી પ્રકૃતિઓ બંધાશ્રયી કેટલી હોય? ઉત્તર : સર્વઘાતી–૨, દેશઘાતી૧૬, અઘાતી-૩ = ૨૧. પ્રશ્ન ૪૮૯ નવમાં ગુણસ્થાનકના ત્રીજા ભાગે સર્વ—દેશ-અઘાતી પ્રકૃતિએ બંધાશ્રયી કેટલી હોય? ઉત્તર સર્વઘાતી–૨, દેશઘાતી૧૫, અઘાતી-૩ = ૨૦. પ્રશ્ન ૪૯૦. નવમાં ગુણસ્થાનકના ચોથા ભાગે સર્વ—દેશ-અઘાતી પ્રકૃતિએ બંધાશ્રયી કેટલી હોય? ઉત્તર : સર્વઘાતી–૨, દેશઘાતી–૧૪, અઘાતી-૩ = ૧૯. પ્રશ્ન ૪૯૧, નવમા ગુણસ્થાનના પાંચમા ભાગે સર્વ—દેશ–અઘાતી પ્રકૃતિઓ બંધાશ્રયી કેટલી હોય? ઉત્તર : સર્વ ઘાતી–૨, દેશઘાતી–૧૪, આઘાતી-૩ = ૧૮. પ્રશ્ન ૪૯૨. દશમા ગુણસ્થાનકે સર્વ—દેશ–અઘાતી પ્રકૃતિને બંધાશ્રયી કેટલી છે? ઉત્તર : સર્વઘાતી-૨, દેશઘાતી-૧૨, અધાતી-૩ = ૧૭. મશ ૪૯૩, અગ્યાર, બાર, તેરમા ગુણસ્થાનકે સર્વ—દેશ-અઘાતી પ્રકૃતિએ બંધાશ્રયી કેટલી હોય? ઉત્તર : સર્વ ઘાતી-, દેશઘાતી–૦ અઘાતી-૧ = ૧. Jain Educationa international For Personal and Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ કમ ગ્ર‘થ-પ પ્રશ્ન ૪૯૪. ચૌદમા ગુણસ્થાનકે સવ-દેશ-અઘાતી પ્રકૃતિ કેટલી બંધાય ? ૯ ઉત્તર : સઘાતી-॰, દેશઘાતી-॰, અઘાતી--૦ = ૭. ચૌદ ગુણસ્થાનકને વિષે ઉદ્દય આશ્રયી સવઘાતી, દેશઘાતિ, અઘાતી પ્રકૃતિએનુ સખ્યા વણુન પ્રશ્ન ૪૫. આઘે સવ-દેશ-મઘાતી પ્રકૃતિ ઉદ્દયમાં કેટલી કેટલી હાય ? ઉત્તર : સ`ઘાતી-૨૦, દેશઘાતી-૨૭, અઘાતી-૭૫ = ૧૨૨. પ્રશ્ન ૪૯૬. પહેલા ગુણસ્થાનકે સવ-દેશ-અઘાતી પ્રકૃતિ ઉદયમાં કેટલી કેટલી હૈાય ? ઉત્તર : સઘાતી-૨૦, દેશઘાતી-૨૫, અઘાતી-૭૨ = ૧૧૭. પ્રશ્ન ૪૯૭. બીજા ગુણસ્થાનકે સવ-દેશ-અદ્યાતી પ્રકૃતિ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : સધાતી–૧૯, દેશઘાતી-૨૫, અઘાતી-૬૭ = ૧૧૧. પ્રશ્ન ૪૯૮. ત્રીજા ગુણસ્થાનકે સર્વ-દેશ-અધાતી પ્રકૃતિએ ઉદયમાં કેટલી કેટલી હોય ? ઉત્તર : સધાતી–૧૫, દેશધાતી-૨૬, શ્રુધાતી-૫૯ = ૧૦૦. પ્રશ્ન ૪૯૯. ચોથા ગુણસ્થાનકે સવ-દેશ-અઘાતી પ્રકૃતિએ ઉદયમાં કેટલી કેટલી હેાય ? ઉત્તર : સĆઘાતી–૧૫, દેશઘાતી-૨૬, અધાતી-૬૩ = ૧૦૪. પ્રશ્ન ૫૦૦. પાંચમા ગુણસ્થાનકે સવ-દેશ-અઘાતી પ્રકૃતિએ ઉદયમાં કેટલી કેટલી હાય? ઉત્તર : સધાતી–૧૧, દેશધાતી-૨૬, અઘાતી-૫૦ = ૮૭ પ્રશ્ન ૫૦૧. છઠ્ઠા ગુણુસ્થાનકે સ—દેશ—અઘાતી પ્રકૃતિએ ઉદયમાં કેટલી કેટલી ડાય ? ઉત્તર : સવઘાતી–૭, દેશધાતી–૨૬, અઘાતી-૪૮ = ૮૧. પ્રશ્ન ૫૦૨, સાતમા ગુણસ્થાનકે સર્વ-દેશ-અદ્યાતી પ્રકૃતિ ઉદ્દયમાં કેટલી કેટલી હાય ? ઉત્તર : સ`ઘાતી–૪, દેશલાતી-૨૬, અવાતી–૪૬ = ૭૬, Jain Educationa International For Personal and Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ પ્રશ્ન ૫૦૩આઠમા ગુણસ્થાનકે સર્વ- દેશ-અઘાતી પ્રકૃતિએ ઉદયમાં કેટલી કેટલી છે? ઉત્તર : સર્વઘાતી-૪, દેશઘાતી-૨૫, અઘાતી–૪૩ = ૭૨. પ્રશ્ન પ૦૪. નવમાં ગુણસ્થાનકે સર્વ-દેશ-અઘાતી પ્રવૃતિઓ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : સવઘાતી-૪, દેશઘાતી–૧૯, અઘાતી-૪૩ = દદ. પ્રશ્ન ૫૦૫. દશમા ગુણસ્થાનકે સર્વ—દેશ-અઘાતી પ્રવૃતિઓ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : સર્વ ઘાતી-૪, દેશઘાતી૧૩, અઘાતી-૪૩ = ૬૦. પ્રશ્ન પ૦૬. અગ્યારમા ગુણસ્થાનકે સર્વદેશ–અઘાતી પ્રકૃતિએ ઉદયમાં કેટલી કેટલી છે? ઉત્તર : સર્વઘાતી-૪, દેશઘાતી-૧૨, અઘાતી-૪૩ = ૫૯. પ્રશ્ન પ૦૭ બારમા ગુણસ્થાનકના ઉપન્ય સમય સુધી સર્વ– દેશ-અઘાતી પ્રકૃતિએ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : સર્વઘાતી-૪, દેશઘાતી-૧૨, અઘાતી-૪૧ = ૫૭. પ્રશ્ન ૫૦૮. બારમે ગુણસ્થાનકના અંત સમયે સર્વ-દેશઅઘાતી પ્રકૃતિએ ઉદયમાં કેટલી કેટલી હોય ? ઉત્તર : સર્વઘાતી-૨, દેશઘાતી-૧૨, અઘાતી–૪૧ = ૫૫. પ્રશ્ન ૫૯ તેરમાં ગુણસ્થાનકે સર્વ—દેશ-અઘાતી પ્રકૃતિઓ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : સર્વઘાતી-૦, દેશઘાતી-, અઘાતી-૨ = ૪ર. પ્રશ્ન પ૧૦. ચૌદમ ગુણસ્થાનકે સર્વ—દેશ-અઘાતી પ્રકૃતિએ ઉદયમાં કેટલી કેટલી હોય ? ઉત્તર : સર્વઘાતી–૦, દેશઘાતી-૦, અઘાતી-૧૨ = ૧૨. સુર નરતિ ગુખ્ય સાયં તસ દસ તણુ વંગ વઈર ચઉરસં. પરવા સગ તિરિયાઉં વન્નચઉ પણિદિ સુભખગઈ ! ૧૫ Jain Educationa international For Personal and Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ કમ ગ્રંથ-૫ બાયાલ પુન્નપગઈ અપઢમ સંડાણ ખગઈ સંઘયણ || તિરિ દુગ અસાયની વવાય ઈગ વિગલ નિય તિગ ૧૬ થાવર દસ વન ચઉક ઘાઈ પણયાલ સહિય બાસીઈ પાપડિત્તિ દેસુ વિ વનાઈ ગહા સુહા અસુહા . ૧૭ In ભાવાર્થ :–દેવત્રિક, મનુષ્યત્રિક, ઉચ્ચ ગેત્ર, શાતા વેદનીય, વસ-૧૦, પાંચ શરીર, ત્રણ અંગોપાંગ, વજત્રાષભનારા સંઘયણ, સમચતુરસ સંસ્થાન, પરાઘાતાદિ ૭ પ્રકૃતિ આ ૪૨ પ્રકૃતિએ પુણ્ય પ્રકૃતિએ કહેવાય છે. પહેલા સિવાયના પાંચ સંસ્થાન, અશુભ વિહાગતિ. પહેલા સિવાયના પાંચ સંઘયણે, તિર્યચકિક, અશાતા વેદનીય, નીચ શેત્ર, ઉપઘાત, એકેન્દ્રિય-વિલેન્દ્રિ જાતિ, નરકત્રિક, સ્થાવર દશક, વદિ-૪, ઘાતી પ્રકૃતિએ-જપ સહિત ૮૨ પ્રકૃતિએ પાપ પ્રકૃતિએ કહેવાય છે. ૧૫-૧૬-૧૭ મા પ્રશ્ન પ૧૧ પુણ્ય પ્રકૃતિએ તેને કહેવાય? ઉત્તર : જે પ્રકૃતિઓને વિપાક (ઉદય), શુભ (મારે) દેખાતે હેય તે પુણ્ય પ્રકૃતિએ કહેવાય છે. પ્રશ્ન પ૧૨ પુણ્ય પ્રકૃતિએ કેટલી હોય? કઈ કઈ? ઉત્તર : ૨ પ્રકૃતિઓ હોય છે. વેદનીય-૧, આયુષ્ય-૩, નામ-૩૭, ત્ર-૧ = ૪૨. વેદનીય-૧ઃ શાતા વેદનીય. આયુષ્ય–૩ : તિર્યંચ-મનુષ્યદેવાયુષ્ય. નામ-૩૭ : પિંડ-૨૦, પ્રત્યેક-૭, ત્રસ–૧૦ = ૩૭. પિંડ-૨૦ • મનુષ્ય-દેવગતિ, પંચે. જાતિ, પશરીર, ૩ અંગે પાંગ, ૧ સંઘયણ, ૧લું સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભ વિહાગતિ, મનુષ્યદેવાનુપૂર્વી. પ્રત્યેક-૭ : પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, અગુરુલઘુ, નિમણ, જિનનામ. શેત્ર-૧ ; ઉચ્ચગોત્ર, Jain Educationa international For Personal and Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ કઈ? ચૌદ ગુણસ્થાનકાને વિષે બધ આશ્રયી પુણ્ય પ્રકૃતિનું વર્ણન પ્રશ્ન પ૧૩. આઘે પુણ્યની પ્રકૃતિએ કેટલી ખંધાય ? કઈ? ઉત્તર : એથે પુણ્યની ૪૨ પ્રકૃતિ ખંધાય. વેદનીય-૧, આયુષ્ય-૩, નામ-૩૭, ગેાત્ર-૧ = ૪૨. કર્યું? પ્રશ્ન ૫૧૪. એઘમાંથી કેટલી પ્રકૃતિનો અખંધ થાય ? કઈ? ઉત્તર : ૩ પ્રકૃતિને અખંધ થાય છે. નામ-૩ : આહારક શરીર–અ’ગોપાંગ, જિનનામક. પ્રશ્ન ૫૧૫. પહેલા ગુણુસ્થાનકે પુણ્ય પ્રકૃતિએ કેટલી ખંધાય ? ઉત્તર ૩૯ પ્રકૃતિ બધાય છે. વેદનીય−૧, આયુષ્ય-૩, નામ-૩૪, ગોત્ર-૧ = ૩૯. નામ-૬૪ : પિડ–૧૮, પ્રત્યેક-૬, ત્રસ-૧૦ = ૩૪. પિડ–૧૮ : મનુષ્ય-દેવગતિ, પંચે. જાતિ, ઔદારિક-વૈક્રિયતૈજસ-કાણુ શરીર, ઔદારિક-વૈક્રિય-અંગોપાંગ, પહેલું સંઘયજી, પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભ વિદ્ધાયગતિ, મનુષ્ય-દેવાનુપૂર્વી, પ્રત્યેક–૬ : પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, અગુરુલબુ, નિર્માણુ. પ્રશ્ન પ૧૬. પહેલા ગુણુસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અત થાય? કઈ ? ઉત્તર : એક પ્રકૃતિના અંત થાય છે. ૯૯ નામ-૧ : આતપ નામક. પ્રશ્ન ૫૧૭. બીજા ગુણસ્થાનકે પુણ્ય પ્રકૃતિઓ કેટલી મ"ધાય ? ઉત્તર : ૩૮ પ્રકૃતિએ બધાય છે. વેદનીય–૧, આયુષ્ય-૩, નામ-૩૩, ગેાત્ર-૧ = ૩૮. નામ-૩૩ : પિ`ડ-૧૮, પ્રત્યેક-પ, ત્રસ-૧૦ = ૩૩, Jain Educationa International For Personal and Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ કર્મ ગ્રંથ-૫ પ્રશ્ન પ૧૮, બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓને અંત તથા અબંધ થાય? કઈ? ઉત્તર : ૨ પ્રકૃતિને અંત થાય. આયુષ્ય–૧ : તિર્યંચાયુષ્ય. નામ-૧ : ઉધોત. તથા બે પ્રકૃતિને બંધ થાય છે. આયુષ્ય-૨ઃ મનુષ્ય-દેવાયુષ્ય પ્રમ પ૧૯ ત્રીજા ગુણસ્થાનકે પુણ્ય પ્રકૃતિએ કેટલી બંધાય? કઈ? ઉત્તર : ૩૪ પ્રકૃતિએ બંધાય છે. વેદનીય-૧, આયુષ્ય, નામ-૩૨, ગેત્ર-૧ = ૩૪. નામ-૩ર : પિંડ-૧૮, પ્રત્યેક-૪, ત્રણ-૧૦ = ૩૨. પ્રશ્ન પ૨૦, ત્રીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? તથા નવી કેટલી દાખલ થાય? કઈ? ઉત્તર : એક પણ પ્રકૃતિને અંત થતું નથી. નવી ત્રણ પ્રકૃતિએ દાખલ થાય છે. આયુષ્ય-ર, મનુષ્ય-દેવાયુષ્ય. નામ-૧ : જિનનામ કર્મ. પ્રશ્ન પ૨૧. ચેથા ગુણસ્થાનકે પુણ્ય પ્રકૃતિઓ કેટલી બંધાય? ઉત્તર : ૭ પ્રકૃતિએ બંધાય છે. વેદનીય-૧, આયુષ્ય-૨, નામ-૩૩, ગેત્ર-૧ = ૩૭. નામ-૩૭ : પિંડ-૧૮, પ્રત્યેક-૫, ત્રણ-૧૦ = ૩૩. પ્રશ્ન પ૨૨. ચેથા ગુણસ્થાનકને અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૬ પ્રકૃતિને અંત થાય છે. આયુષ્ય-૧, નામ-૫ = ૬. આયુષ્ય-૧ * મનુષ્પાયુષ્ય. નામ-૫ : મનુષ્ય ગતિ, ઔદારિક શરીર- અંગે પાંગ, ૧૯ સંલયણ, મનુષ્યાનુપવી, Jain Educationa international For Personal and Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૦૧ પ્રશ્ન પર૩. પાંચમા તથા છઠ્ઠા ગુણસ્થાનકે પુણ્ય પ્રકૃતિએ કેટલી બંધાય? કઈ? ઉત્તર : ૩૧ પ્રકૃતિએ બંધાય છે. વેદનીય-૧, આયુષ્ય-૧, નામ-૨૮, ગેત્ર-૧ = ૩૧. આયુષ્ય-૧ : દેવાયુષ્ય. ત્ર-૧ = ઉચ્ચ ગેત્ર. નામ-૨૮ : પિંડ-૧૩, પ્રત્યેક–પ, ત્રણ-૧૦ = ૨૮. પિંડ-૧૩ : દેવગતિ, પંચે. જાતિ, વૈક્રિય-તૈજસ-કાશ્મણ શરીર, વૈકિય અંગે પાંગ, સમચતુરસ્ત્ર સંસ્થાન, ૪–વર્ણાદિ, શુભ વિહાગતિ, દેવાનુપૂર્વી. પ્રશ્ન પર૪. છઠ્ઠા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય તથા નવી કેટલી દાખલ થાય? કઈ કઈ? ઉત્તર : એક પ્રકૃતિને અંત થાય અથવા ન થાય. આયુષ્ય-૧ : દેવાયુષ્ય. નવી બે પ્રકૃતિએ દાખલ થાય છે. નામ-૨ : આહારક શરીર–અંગે પાંગ. પ્રશ્ન પર૫. સાતમા ગુણસ્થાનકે પુણ્ય પ્રકૃતિએ બંધમાં કેટલી હોય? કઈ? ઉત્તર : ૩ અથવા ૩૨ પ્રકૃતિએ બંધાય છે. વેદનીય–૧, આયુષ્ય-૧/૦, નામ-૩૦, ગેત્ર-૧ = ૩૩/૩૨. પ્રશ્ન પર. આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગથી છઠ્ઠા ભાગ સુધી પુણ્યની પ્રકૃતિએ કેટલી બંધાય? કઈ? ઉત્તર : ૩૨ પ્રકૃતિએ બંધાય છે. વેદનીય-૧, આયુષ્ય, નામ-૩૦, ગોત્ર-૧ = ૩૨. નામ–૨૦ : પિંડ-૧૫, પ્રત્યેક–પ, ત્રણ-૧૦ = ૩૦. પ્રશ્ન પર૭. આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગને અંતે કેટલી પ્રકૃતિઓને અંત થાય? કઈ? ઉત્તર : ૨૯ પ્રકૃતિઓને અંત થાય છે. નામ -૨ : પિંડ-૧૫, પ્રત્યે-, ત્રસ-૯ = ૨૯ Jain Educationa international For Personal and Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૨ કમ ગ્રંથ-૫ - પિંડ-૧૫ : દેવગતિ, પંચે. જાતિ, વૈક્રિય-તૈજસ-કાશ્મણઆહારક શરીર, વૈકિય-આહારક અંગોપાંગ, પહેલું સંસ્થાન, ૪-વર્ણાદિ, શુભ વિહાગતિ, દેવ.નુપૂર્વી. પ્રત્યેક-૫ : પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ, જિનનામ. પ્રશ્ન પ૨૮. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગથી દશમા ગુણસ્થાનક સુધી પુણ્યની પ્રકૃતિઓ કેટલી બંધાય ? કઈ? ઉત્તર : ૩ પ્રકૃતિએ બંધાય છે. વેદનીય–૧, આયુષ્ય-૦, નામ-૧, ગેત્ર-૧ = ૩. નામ–૧ : યશનામ કર્મ. પ્રશ્ન પ૨૯. દશમા ગુણસ્થાનકને અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : બે પ્રકૃતિને અંત થાય છે. નામ-૧ : યશનામ કર્મ. ગોત્ર-૧ : ઉચ્ચ ગોત્ર. પ્રશ્ન પ૩૦, અગ્યારથી તેર ગુણસ્થાનકને વિષે પુણ્યની પ્રકૃતિ કેટલી બંધાય ? કઈ? ઉત્તર : એક પ્રકૃતિ બંધાય છે. વેદનીય-૧ : શાતા વેદનીય. ચૌદ ગુણસ્થાનકને વિષે ઉદય આશ્રયી પુણ્ય પ્રકૃતિઓનું વર્ણન પ્રશ્ન પ૩૧. એથે પુણ્યની પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય? ઉત્તર : ૪ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. વેદનીય-૧, આયુષ્ય, નામ-૩૭, ગેત્ર-૧ = ૪૨. નામ-૩૭ : પિંડ–૨૦, પ્રત્યેક-૭, ત્રણ-૧૦ = ૩૭. પ્રશ્ન પર, ઓઘમાંથી કેટલી પ્રકૃતિને અનુદય થાય? કઈ? ઉત્તર : ૩ પ્રકૃતિને અનુદય થાય છે. નામ-૩ : આહારક શરીર–અંગોપાંગ, જિનનામ કમી. પ્રશ્ન પ૩૩. પહેલા ગુણસ્થાનકે પુણ્ય પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તર : ૩૯ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. Jain Educationa international For Personal and Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૦૩ વેદનીય-૧, આયુષ્ય-૩, નામ-૩૪, નેત્ર-૧ = ૩૯. નામ-૩૪ : પિંડ-૧૮, પ્રત્યેક-૬, ત્રણ-૧૦ = ૩૪. પ્રશ્ન પ૩૪. પહેલા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ ? ઉત્તર : એક પ્રકૃતિને અંત થાય છે. નામ–૧ : આતપ નામ કર્મ. પ્રશ્ન પ૩૫. બીજા ગુણસ્થાનકે પુણ્યની પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય? કઈ ? ઉત્તર : ૩૮ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. વેદનીય-૧, આયુષ્ય-૩, નામ-૩૩, ગેત્ર-૧ = ૩૮. નામ-૩૩ : પિંડ-૧૮, પ્રત્યેક-પ, ત્રસ–૧૦ = ૩૩ પ્રશ્ન પ૩૬, બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત તથા અનુદય થાય? કઈ? ઉત્તર : એક પણ પ્રકૃતિને અંત થતું નથી. બે પ્રકૃતિને અનુદય થાય છે. નામ ૨ : મનુષ્ય-દેવાનુપૂવ. પ્રશ્ન પ૩૭. ત્રીજા ગુણસ્થાનકે પુણ્ય પ્રકૃતિઓ ઉદયમાં કેટલી હિષ? કઈ? ઉત્તર : ૭૬ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. વેદનીય–૧, આયુષ્ય-૩, નામ-૩૧, ગેત્ર-૧ = ૩૬. નામ-૩૧ : પિંડ-૧૬, પ્રત્યેક-૫, ત્રણ-૧૦ = ૩૧. પ્રશ્ન પ૩૮. ત્રીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત તથા નવી કેટલી દાખલ થાય? કઈ? ઉત્તર : એક પણ પ્રકૃતિને અંત થતું નથી. બે નવી પ્રવૃતિઓ દાખલ થાય છે. નામ-૨ મનુષ્ય–દેવાનુપૂવી. પ્રશ્ન પ૩૯ ચોથા ગુણસ્થાનકે પુણ્ય પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તર : ૩૮ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. વેદનીય–૧, આયુષ્ય-૩, નામ-૩૩, ગેત્ર-૧ = ૩૮. નામ-૩૩ : પિંડ-૧, પ્રત્યેક-૫, વસ-૧૦ = ૩૩, Jain Educationa international For Personal and Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ કર્મ ગ્રંથ-પ પ્રશ્ન પ૦, ચોથા ગુણસ્થાનકને અંતે કેટલી પ્રકૃતિઓને અંત થાય? કઈ? ઉત્તર : ૬ પ્રકૃતિને અંત થાય છે. આયુષ્ય–૧ : દેવાયુષ્ય. નામ-૫ : દેવગતિ, વૈકિય શરીર-અંગે પાંગ, દેવ–મનુષ્યાનુપૂવ. પ્રશ્ન ૫૪૧. પાંચમા ગુણસ્થાનકે પુણ્ય પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તર : ૩૨ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. આયુષ્ય-૨, વેદનીય-૧, નામ-૨૮, ગોત્ર-૧ = ૩૨. આયુષ્ય-૨ : તિર્યંચમનુષ્પાયુષ્ય. નામ-૨૮ : પિંડ-૧૭, પ્રત્યેક–૫, ત્રસ-૧૦ = ૨૮. પ્રશ્ન ૫૨. પાંચમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? તથા નવી કેટલી પ્રકૃતિએ દાખલ થાય? કઈ? ઉત્તર : બે પ્રકૃતિઓને અંત થાય છે. આયુષ્ય-૧ : તિર્યંચાયુષ્ય. નામ-૧ : ઉદ્યોત નામકર્મ. નવી બે દાખલ થાય છે. નામ-૨ ઃ આહારક શરીર–અંગોપાંગ. પ્રશ્ન પ૪૩. છઠ્ઠા ગુણસ્થાનકે પુણ્ય પ્રકૃતિઓ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તર : ૩૨ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. વેદનીય-૧, આયુષ્ય-૧, નામ-૨, ગેત્ર-૧ = ૩૨. આયુષ્ય–૧ : મનુષ્યાયુષ્ય. નામ-ર૯ : પિંડ-૧૫, પ્રત્યેક–૪, ત્રસ–૧૦ = ૨૯. પ્રશ્ન પ૪૪, છઠ્ઠા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : બે પ્રકૃતિને અંત થાય છે. નામ-૨ ઃ આહારક શરીર અંગે પાંગ. પ્રશ્ન ૫૪૫, સાતમા ગુણસ્થાનકથી બારમા ગુણસ્થાનકના અંત સમય સુધી પુણ્યની પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય? કઈ? Jain Educationa international For Personal and Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૦૫ ઉત્તર : ૩૦ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. વેદનીય-૧, આયુષ્ય-૧, નામ-ર૭, ગાત્ર-૧ = ૩૦. નામ-૨૭ : પિંડ-૧૩, પ્રત્યેક-૪, ત્રસ–૧૦ = ૨૭. પ્રશ્ન પ૪૬. બારમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? તથા નવી કેટલી પ્રકૃતિએ દાખલ થાય? કઈ? ઉત્તર : એક પણ પ્રકૃતિને અંત થતું નથી. નવી એક પ્રકૃતિ દાખલ થાય છે. નામ–૧ : જિનના કર્મ. પ્રશ્ન પ૪૭, તેરમાં ગુણસ્થાનકે પુણ્ય પ્રકૃતિઓ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તર : ૩૧ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. વેદનીય–૧, આયુષ્ય-૧, નામ-૨૮, ગેત્ર–૧ = ૩૧. નામ-૨૮ : પિંડ-૧૩, પ્રત્યેક–પ, ત્રસ–૧૦ = ૨૮. પ્રશ્ન ૫૪૮, તેરમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૧૯ પ્રકૃતિને અંત થાય છે. નામ-૧૯ : પિંડ-૧૧, પ્રત્યેક-૪, ત્રણ-૪ = ૧૦૦ પિંડ-૧૧ઃ ઔદારિક-તૈજસ-કાશ્મણ શરીર, ઔદારિક અંગે પાંગ, ૧લું સંઘયણ, ૧લું સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભ વિહાગતિ. પ્રત્યેક-૪ : પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ. ત્રણ૪ : પ્રત્યેક, સ્થિર, શુભ, સુસ્વર. પ્રશ્ન પ૪૯. ચૌદમાં ગુણસ્થાનકે પુણ્ય પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તર : ૧૨ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. વેદનીય-૧, આયુષ્ય-૧, નામ-૯, નેત્ર-૧ = ૧૨. વેદનીય–૧ : શાતા વેદનીય. આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય. નામ-૯ : પિડ-૨, પ્રત્યેક-૧, ત્રણ-૬ = ૯. પિંડ-૨ : મનુષ્ય ગતિ, પ. જાતિ. પ્રત્યેક–૧ઃ જિનનામ કમી ત્રણ-૬ : ત્રસ, બાદર, પર્યાપ્ત, સુભગ, આદેય, યશ. ગેત્ર–૧ : ઉચ્ચ ગેત્ર. Jain Educationa international For Personal and Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ કર્મગ્રંથ-૫ પાપ પ્રકૃતિએનું વર્ણન પ્રશ્ન પપ૦ પા૫ પ્રકૃતિઓ કેને કહેવાય? ઉત્તર : જે પ્રકૃતિઓને વિપાક (ઉદય) જેને અશુભ (દુઃખદાયી) રૂપે હોય તે પાપ પ્રકૃતિએ કહેવાય છે. પ્રશ્ન ૫૫૧, પાપ પ્રકૃતિએ કેટલી હોય? કઈ? ઉત્તર : ૮૨ પ્રકૃતિમાં હોય છે. જ્ઞાનાવરણય-પ, દર્શનાવરણય-૯, વેદનીય-૧, મેહનીય-ર૬, આયુષ્ય-૧, નામ-૩૪, ગોત્ર-૧, અંતરાય-૫ = ૮૨. આયુષ્ય–૧ : નરકાયુષ્ય. શેત્ર-૧ : નીચ ગેત્ર. વેદનીય-૧ : અશાતા વેદનીય. નામ-૩૪ : પિંડ-૨૩, પ્રત્યેક-૧, સ્થાવર-૧૦ = ૩૪. પિંડ–રક : તિર્યંચ-નરક ગતિ, એકેન્દ્રિયાદિ-૪ જાતિ, છેલલા પાંચ સંઘયણ, છેલ્લા પાંચ સંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભ વિહાગતિ, તિયચ-નરકાનુપૂર્વી. પ્રત્યેક–૧ : ઉપઘાત. ચૌદ ગુણસ્થાનકને વિષે બંધ આશ્રયી પાપ પ્રકૃતિનું વર્ણન પ્રશ્ન પપર. એથે તથા પહેલા ગુણસ્થાનકે પાપ પ્રકૃતિએ કેટલી બંધાય છે? કઈ? ઉત્તર : ૮૨ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણય-૯, વેદનીય–૧, મેહનીય–૨૬, આયુષ્ય-૧, નામ-૩૪, નેત્ર-૧, અંતરાય-= ૮૨. નામ-૩૪ : પિંડ-૨૩, પ્રત્યેક-૧, સ્થાવર-૧૦ = ૪૪. પ્રશ્ન પપ૩. પહેલા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૧૫ પ્રકૃતિને અંત થાય છે. મેહનીય-૨, આયુષ્ય-૧, નામ-૧૨ = ૧૫. મોહનીય-૨ : મિથ્યાત્વ, નપુંસક વેદ. આયુષ્ય-૧ : બરકાયુષ્ય. નામ-૧૨ : પિંડ-૮, સ્થાવર-૪ = ૧૨. Jain Educationa international For Personal and Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૦૭ પિંડ-૮ : નરક ગતિ, એકેન્દ્રિયાદિ ૪ જાતિ, છેવટ્ટે સંઘયણ, હુંડક સંસ્થાન, નરકાનુપૂર્વી. સ્થાવર-૪ : સ્થાવર, સૂમ, અપર્યાપ્ત, સાધારણ. પ્રશ્ન પપ૪. બીજા ગુણસ્થાનકે પાપ પ્રકૃતિઓ કેટલી બંધાય ? કઈ? ઉત્તર : ૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મેહનીય-૨૪, આયુષ્ય, નામ–૨૨, ગોત્ર-૧, અંતરાય-૫ = ૬૭. મેહનીય–૨૪ : કષાય-૧૬, હાસ્યાદિ-૬, સ્ત્રીવેદ, પુરુષવેદ. નામ–૨૨ : પિંડ-૧૫, પ્રત્યેક-૧, સ્થાવર-૬ = ૨૨. પિંડ-૧૫ : તિર્યંચ ગતિ, મધ્યમ ક સંઘયણ, મધ્યમ ૪ સંસ્થાન, અશુભ વિહાગતિ, તિર્યંચાનુપૂર્વી, ૪ વર્ણાદિ. પ્રત્યેક-૧ : ઉપઘાત. સ્થાવર-૬ : અસ્થિરદિ–૬. પ્રશ્ન પપપ. બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૨૩ પ્રકૃતિને અંત થાય છે. દર્શનાવરણીય-૩, મેહનીય-પ, નામ-૧૪, ગેત્ર-૧ = ૨૩. નામ-૧૪ : પિંડ-૧૧, પ્રત્યેક-૨, સ્થાવર-૩ = ૧૪. પિંડ-૧૧ : તિર્યંચગતિ, મધ્યમ ૪ સંઘયણ, મધ્યમ કે સંસ્થાન, તિર્યંચાનુપૂર્વી, અશુભ વિહાગતિ. સ્થાવર-૩ : દુર્ભગ, દુસ્વર, અનાદેય. ત્ર-૧ : નીચ શેત્ર. પ્રશ્ન પપ૬. ત્રીજા તથા ચેથા ગુણસ્થાનકે પા૫ પ્રકૃતિઓ કેટલી બંધાય ? કઈ? ઉત્તર : ૪૪ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૧, મેહનીય-૧૯, આયુષ્ય-૦, નામ-૮, ત્ર-૦, અંતરાય-પ = ૪૪. મેહનીય-૧૯ઃ અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય, હાસ્યાદિ-૬, પુરુષવેદ. નામ-૮ : પિંડ-૪, પ્રત્યેક-૧, સ્થાવર-૩ = ૮, Jain Educationa international For Personal and Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ કર્મગ્રંથ-૫ પિંડ-૪ : ૪ વર્ણાદિ. પ્રત્યેક-૧ : ઉપઘાત. સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, અયશ. પ્રશ્ન પપ૭ ચોથા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૪ પ્રકૃતિને અંત થાય છે. મોહનીય-૪ : અપ્રત્યાખ્યાનીય-૪ કષાય. પ્રશ્ન પ૫૮. પાંચમા ગુણસ્થાનકે પાપ પ્રકૃતિએ કેટલી બંધાય? કઈ? ઉત્તર : ૪૦ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૧, મોહનીય-૧૫, આયુષ્ય-૦, નામ ૮, ગોત્ર-૦, અંતરાય-૫ = ૪૦. મેહનીય–૧૫ : પ્રત્યાખ્યાનાદિ ૮ કષાય, હાસ્યાદિ-૬, પુરુષવેદ. પ્રશ્ન ૫૯. પાંચમા ગુણસ્થાનકના અને કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૪ પ્રકૃતિને અંત થાય છે. મેહનીય-૪ : પ્રત્યાખ્યાનીય ૪ કષાય. પ્રશ્ન પ૬૦૦ છઠ્ઠા ગુણસ્થાનકે પા૫ પ્રકૃતિએ કેટલી બંધાય? કઈ? ઉત્તર : ૭૬ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણય-૬, વેદનીય–૧, મેહનીય–૧૧, આયુષ્ય, નામ-૮, ગોત્ર-૦, અંતરાય-૫ = ૩૬. મેહનીય-૧૧ઃ સંજ્વલન કષાય, હાસ્યાદિ-૬, પુરુષવેદ. પ્રશ્ન પ૬૧. છઠ્ઠા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૬ પ્રકૃતિને અંત થાય છે. વેદનીય-૧, મેહનીય-૨, નામ-૩ = ૬. વેદનીય-૧ : અશાતા વેદનીય. મોહનીય-૨ : અરતિ, શેક. નામ-૩ : અસ્થિર, અશુભ, અયશ. Jain Educationa international For Personal and Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૦૯ પ્રશ્ન પ૬૨. સાતમા તથા આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે પાપ પ્રકૃતિએ કેટલી બંધાય ? કઈ? ઉત્તર : ૩૦ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય–૬, વેદનીય-૦, મેહનીય-૯, આયુષ્ય-, નામ-૫, ગોત્ર-૦, અંતરાય-૫ = ૩૦. મેહનીય-૯ : સંજ્વલન ૪ કષાય, હાસ્ય, રતિ, અરતિ, શેક, પુરુષવેદ. નામ-૫ : વર્ણાદિ ૪, ઉપધાત. પ્રશ્ન પ૬૩ આઠમા ગુણસ્થાનકના પહેલા ભામના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૨ પ્રકૃતિને અંત થાય છે. દર્શન–૨ ઃ નિદ્રા, પ્રચલા. પ્રશ્ન ૫૬૪. આઠમા ગુણસ્થાનકના બીજા ભાગથી છઠ્ઠા ભાગ સુધી પા૫ પ્રકૃતિએ કેટલી બંધાય ? કઈ? ઉત્તર : ૨૮ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૪, વેદનીય-૧, મેહનીય-૯, આયુષ્ય-૦, નામ-૫, ગેત્ર-, અંતરાય-૫ = ૨૮. પ્રશ્ન પ૬પ આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૫ પ્રકૃતિને થાય છે. નામ–૫: વર્ણાદિ-૪, ઉપઘાત. પ્રશ્ન ૫૬૬. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે પાપ પ્રવૃતિઓ કેટલી બંધાય છે? કઈ? ઉત્તર : ૨૩ પ્રકૃતિઓ બંધાધું છે. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણય-૪, વેદનીય ૦, મેહનીય, આયુષ્ય-૦, નામ-૭, ગોત્ર-૦, અંતરાય-૫ = ૨૩. પ્રશ્ન પ૬૭, આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૪ પ્રકૃતિને અંત થાય છે. મેહનીય-૪ : હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા, Jain Educationa international For Personal and Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ફર્મ ગ્રંથ-પ પ્રશ્ન ૫૬૮. નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે પાપ પ્રકૃતિએ કેટલી બંધાય ? કઈ? ૧૧ ઉત્તર ઃ ૧૯ પ્રકૃતિએ બધાય છે. જ્ઞાનાવરણીય--૫, દર્શનાવરણીય-૪, મેહનીય-૧, અંતરાય-૫=૧૯. પ્રશ્ન ૫૬૯. નવમા ગુણસ્થાનકના પહેલા ભાગના અંતે કેટલી પ્રકૃતિના અંત થાય ? કઈ? ઉત્તર : એક પ્રકૃતિના અંત થાય. મેાહનીય-૧ : પુરુષવેદ. પ્રશ્ન ૫૭૦. નવમા ગુણસ્થાનકના બીજા ભાગથી પાંચમા ભાગ સુધી પાપ પ્રકૃતિએ ખંધમાં કેટલી કેટલી ડ્રાય ? તથા અંતે ક્રમસર કેટલી કેટલી પ્રકૃતિને અંત થાય છે? કઈ કઈ? ભાગે ૧૮ પ્રકૃતિએ અંધાય છે. ઉત્તર : ખીજા ભાગે ૧૭ કઈ ? ત્રીજા ચેાથા ભાગે ૧૬ પાંચમા ભાગે ૧૫ ભાગના અંતે એક પ્રકૃતિના અંત થાય સજ્વલન ક્રોધ ,, "" માન થાય? કઈ? 27 Jain Educationa International "" ખીજા ત્રીજા ચાથા માયા લાલ પાંચમા "" "" 27 ,, "" પ્રશ્ન ૫૭૧. દશમા ગુણસ્થાનકે પાપ પ્રકૃતિએ કેટલી બધાય ? "" "" ,, , ,, ,, ,, 22 "" "" ,, "" "" "" For Personal and Private Use Only "" "" ઉત્તર : ૧૪ પ્રકૃતિએ બધાય છે. જ્ઞાનાવરણીય-પ, દનાવરણીય-૪, અંતરાય-૫ = ૧૪. પ્રશ્ન ૫૭૨. દશમા ગુણુસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિના અંત 77 "" ઉત્તર : ૧૪ પ્રકૃતિના અંત થાય છે. જ્ઞાનાવરણીય-૫, દેશનાવરણીય-૪, અંતરાય-૫ = ૧૪. પ્રશ્ન ૫૭૩, અગ્યારથી ચૌદ ગુણસ્થાનકાને વિષે પાપ પ્રકૃતિ કેટલી બંધાય ? કઈ ? ઉત્તર : એક પણ પ્રકૃતિ બંધાતી નથી. Page #120 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૧૧ “જિએન કથ આશ્રમ પહક એ ચોદ ગુણસ્થાનકને વિષે ઉદય આશ્રયી પાપ પ્રકૃતિનું વર્ણન પ્રશ્ન પ૭૪. એથે પાપ પ્રકૃતિઓ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તર : ૮૪ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મોહનીય-૨૮, આયુષ્ય-૧, નામ-૩૪, નેત્ર-૧, અંતરાય-૫ = ૮૪. પ્રશ્ન પ૭૫. એઘમાંથી કેટલી પ્રકૃતિને અનુદય થાય? કઈ? ઉત્તર : બે પ્રકૃતિને અનુદય થાય છે. મોહનીય–૨ ઃ સમ્યક્ત્વ મેહનીય, મિશ્ર મહનીય. પ્રશ્ન પ૭૬. પહેલા ગુણસ્થાનકે પાપ પ્રકૃતિએ ઉદયમાં કેટલી હાય? કઈ? ઉત્તર : ૮૨ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણય-૯, વેદનીય-૧, મેહનીય–૨૬, આયુષ્ય-૧, નામ-૩૪, ગોત્ર-૧ = ૮૨. પ્રશ્ન પ૭૭. પહેલા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત તથા અનુદય થાય છે? કઈ? ઉત્તર : ૪ પ્રકૃતિને અંત થાય છે. મેહનીય-૧ : મિથ્યાત્વ. નામ-૩ : સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ. તથા એક પ્રકૃતિને અનુદય થાય છે. નામ–૧ : નરકાનુપૂર્વી. પ્રશ્ન પ૭૮. બીજા ગુણસ્થાનકે પાપ પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તર : ૭૭ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મોહનીય–૨૫, આયુષ્ય-૧, નામ-૩૦, ગેત્ર-૧, અંતરાય-૫ = ૭૭. નામ-૩૦ પિંડ-૨૨, પ્રત્યેક-૧, સ્થાવર-૭ = ૩૦. પિંડ-૨૨ઃ તિર્યંચ-નરકગતિ, એકેન્દ્રિયાદિ ક જાતિ, છેલ્લા ૫ સંઘયણ, છેલ્લા ૫ સંસ્થાન, ૪-વર્ણાદિ, અશુભ વિહાગતિ, તિર્યંચાનુપવી પ્રત્યેક-૧: ઉપઘાત, સ્થાવર–૭: સ્થાવર, અસ્થિરાદિ-૬ Jain Educationa international For Personal and Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ કર્મગ્રંથ-પ પ્રમ પ૭૯, બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત તથા અનુદય થાય ? તથા નવી કેટલી દાખલ થાય? કઈ? ઉત્તર : નવ પ્રકૃતિને અંત થાય છે. મેહનીય-૪ : અનંતાનુબંધિ ૪ કષાય. નામ-૫ : એકેન્દ્રિયાદિ જ જાતિ, સ્થાવર. એક પ્રકૃતિને અનુદય થાય છે. નામ–૧ : તિર્યંચાનુપૂવ. . એક પ્રકૃતિ નવી દાખલ થાય છે. મેહનીય-૧ : મિશ્ર મેહનીય. પ્રશ્ન પ૮૦. ત્રીજા ગુણસ્થાનકે પાપ પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તર : ૬૮ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણય-૯, વેદનીય-૧, મોહનીય–૨૨, આયુષ્ય-૧, નામ-૨૪, ગોત્ર-૧, અંતરાય-૫ = ૬૮. મેહનીય–૨૨ : અપ્રત્યાખ્યાનાદિ આદિ ૧૨ કષાય, હાસ્યાદિ-૬, ૩ વેદ, મિશ્ર મેહનીય. નામ-૨૪ : પિંડ-૧૭, પ્રત્યેક-૧, સ્થાવર-૬ = ૨૪. પિંડ-૧૭ : તિર્યંચ-નરક ગતિ, છેલ્લા પાંચ સંઘયણ, છેલ્લા પાંચ સંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભ વિહાગતિ. સ્થાવર-૬ : અસ્થિરાદિ-૬. પ્રશ્ન પ૮૧, ત્રીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય તથા નવી કેટલી દાખલ થાય? કઈ? ઉત્તર : એક પ્રકૃતિને અંત થાય છે. મેહનીય-૧ મિશ્રમેહનીય. તથા નવી ત્રણ દાખલ થાય છે. મેહનીય-૧ઃ સમ્યકત્વ મેહનીય. નામ-૨ઃ તિર્યંચ નરકાનુપૂવી. પ્રશ્ન ૫૮૨. ચેથા ગુણસ્થાનકે પાપ પ્રકૃત્તિઓ ઉદયમાં કેટલી હોય? કઈ કઈ? ઉત્તર : ૭૦ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય–પ, દર્શનાવરણીય-૯, વેદનીય–૧, મેહનીય-૨, આયુષ્ય-૧, નામ-૨૬, ગોત્ર-૧, અંતરાથ-૫ = ૭૦. Jain Educationa international For Personal and Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૧૩ મેહનીય-૨૨ : અપ્રત્યા. આદિ ૧૨ કષાય, હાસ્યાદિ-૬, ૩ વેદ, સમ્યક્ત્વ મેહનીય. નામ-૨૬ : પિંડ-૧૯, પ્રત્યેક-૧, સ્થાવર-= ૨૬. પિંડ–૧૯ : તિર્યંચ-નરકગતિ, છેલ્લા પાંચ સંઘયણ, છેલ્લા ૫ સંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભ વિહાગતિ, તિર્યંચ-નરકાનુપૂર્વી. પ્રશ્ન પ૮૩. ચોથા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૧૧ પ્રકૃતિઓને અંત થાય છે. મેહનીય-૪, આયુષ્ય-૧, નામ-૬ = ૧૧. મેહનીય-૪ : અપ્રત્યાખ્યાનાદિ ૪ કષાય. આયુ-૧ : નરકાયુષ્ય. નામ–૬ : પિંડ-૩ : નરકગતિ, તિર્યંચ-નરકાનુપૂવ. સ્થાવર-૩ : દુર્ભાગ, અનાદેય, અશ. પ્રશ્ન પ૮૪. પાંચમા ગુણસ્થાનકે પાપ કર્મની પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તર : ૫ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણય-૯, વેદનીય-૧, મોહનીય-૧૮, આયુષ્ય-૦, નામ-૨૦, ગેત્ર-૧, અંતરાય–પ = ૫૯ મેહનીય–૧૮ : પ્રત્યા. આદિ ૮ કષાય, હાસ્યાદિ ૬, ૭ વેદ, સમ્યકત્વ મેહનીય. નામ-૨૦ : પિંડ-૧૬, પ્રત્યેક-૧, સ્થાવર-૨ = ૨૦. પિંડ-૧૬ : તિર્યંચગતિ, છેલ્લા પાંચ સંઘયણ, છેલ્લા પ સંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભ વિહાગતિ. પ્રત્યેક–૧ : ઉપઘાત. સ્થાવર-8 : અસ્થિર, અશુભ, દુસ્વર. પ્રશ્ન પ૮પ. પાંચમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓને અંત થાય? કઈ? ઉત્તર : ૬ પ્રકૃતિઓને અંત થાય છે. મેહનીય–૪: પ્રત્યાખ્યાનીય ૪ કષાય. નામ-૧ : તિર્યંચગતિ. શેત્ર–૧ : નીચ ગેત્ર, Jain Educationa international For Personal and Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ કર્મ ગ્રંથ-૫ પ્રશ્ન પ૮૬. છઠ્ઠા ગુણસ્થાનકે પાપ પ્રકૃતિઓ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તર : ૩ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મેહનીય–૧૪, નામ-૧૯, અંતરાય–પ = ૫૩. મેહનીય-૧૪ : સંજ્વલન-૪ કષાય, હાસ્યાદિ-૬, ૩ વેદ, સમ્યકત્વ મેહનીય. નામ-૧૯ : પિંડ-૧૫. પ્રત્યેક-૧, સ્થાવર-૩ = ૧૯ પિંડ-૧૫ : છેલ્લા ૫ સંઘયણ, છેલ્લા ૫ સંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભ વિહાગતિ. પ્રશ્ન પ૮૭. છા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૩ પ્રકૃતિને અંત થાય છે. દર્શના.-૭ થીણુદ્ધિ ત્રિક. પ્રશ્ન ૧૮૮. સાતમા ગુણસ્થાનકે પાપ પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તર ૫૦ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૧, મેહનીય-૧૪, નામ-૧૯, ગેત્ર-૦, અંતરાય-૫ = ૫૦. નામ-૧૯ : પિંડ-૧૫, પ્રત્યેક-૧, સ્થાવર-૨ = ૧૯ પ્રશ્ન પ૮૯ સાતમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૪ પ્રકૃતિને અંત થાય છે. મેહનીય–૧ : સમ્યકત્વ મોહનીય. નામ-૩ઃ છેલ્લા ક સંઘયણે. પ્રમ ૫૯૦. આઠમા ગુણસ્થાનકે પાપ પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તર : ૬ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણય-૬, વેદનીય-૧, મેહનીય-૧૩, નામ-૧૬, અંતરાય-૫ = ૪૬, Jain Educationa international For Personal and Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ નામ-૧૬ : પિ’ડ-૧૨, પ્રત્યેક-૧, સ્થાવર-૩ = ૧૬. પિ′ડ–૧૨ : ખીજું-ત્રીજું સંઘષણ, છેલ્લા પાંચ સૌંસ્થાન, ૪ વર્ણાદિ, શુભ વિહાયે ગતિ. પ્રશ્ન પ૯૧ આઠમા ગુણસ્થાનકના અ ંતે કેટલી પ્રકૃતિના મત થાય? કઈ ? ઉત્તર : ૬ પ્રકૃતિને અંત થાય છે. માહનીય-૬ : હાસ્યાદિ-૬. પ્રશ્ન પ૯૨. નવમા ગુણસ્થાનકે પાપ પ્રકૃતિએ ઉદ્દયમાં કેટલી હાય ? કઈ ? ઉત્તર : ૪૦ પ્રકૃતિ ઉયમાં હાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૧, મેાહનીય–૭, નામ–૧૬, ગેાત્ર-૦, અંતરાય-૫ = ૪૦, માહનીય–૭ : સંજ્વલન ૪ કષાય, ૩ વેદ. નામ-૧૬ : પિડ-૧૨, પ્રત્યેક−૧, સ્થાવર-૩ = ૧૬. ૧૧૫ પ્રશ્ન ૧૯૩. નવમા ગુરુસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિના અંત થાય? કઈ? ઉત્તર : ૬ પ્રકૃતિના અંત થાય છે. માહનીય–૬ : સંજવલન ધ-માન-માયા, ૩ વેદ. પ્રશ્ન પ૯૪. દશમા ગુણસ્થાનકે પાપ પ્રકૃતિએ ઉદયમાં કેટલી હાય કઈ? ઉત્તર : ૩૪ પ્રકૃતિ ઉદયમાં હેાય છે. જ્ઞાનાવરણીય-૫, દેશનાવરણીય-૬, વેદનીય-૧, મેાહનીય-૧, નામ-૧૬, અંતરાય-૫ = ૭૪. નામ-૧૬ : પિડ–૧૨, પ્રત્યે-૧, સ્થાવર-૩ = ૧૬. પ્રશ્ન પુછ્યું, દશમા ગુણુસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિના અંત થાય? કઈ? ઉત્તર : એક પ્રકૃતિના અંત થાય છે, મેાહનીય−૧ : સ’જ્વલન લાભ. Jain Educationa International For Personal and Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ કર્મ ગ્રંથ-૫ પ્રશ્ન પ૯૬. અગ્યારમા ગુણસ્થાનકે પાપ પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તર : ૩૩ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૧, મોહનીય-૦, નામ-૧૬, અંતરાય-૫ = ૩૩. પ્રશ્ન ૫૭. અગ્યારમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : બે પ્રકૃતિને અંત થાય છે. નામ-૨ : બીજું તથા ત્રીજું સંઘયણ. પ્રશ્ન પ૯૮. બારમા ગુણરથાનકના ઉપત્ય સમય સુધી પાપ પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તર : ૩૧ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણય-૬, વેદનીય–૧, મેહનીય-૦, નામ-૧૪, અંતરાય–૫ = ૩૧. નામ-૧૪ : પિંડ-૧૦, પ્રત્યેક-૧, સ્થાવર-૩ = ૧૪. પિંડ-૧૦ : છેલ્લા પાંચ સંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભ વિહગતિ. પ્રશ્ન ૫૯૯. બારમા ગુણસ્થાનકના ઉપન્ય સમયના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : બે પ્રકૃતિને અંત થાય છે. દશન-૨ નિદ્રા, પ્રચલા. પ્રશ્ન ૬૦૦, બારમા ગુણસ્થાનકના અંત સમયે પાપ પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તર : ૨૯ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણય-પ, દર્શનાવરણય-૪, અંતરાય-૫, વેદનીય-૧, નામ–૧૪ = ૨૯. પ્રશ્ન ૬૦૧, બારમા ગુણસ્થાનકના અંત સમયે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૧૪ પ્રકૃતિને અંત થાય. જ્ઞાનાવરણય–પ, દર્શનાવરણીય-૪, અંતરાય-૫ = ૧૪. પ્રશ ૬૦૨. તેરમા ગુરુસ્થાનકે પાપ પ્રકૃતિએ ઉદયમાં કેટલી ટાય? કઈ? Jain Educationa international For Personal and Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ પ્રોત્તર ભાગ-૧ ઉત્તર : ૧૫ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. વેદનીય-૧, નામ-૧૪ = ૧પ. પ્રશ્ન ૬૦૩. તેરમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૧૪ અથવા ૧૫ પ્રકૃતિને અંત થાય છે. વેદનીય–૧ : અશાતા વેદનીય અંત થાય અથવા ન થાય. નામ-૧૪ : પિંડ-૧૦, પ્રત્યેક-૧, સ્થાવર-૩ = ૧૪. પિંડ-૧૦ : છેલ્લા ૫ સંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભ વિહાગતિ. પ્રત્યેક-૧ : ઉપવાત. સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, દુસ્વર. પ્રશ્ન ૬૦. ચૌદમા ગુણસ્થાનકે પાપ પ્રકૃતિઓ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તર : એક પ્રકૃતિ ઉદયમાં હોય અથવા ન હોય. વેદનીય-૧ : અશાતા. ચૌદ ગુણસ્થાનકને વિષે પુણ્ય તથા પાપ પ્રકૃતિ સાથે બંધ આશ્રયી વર્ણન પ્રશ્ન ૬૦૫, એઘે પુણ્ય તથા પાપ પ્રકૃતિઓની સંખ્યા બંધાશ્રયી કેટલી કેટલી હોય? ઉત્તર : પુણ્ય પ્રકૃતિએ ૪૨ + પાપ પ્રકૃતિએ ૮૨ = ૧૨૪. પ્રશ્ન ૬૦૬. પહેલા ગુણસ્થાનકે પુણ્ય તથા પાપ પ્રકૃતિઓ બંધાશ્રયી કેટલી કેટલી હોય ? ઉત્તર : પુણ્ય પ્રકૃતિએ ૩૯ + પાપ પ્રકૃતિએ ૮૨ = ૧૨૧. પ્રશ્ન ૬૦૭. બીજા ગુણસ્થાનકે પુણ્ય તથા પાપ પ્રકૃતિઓ બંધાશ્રયી કેટલી કેટલી હોય? ઉત્તર : પુણ્ય પ્રકૃતિએ ૩૮ + પાપ પ્રકૃતિએ ૬૭ = ૧૦૫. પ્રશ્ન ૬૦૮. ત્રીજા ગુણસ્થાનકે પુષ્ય તથા પાપ પ્રકૃતિઓ બંધાશ્રયી કેટલી કેટલી હોય? ઉત્તર : પુણ્ય પ્રકૃતિઓ ૩૪ + પાપ પ્રકૃતિઓ ૪૪ = ૭૮. Jain Educationa international For Personal and Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ܬܲܪܪ કર્મ ગ્રંથ-પ પ્રશ્ન ૬૦૯. ચેથા ગુણસ્થાનકે પુય તથા પાપ પ્રકૃતિઓ બંધાશ્રયી કેટલી કેટલી હોય? ઉત્તર : પુણ્ય પ્રકૃતિએ ૩૭ + પાપ પ્રકૃતિએ ૪૪ = ૮૧. પ્રશ્ન ૬૧૦. પાંચમા ગુણસ્થાનકે પુણ્ય તથા પાપ પ્રકૃતિઓ બંધાશ્રયી કેટલી કેટલી હોય? ઉત્તર : પુણ્ય પ્રકૃતિએ ૩૧ + પાપ પ્રકૃતિએ ૪૦ = ૭૧. પ્રશ્ન ૬૧૧, છઠ્ઠા ગુણસ્થાનકે પુણ્ય તથા પાપ પ્રકૃતિએ બંધાશ્રયી કેટલી કેટલી હોય? ઉત્તર : પુણ્ય પ્રકૃતિએ ૩૧ + પાપ પ્રકૃતિએ ૩૬ = ૬૭. પ્રશ્ન ૬૧૨, સાતમા ગુણસ્થાનકે પુણ્ય તથા પાપ પ્રકૃતિએ બંધાશ્રયી કેટલી કેટલી હોય? ઉત્તર : પુણ્ય પ્રકૃતિએ ૩૨/૩૩+ પાપ પ્રકૃતિએ ૩૦ = ૨/૬૩. પ્રશ્ન ૬૧૩. આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે પુણ્ય તથા પાપ પ્રકૃતિએ બંધાશ્રયી કેટલી કેટલી હોય? ઉત્તર : પુણ્ય પ્રકૃતિએ ૩૨ + પાપ પ્રકૃતિએ ૩૦ = ૬૨. પ્રશ્ન ૬૧૪, આઠમા ગુણસ્થાનકના બીજા ભાગથી છઠ્ઠા ભાગ સુધી પુણ્ય તથા પાપ પ્રકૃતિએ બંધાશ્રયી કેટલી કેટલી હોય ? ઉત્તર : પુણ્ય પ્રકૃતિએ ૩૨ + પાપ પ્રકૃતિએ ૨૮ = ૬૦. પ્રશ્ન ૧૫. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે પુણ્ય તથા પાપ પ્રકૃતિએ બંધાશ્રયી કેટલી કેટલી હોય ? ઉત્તર : પુણ્ય પ્રકૃતિએ ૩ + પાપ પ્રકૃતિએ ૨૩ = ૨૬. પ્રશ્ન ૬૧૬. પહેલા ગુણસ્થાનકથી આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધી બંધાશ્રયી સંખ્યા કરતા ૪ વધારે સંખ્યા છે ? શાથી? ઉત્તર પુણ્ય તથા પાપ પ્રકૃતિએને વિષે વર્ણાદિ ૪ બન્નેમાં ગણતરરૂપે લીધેલ છે તે કારણથી ૪ ની સંખ્યા વધારે થાય છે. પ્રશ્ન ૬૧૭. નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે પુણ્ય તથા પાપ પ્રકૃતિઓ બંધાશ્રયી કેટલી હોય? ઉત્તર : પુણ્ય પ્રકૃતિએ ૩ + પાપ પ્રકૃતિએ ૧૯ = ૨૨. Jain Educationa International For Personal and Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૧૯ પ્રશ્ન ૬૧૮, નવમા ગુણસ્થાનકના બીજા ભાગે પુણ્ય તથા પાપ પ્રકૃતિઓ બંધાશ્રયી કેટલી છે? ઉત્તર : પુણ્ય પ્રકૃતિએ ૩ + પાપ પ્રકૃતિએ ૧૮ = ૨૧. પ્રભ ૬૧૯. નવમાં ગુણસ્થાનકના ત્રીજા ભાગે પુણ્ય તથા ૫ ૫ પ્રકૃતિએ બંધાશ્રયી કેટલી હોય? ઉત્તર : પુણ્ય પ્રકૃતિએ 8 + પાપ પ્રકૃતિએ ૧૭ = ૨૦. પ્રશ્ન ૬૨૦, નવમા ગુણસ્થાનકના ચેથા ભાગે પુણ્ય તથા પાપ પ્રકૃતિઓ બંધાશ્રયી કેટલી હોય? ઉત્તર : પુણ્ય પ્રકૃતિએ ૩ + પાપ પ્રકૃતિએ ૧૬ = ૧૯. પ્રશ્ન ૬૨૧. નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગે પુણ્ય તથા પાપ પ્રકૃતિઓ બંધાશ્રયી કેટલી હોય? ઉત્તર : પુણ્ય પ્રકૃતિએ ૩ + પાપ પ્રકૃતિએ ૧૫ = ૧૮. પ્રશ્ન ૨૨. દશમા ગુણસ્થાનકે પુણ્ય તથા પાપ પ્રકૃતિઓ બંધાશ્રયી કેટલી હોય? ઉત્તર : પુણ્ય પ્રકૃતિએ ૩ + પા૫ પ્રકૃતિએ ૧૪ = ૧૭. પ્રશ્ન ૬૨૩. અગ્યારથી તેર ગુણસ્થાનકને વિષે પુણ્ય તથા પાપ પ્રકૃતિઓ બંધાશ્રયી કેટલી છે? ઉત્તર : પુણ્ય પ્રકૃતિ ૧ + પાપ પ્રકૃતિ ૦ = ૧. ચૌદ ગુણસ્થાનકને વિષે ઉદય આશ્રયી પુણ્ય તથા પાપ પ્રકૃતિએનું વર્ણન પ્રશ્ન ૨૪, એથે પુણ્ય તથા પાપ પ્રકૃતિએ ઉદયાશ્રયી કેટલી પ્રકૃતિઓ હોય? ઉત્તર : પુણ્ય પ્રકૃતિએ ૪૨ + પાપ પ્રકૃતિઓ ૮૪ = ૧૨૧. પ્રશ્ન ૬૨પ, પહેલા ગુણસ્થાનકે પુણ્ય તથા પાપ પ્રકૃતિએ ઉદયાશ્રયી કેટલી હોય? ઉત્તર : પુણ્ય પ્રવૃતિઓ ૩૯ + પાપ પ્રકૃતિએ ૮૨ = ૧૨૧. પ્રશ્ન ૬૨૬. બીજા ગુણસ્થાનકે પુણ્ય તથા પાપ પ્રકૃતિઓ ઉદયા શ્રયી કેટલી હોય ? ઉત્તર : પુણ્ય પ્રકૃતિએ ૩૮ + પાપ પ્રકૃતિએ ૭૦ = ૧૧૫ Jain Educationa international For Personal and Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-૫ પ્રશ્ન ૨૭, ત્રીજા ગુણસ્થાનકે પુણ્ય તથા પાપ પ્રકૃતિઓ ઉદયાશ્રયી કેટલી હોય? ઉત્તર : પુણ્ય પ્રકૃતિએ ૩૬ + પા૫ પ્રકૃતિઓ ૬૮ = ૧૦૪. પ્રશ્ન ૬૨૮૦ ચોથા ગુણસ્થાનકે પુણ્ય તથા પાપ પ્રકૃતિઓ ઉદયાશથી કેટલી હોય? ઉત્તર : પુણ્ય પ્રકૃતિએ ૩૮ + પાપ પ્રકૃતિએ ૭૦ = ૧૦૮. પ્રશ્ન ૬૨૯. પાંચમા ગુણસ્થાનકે પુણ્ય તથા પાપ પ્રકૃતિઓ ઉદયાશ્રયી કેટલી હોય? ઉત્તર : પુણ્ય પ્રકૃતિએ ૩૨ + પાપ પ્રકૃતિઓ ૫૯ =૯૧. પ્રશ્ન ૬૩૦ છઠ્ઠા ગુણસ્થાનકે પુણ્ય તથા પાપ પ્રકૃતિએ ઉદયાશ્રયી કેટલી હોય? ઉત્તર : પુણ્ય પ્રકૃતિએ ૩૨ + પાપ પ્રકૃતિએ પ૩ = ૮૫. પ્રશ્ન ૬૩૧. સાતમા ગુણસ્થાનકે પુણ્ય તથા પાપ પ્રકૃતિઓ ઉદયાશ્રયી કેટલી હોય? ઉત્તર : પુણ્ય પ્રકૃતિએ ૩૦ + પાપ પ્રકૃતિએ ૫૦ = ૮૦. પ્રશ્ન ૬૩ર, આઠમા ગુણસ્થાનકે પુણ્ય તથા પાપ પ્રકૃતિઓ ઉદયાશ્રયી કેટલી હોય? ઉત્તર : પુણ્ય પ્રકૃતિએ ૩૦ + પાપ પ્રકૃતિએ ૪૬ = ૭૬. પ્રશ્ન ૬૩૩ નવમા ગુણસ્થાનકે પુણ્ય તથા પાપ પ્રકૃતિઓ ઉદયાશ્રયી કેટલી ? ઉત્તર પુણ્ય પ્રકૃતિએ 8 + પાપ પ્રકૃતિએ ૪૦ = ૭૦. પ્રશ્ન ૬૩૪. દશમા ગુણસ્થાનકે પુણ્ય તથા પાપ પ્રકૃતિઓ ઉદયાશ્રયી કેટલી હોય? ઉત્તર : પુણ્ય પ્રકૃતિએ ૩૦ + પાપ પ્રકૃતિએ ૩૪ = ૬૪. પ્રશ્ન ૬પ. અગ્યારમા ગુણસ્થાનકે પુણ્ય તથા પાપ પ્રકૃતિઓ ઉદ્દયાશ્રયી કેટલી હોય? ઉત્તર : પુણ્ય પ્રકૃતિએ ૩૦ + પાપ પ્રકૃતિએ ૩૩ = ૩. Jain Educationa international For Personal and Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ પ્રશ્ન ૬૩૬. બારમા ગુણસ્થાનકના ઉપત્ય સમય સુધી પુણ્ય તથા પાપ પ્રકૃતિઓ ઉદયાશ્રયી કેટલી હોય? ઉત્તર : પુણ્ય પ્રકૃતિએ ૩૦ + પાપ પ્રકૃતિઓ ૩૧ = ૬૧. પ્રશ્ન ૬૭. બારમા ગુણસ્થાનકના અંત સમયે પુણ્ય તથા પાપ પ્રકૃતિએ ઉદયાશ્રયી કેટલી હોય? ઉત્તર : પુણ્ય પ્રકૃતિએ ૩૦ + પાપ પ્રકૃતિએ ૨૯ = ૫૯. પ્રશ્ન ૬૩૮. તેરમા ગુણસ્થાનકે પુણ્ય તથા પાપ પ્રકૃતિઓ ઉદયાશ્રયી કેટલી હોય? ઉત્તર : પુણ્ય પ્રકૃતિઓ ૩૧ + પાપ પ્રકૃતિએ ૧૫ = ૪૬. પ્રશ્ન ૬૩૬. ચૌદમાં ગુણસ્થાનકે પુણ્ય તથા પાપ પ્રકૃતિઓ ઉદયાશ્રયી કેટલી હોય? ઉત્તર : પુણ્ય પ્રકૃતિઓ ૧૨ + પાપ પ્રકૃતિએ ૦ = ૧૨ અથવા પુણ્ય પ્રકૃતિએ ૧૧ + પાપ પ્રકૃતિએ ૧ = ૧૨. પ્રશ્ન ૬૪૦. પહેલા ગુણસ્થાનકથી તેરમા ગુણસ્થાનક સુધી બીજા કર્મગ્રંથમાં જણાવેલ ઉદય કરતાં ૪ પ્રકૃતિની સંખ્યા અધિક થાય છે? શાથી? ઉત્તર : વદિ ૪ પુણ્ય તથા પાપ બંનેમાં ઉદયમાં ગણેલ હેવાથી ચારની સંખ્યા અધિક થાય છે. પરાવર્તમાન, અપરાવર્તમાન પ્રકૃતિએનું વર્ણન નામ ધુવનંધિ નવગ, દંસણ પણું નાણું વિશ્વ પરવાર્ય | ભય કુછ મિચ્છ સાસ, જિણ ગુણ તીસા અપરિયત્તા ૧૮ તણુ અ ય દુજુઅલ કસાય ઉજજોએ ગાઅ દુગ નિદા તસ વીસા ડડ ઉ પરિતા ભાવાર્થ :-યુવબંધિની નામની ૯ પ્રકૃતિઓ, દર્શનાવરણીય = ૪, જ્ઞાનાવરણીય = ૫, અંતરાય = ૫, પરાઘાત, ભય, જુગુપ્સા, મિથ્યાત્વ, ઉછવાસ, જિનનામ કર્મ આ ૨૯ પ્રકૃતિએ અપરાવર્તમાન કહેવાય છે. Cણુ અષ્ટકથી = ૩૩ પ્રકૃતિ, ૩-વેદ, ૨ યુગલની ૪ Jain Educationa international For Personal and Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ક ગ્રંથ-પ પ્રકૃતિ, ૧૬ કષાય, ઉદ્યોત, આતપ, ગેાત્ર ૨, વેદનીય ૨, ૫ નિદ્રા, ત્રસ દશક, સ્થાવર દશક, આયુષ્ય ૪ આ ૯૧ પ્રકૃતિ કહેવાય છે. ॥ ૧૮ ॥ પરાવર્તીમાન પ્રશ્ન ૬૪૧. અપરાવર્તીમાન પ્રકૃતિએ કેાને કહેવાય ? ઉત્તર : પેાતાના અંધ–ઉદય અને તદુલયમાં બીજી પ્રકૃતિના અંધ–ઉદય અને તદુભયને નિવારે નહિં એટલે કે જે પ્રકૃતિના અષ—ઉદ્ભય કે ઉભયના વિચ્છેદ કર્યો વિના અધ-ઉદય ચાલે તે અપરાવર્તમાન પ્રકૃતિએ કહેવાય છે. પ્રશ્ન ૬૪૨. અપરાવર્તમાન પ્રકૃતિએ કેટલી હોય ? કઈ ? ઉત્તર : ૨૯ પ્રકૃતિઓ હાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૪, મેહનીય-૩, નામ-૧૨, અંતરાય–૫ = ૨૯. મેાહનીય–૩ : મિથ્યાત્વ, ભય, જુગુપ્સા. નામ-૧૨ : તૈજસ-કાણ શરીર, વર્ણાટ્ઠિ-૪, પરાઘાત, ઉચ્છવાસ, અગુરૂલઘુ, જિનનામ, નિર્માણ, ઉપઘાત. ચૌદ ગુણસ્થાનકને વિષે બધાશ્રયી અપરાગત માન પ્રકૃતિઓનું વણુ ન પ્રશ્ન ૬૪૩. આઘે અપરાવર્તમાન પ્રકૃતિ બંધમાં કેટલી હાય? કઈ ? ઉત્તર : ૨૯ પ્રકૃતિએ હ્રાય છે. જ્ઞાનાવરણીય-૫, દનાવરણીય-૪, મેાહુનીય-૩, નામ-૧૨, અંતરાય-૫ = ૨૯. નામ-૧૨ : પિંડ-૬, પ્રત્યેક-૬ = ૧૨. પ્રશ્ન ૬૪૪. એધમાંથી કેટલી પ્રકૃતિનો અમધ થાય ? કઈ ? ઉત્તર : એક પ્રકૃતિનો અખંધ થાય છે. નામ-૧ : જિનનામ ક. પ્રશ્ન ૬૪પ, પહેલા ગુણસ્થાનકે બંધમાં અપરાવર્તમાન પ્રકૃતિએ કેટલી હોય? કઈ ? Jain Educationa International For Personal and Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ઉત્તર : ૨૮ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણય-પ, દર્શનાવરણીય-૪, મેહનીય-૩, નામ-૧૧, અંતરાય-૫ = ૨૮. મેહનીય-૩ : ભય, જુગુપ્સા, મિથ્યાત્વ. પ્રશ્ન ૬૪૬ પહેલા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : એક પ્રકૃતિને અંત થાય છે. મેહનીય–૧ : મિથ્યાત્વ મેહનીય. પ્રશ્ન ૬૪૭. બીજા તથા ત્રીજા ગુણસ્થાનકે બંધમાં અપરાવર્તમાન પ્રકૃતિએ કેટલી હોય? કઈ? ઉત્તર : ૭ પ્રકૃતિએ હેય છે. જ્ઞાનાવરણય-પ, દર્શનાવરણીય-૪, મેહનીય–૨, નામ-૧૧, અંતરાય–પ = ૨૭. મેહનીય-૨ : ભય, જુગુપ્સા. નામ–૧૧ : પિંડ-૬ઃ તૈજસ-કાશ્મણ શરીર, વર્ણાદિ ક. પ્રત્યેક-૫ : આતપ, ઉદ્યોત, જિનનામ સિવાય. પ્રશ્ન ૬૪૮. ત્રીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય ? તથા નવી કેટલી દાખલ થાય છે? કઈ કઈ ? ઉત્તર : એક પણ પ્રકૃતિને અંત થતું નથી. નવી એક પ્રકૃતિમાં બંધમાં દાખલ થાય છે. નામ-૧ : જિનનામ કર્મ. પ્રશ્ન ૬૪૯. ચેથા ગુણસ્થાનકથી આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધી બંધમાં અપરાવર્તમાન પ્રવૃતિઓ કેટલી હોય? કઈ? ઉત્તર : ૨૮ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણય-પ, દર્શનાવરણીય-૪, મહનીય-૨, નામ-૧૨, અંતરાય–પ = ૨૮. પ્રશ્ન ૬પ૦, આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? Jain Educationa international For Personal and Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ દરેક કર્મગ્રંથ-૫ ઉત્તર : ૧૨ પ્રકૃતિને અંત થાય છે. નામ-૧૨ : પિંડ-૨ : તૈજસ-કાશ્મણ શરીર, વર્ણાદિ ૪. પ્રત્યેક–૬: અ તપ, ઉદ્યાત સિવાયની. પ્રશ્ન ૬૫૧. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે બંધમાં અપરાવર્તમાનની કેટલી પ્રકૃતિએ હેય? કઈ? ઉત્તર ૧૬ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૪, મેહનીય-૨, અંતરાય-૫=૧૬. પ્રશ્ન ૬પર આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓને અંત થાય છે? કઈ? ઉત્તર : બે પ્રકૃતિઓને અંત થાય છે. મેહનીય–૨ : ભય, જુગુસા. પ્રશ્ન ૬૫૩, નવમા તથા દશમા ગુણસ્થાનકે બંધમાં અપરાવર્તમાન પ્રકૃતિએ કેટલી હોય? કઈ? ઉત્તર : ૧૪ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણય-૪, અંતરાય-૫ = ૧૪. પ્રશ્ન ૬પ૪, દશમાં ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૧૪ પ્રકૃતિને અંત થાય. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૪, અંતરાય–પ = ૧૪. આગળના ગુણસ્થાનકેને વિષે અપરાવર્તમાનની એક પણ પ્રકૃતિ બંધાતી નથી. ચૌદ ગુણસ્થાનકોને વિષે અપરાવર્તમાન પ્રકૃતિઓનું ઉદય આશ્રયી વર્ણન પ્રશ્ન ૬પપ, એવે ઉદયમાં અપરાવર્તમાન પ્રકૃતિએ કેટલી હોય? કઈ? ઉત્તર : ૨૯ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણય-પ, દર્શનાવરણીય-૪, મેહનીય-૪, નામ-૧૨, અંતરાય-૫ = ૨૯ Jain Educationa international For Personal and Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-1 ૧૨૫ પ્રશ્ન ૬૫૬. ઓઘમાંથી કેટલી પ્રકૃતિને અનુદય થાય? કઈ? ઉત્તર : એક પ્રકૃતિને અનુદય થાય છે. નામ–૧ : જિનનામ. પ્રશ્ન ૫૭. પહેલા ગુણસ્થાનકે ઉદયમાં અપરાવર્તમાન પ્રકૃતિએ કેટલી હોય? કઈ? ઉત્તર : ૨૮ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૪, મોહનીય-૩, નામ-૧૧, અંતરાય–પ = ૨૮. નામ–૧૧ : પિંડ–૬, પ્રત્યેક–૨ = ૧૧. પ્રશ્ન ૬૫૮. પહેલા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય? કઈ? ઉત્તર : એક પ્રકૃતિને અંત થાય છે. મેહનીય-૧ઃ મિથ્યાત્વ મેહનીય. પ્રશ્ન ૫૯ બીજા ગુણસ્થાનકથી આઠમા ગુણસ્થાનક સુધી ઉદયમાં અપરાવર્તમાન પ્રકૃતિએ કેટલી હોય? કઈ? ઉત્તર : ૨૭ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણય-પ, દર્શનાવરણય-૪, મેહનીય-૨, નામ-૧૧, અંતરાય-૫ = ૨૭. મેહનીય-૨ : ભય, જુગુપ્સા. નામ–૧૧ : પિંડ-૬, પ્રત્યેક–૫ = ૧૧. પ્રશ્ન ૬૬૦. આઠમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : બે પ્રકૃતિને અંત થાય છે. મોહનીય–૨: ભય, જુગુપ્સા. પ્રશ્ન ૬૬૧, નવમા ગુણસ્થાનકથી બારમાં ગુણસ્થાનકના અંત સમય સુધી અપરાવર્તમાન પ્રવૃતિઓ કેટલી ઉદયમાં હોય? કઈ? ઉત્તર : ૨૫ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૪, મેહનીય–૧, નામ-૧૧, અંતશય-૫ = ૨૫, Jain Educationa international For Personal and Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ કમ ગ્રંથ-પ પ્રશ્ન ૬૬૨. ખારમાં ગુણુસ્થાનકના અંત સમયે કેટલી પ્રકૃતિના અંત થાય તથા નવી કેટલી દાખલ થાય? કઈ કઈ? ઉત્તર : ૧૪ પ્રકૃતિના અંત થાય છે. જ્ઞાનાવરણીય-૫, દેશનાવરણીય-૪, અંતરાયરૂ૫ = ૧૪. એક પ્રકૃતિ દાખલ થાય છે. નામ-૧ : જિનનામ કર્યું. પ્રશ્ન ૬૬૩. તેરમા ગુણસ્થાનકે ઉદયમાં અપરાવત માન પ્રકૃતિ કેટલી હાય ? ઈ? ૨૬ ઉત્તર : ૧૨ પ્રકૃતિએ ઉદયમાં હ્રાય છે, નામ–૧૨ : પિ‘૩૬ : તૈજસ-કામણુ શરીર, વર્ણાદિ–૪. પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ, જિનનામ, ઉપઘાત. પ્રશ્ન ૬૬૪. તેરમા ગુણુસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિના અંત થાય? કઈ? ઉત્તર : ૧૧ પ્રકૃતિનો અંત થાય છે. નામ–૧૧ : પડ-૬ : તૈજસ-કાણુ શરીર, વાંઢિ ૪. પ્રત્યેક-પ ક–૫ : પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણુ, ઉપઘાત. પ્રશ્ન ૬૬૫. ચૌદમા ગુણસ્થાનકે ઉયમાં અપરાવત માન પ્રકૃતિએ કેટલી હાય ? કઈ ? ઉત્તર : એક પ્રકૃતિ ઉદયમાં હાય છે. નામ-૧ : જિનનામ કર્મ, પરાવત માન પ્રકૃતિઓનું વણુ ન પ્રશ્ન ૬૬૬, પરાવર્તીમાન પ્રકૃતિ કોને કહેવાય ? ઉત્તર : જે પ્રકૃતિએ ખંધમાં, ઉદયમાં તથા બંધાદયમાં હોય તે પ્રકૃતિએ મધ, ઉદય કે બધાયને રોકીને તેની પ્રતિપક્ષી પ્રકૃતિના બંધ, ઉદય કે બધાય દેખાડે તે પરાવર્તમાન પ્રકૃતિ કહેવાય છે. પ્રશ્ન ૬૬૭. પરાવત માન પ્રકૃતિએ કેટલી હોય? કઈ ? ઉત્તર : ૯૧ પ્રકૃતિઓ હાય છે. દનાવરણીય–૫, વેદનીય-૨,મેહનીય-૨૩, આયુષ્ય-૪, નામ-૫૫, ગાત્ર-૨ = ૯૧. Jain Educationa International For Personal and Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૨૭ મોહનીય-ર૩ : ૧૬ કષાય, હાસ્ય, રતિ, અરતિ, શેક, ૩ વેદ. નામ-પ૫ : પિંડ-૩, પ્રત્યેક-૨, ત્રસ–૧૦, સ્થાવર-૧૦=૧૫. પિંડ-૩૩ : ૪ ગતિ, ૫ જાતિ, ઔદારિક-વૈક્રિય-આહારક શરીર, ૩ અંગે પાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ આનુપૂર્વી, ૨ વિહગતિ. પ્રત્યેક–૨ આતપ, ઉદ્યોત. દર્શનાવરણીય-પ : નિદ્રા પ. ચૌદ ગુણસ્થાનને વિષે બંધાશ્રયી પરાવર્તમાન પ્રકૃતિએનું વર્ણન પ્રશ્ન ૬૬૮. એથે બંધમાં પરાવર્તમાન પ્રકૃતિએ કેટલી હોય ? કઈ? ઉત્તર: ૯૧ પ્રકૃતિઓ હોય છે દર્શનાવરણીય-૫, વેદનીય-ર, મેહનીય-૨૩, આયુષ્ય-૪, નામ–૫૫, ગાત્ર–૨ = ૧. પ્રશ્ન ૬૬૯, ઓઘમાંથી કેટલી પ્રકૃતિને અબંધ થાય? કઈ? ઉત્તર : બે પ્રકૃતિને અબંધ થાય છે. નામ-૨ : આહારક શરીર–અંગે પાંગ. પ્રશ્ન ૬૭૦. પહેલા ગુણસ્થાનકે બંધમાં પરાવર્તમાન પ્રવૃતિઓ કેટલી હોય? કઈ? ઉત્તર : ૮૯ પ્રકૃતિઓ બંધમાં હોય છે. દર્શનાવરણય-૫, વેદનીય-૨, મેહનીય-૨૩, આયુષ્ય-૪, નામ–૫૩, ગોત્ર-૨ = ૮૯. નામ-પ૩ : પિંડ-૩૧, પ્રત્યેક–૨, બસ-૧૦, સ્થાવર-૧૦=પક. પિંડ-૩૧ : ૪ ગતિ, ૫ જાતિ, ઔદારિક–વૈક્રિય શરીર, દારિક–વૈકિય અંગે પાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ આનુપૂવી, ૨ વિહાગતિ. પ્રશ્ન ૬૭૧, પહેલા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૧૫ પ્રકૃતિઓને અંત થાય છે. મેહનીય-૧, આયુષ્ય-૧, નામ-૧૩ = ૧૫. Jain Educationa international For Personal and Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ કર્મગ્રંથ-૫ મેહનીય–૧ : નપુંસક વેદ. આયુષ્ય-૧ : નરકાયુષ્ય. નામ-૧૩ : પિંડ-૮, પ્રત્યેક-૧, સ્થાવર-૪ = ૧૪, પિંડ–૮: નરકગતિ, એકે. આદિ ૪ જાતિ, છેવટ્ટ સંઘયણ, હુંડક સંસ્થાન, નરકાનુપૂર્વી. પ્રત્યેક-૧ : આતપ. સ્થાવર-૪ : સ્થાવર, સુમ, અપર્યાપ્ત, સાધારણ પ્રશ્ન ૬૭૨. બીજા ગુણસ્થાનકે બંધમાં પરાવર્તમાન પ્રવૃતિઓ કેટલી હોય? કઈ? ઉત્તર : ૭ પ્રકૃતિએ હેય છે. દર્શનાવરણય-૫, વેદનીય-૨, મેહનીય–૨૨, આયુષ્ય, નામ-૪૦, ગેત્ર-૨ = ૭૪. મેહનીય-રર : ૧૬ કષાય, હાસ્ય, રતિ, અરતિ, શેક, પુરૂષદ, જીવેદ આયુષ્ય-૩ : તિર્યંચ-મનુષ્ય-દેવાયુષ્ય. નામ–૪૦ : પિંડ-૨૩, પ્રત્યેક-૧, બસ-૧૦, સ્થાવર-૬=૪૦. પિંડ-૨૩ : તિર્યચ-મનુષ્યદેવગતિ, પંચે. જાતિ, દારિકવૈકિય શરીર, દારિક–ક્રિય અંગોપાંગ, પહેલા પાંચ સંધયાણ, પહેલા પાંચ સંસ્થાન, તિર્યચ-મનુષ્ય-દેવાનુપૂર્વી, ૨ વિહાગતિ. પ્રત્યેક-૧ : ઉદ્યોત. સ્થાવર-૬ : અસ્થિરાદિ-૬. પ્રશ્ન ૬૭૩, બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય તથા અબંધ થાય? કઈ? ઉત્તર : ૨૫ પ્રકૃતિઓને અંત થાય છે. દર્શનાવરણય-૧, મેહનીય-પ, આયુષ્ય-૧, નામ-૧૫, ગોત્ર-૧ = ૨૫. બે પ્રકૃતિઓને અબંધ થાય છે. આયુષ્ય-૨ : મનુષ્ય-દેવાયુષ્ય. પ્રશ્ન ૬૭૪. ત્રીજા ગુણસ્થાનકે બંધમાં પરાવર્તમાન પ્રકૃતિએ કેટલી હોય? કઈ? Jain Educationa international For Personal and Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૨૯ ઉત્તર : ૪૭ પ્રકૃતિએ બંધાય છે. દર્શનાવરણીય-૨, વેદનીય-૨, મોહનીય–૧૭, આયુષ્ય, નામ-૨૫, ગાત્ર-૧ = ૪૭. મેહનીય-૧૭ : અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય, હાસ્ય, રતિ, અરતિ, શેક, પુરૂષદ. નામ-૨૫ : પિંડ-૧૨, પ્રત્યેક-૭, ત્રસ–૧૦, સ્થાવર-૩ = ૨૫ પિંડ-૧૨ : મનુષ્ય-દેવગતિ, પશે. જાતિ, ઔદ્યારિક વૈક્રિય શરીર, ઔદારિક–વૈકિય અંગે પાંગ, પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન, મનુષ્યદેવાનુપૂવી, શુભ વિહાગતિ. સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, અયશ. નેત્ર-૧ : ઉચ્ચ ગોત્ર. પ્રશ્ન ૬૭પ. ત્રીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય તથા નવી કેટલી દાખલ થાય? કઈ? ઉત્તર : એકપણ પ્રકૃતિને અંત થતો નથી. નવી બે પ્રકૃતિએ દાખલ થાય છે. આયુષ્ય-૨ : મનુષ્ય-દેવાયુષ્ય પ્રશ્ન ૬૭૬. ચેથા ગુણસ્થાનકે બંધમાં પરાવર્તમાન પ્રવૃતિઓ કેટલી હોય છે? કઈ? ઉત્તર : ૪ પ્રકૃતિઓ બંધમાં હોય છે. દર્શનાવરણય–૨, મેહનીય-૧૭, વેદનીય-૨, આયુષ્ય-૨, નામ૨૫, ગેત્ર-૧ = ૪૯. નામ-૨૫ : પિંડ-૧૨, ત્રણ-૧૦, સ્થાવર-૩ = ૨૫. પ્રશ્ન ૬૭૭. ચેથા ગુણરથાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૧૦ પ્રકૃતિઓને અંત થાય છે. મેહનીય-૪, આયુષ્ય-૧, નામ–૫ = ૧૦. મેહનીય-૪ : અપ્રત્યાખ્યાનીય ૪ કવાય. આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય. નામ–૫ : પિંડ-૫ : મનુષ્યગતિ, ઔદારિક શરીર, હારિક અંગોપાંગ, પહેલું સંબણુ, મનુષ્યાનુપૂર્વી, Jain Educationa international For Personal and Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ કર્મ ગ્રંથ-પ પ્રશ્ન ૬૭૮. પાંચમ ગુણસ્થાનકે બંધમાં પરાવર્તમાન પ્રવૃતિઓ કેટલી હોય? કઈ? ઉત્તર : ૩૯ પ્રકૃતિઓ બંધમાં હોય છે. દર્શનાવરણય-૨, વેદનીય–૨, મોહનીય-૧૩, આયુષ્ય-૧, નામ–૨૦, ગેત્ર-૧ = ૩૯. - મેહનીય–૧૩ : પ્રત્યાખ્યાનાદિ ૮ કષાય, હાસ્ય, રતિ, અરતિ, શેક, પુરૂષદ. નામ-૨૦ : પિંડ-૭, ત્રસ–૧૦, સ્થાવર-૩ = ૨૦. પિંડ-૭ : દેવગતિ, પંચે. જાતિ, વૈક્રિય શરીર, વૈકીય અંગોપાંગ, પહેલું સંસ્થાન, દેવાનુપૂર્વી, શુભ વિહાગતિ. સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, અશ. પ્રશ્ન ૬૭૯. પાંચમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૪ પ્રકૃતિને અંત થાય છે. મેહનીય-૪ : પ્રત્યાખ્યાનીય ૪ કવાય. પ્રશ્ન ૬૮૦. છઠ્ઠા ગુણસ્થાનકે બંધમાં પરાવર્તમાન પ્રવૃતિઓ કેટલી હોય? કઈ? ઉત્તર : ૩૫ પ્રકૃતિઓ બંધાય છે. દર્શનાવરણીય-૨, વેદનીય-૨, મોહનીય-૯, આયુષ્ય-૧, નામ–૨૦, નેત્ર-૧ = ૩પ. મોહનીય-૯ : સંજ્વલન કષાય, હાસ્ય, રતિ, અરતિશેક, પુરૂષદ. નામ-૨૦ : પિંડ-૭, ત્રસ–૧૦, સ્થાવર-૩ = ૨૦. પ્રશ્ન ૬૮૧, છઠ્ઠ ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય તથા નવી કેટલી દાખલ થાય? કઈ કઈ? ઉત્તર : ૬ અથવા ૭ પ્રકૃતિને અંત થાય. વેદનીય-૧, આયુષ્ય-૧/, મેહનીય-૨, નામ-૩ = ૭. વેદનીય-૧ : અશાતા વેદનીય, મેહનીય-૨ : અરતિ, શેક. Jain Educationa international For Personal and Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૩૧ આયુષ્ય-૧/૨ = દેવાયુષ્ય અથવા નહિ. નામ-૩ : અસ્થિર, અશુભ, અયશ. નવી બે પ્રકૃતિઓ દાખલ થાય છે. નામ-૨ : આહારક શરીર- અંગે પાંગ. પ્રશ્ન ૬૮૨. સાતમા ગુણસ્થાનકે બંધમાં પરાવર્તમાન પ્રવૃતિઓ કેટલી હોય? કઈ? ઉત્તર : ૩૦/૩૧ પ્રકતિઓ બંધાય છે. -- ", દર્શનાવરણીય-૨, વેદનીય-૧, મેહનીય-૭, આયુષ્ય ૧૦, નામ-૧૯, ગાત્ર-૧ = ૩૦/૩૧. મેહનીય-૭ : સંજવલન જ કષાય, હાસ્ય, રતિ, પુરૂષદ. આયુષ્ય-૧ : દેવાયુષ્ય હોય અથવા ન હેય. નામ–૧૯ : પિંડ–૯, ત્રસ–૧૦ = ૧૯. પ્રશ્ન ૬૮૩. સાતમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : દેવાયુષ્ય પ્રકૃતિ બંધાતી હોય તે અંત થાય બાકી એક પણ અંત ન થાય. પ્રશ્ન ૬૮૪. આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે બંધમાં પરાવતમાન પ્રવૃતિઓ કેટલી હોય? કઈ? ઉત્તર : ૩૦ પ્રકૃતિએ બંધાય છે. દર્શનાવરણીય-૨, વેદનીય-૧, મેહનીય-૭, આયુષ્ય, નામ-૧૯, ગેત્ર-૧ = ૩૦. પ્રશ્ન ૬૮પ. આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓને અંત થાય? કઈ? ઉત્તર : બે પ્રકૃતિઓને અંત થાય છે. દર્શનાવરણીય-૨ : નિદ્રા, પ્રચલા. - પ્રશ્ન ૬૮૬. આઠમા ગુણસ્થાનકના બીજાથી છઠ્ઠા ભાગ સુધી પરાવર્તમાન પ્રકૃતિએ કેટલી બંધાય? કઈ? ઉત્તર : ૨૮ પ્રકૃતિએ બંધાય છે. વેદનીય-૧, મોહનાથ-૭, નામ-૧૯, ગોત્ર-૧ = ૨૮, Jain Educationa International For Personal and Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ કમ ગ્રંથ-પ પ્રશ્ન ૬૮૭. આઠમા ગુણુસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય ? કઈ ? ઉત્તર : ૧૮ પ્રકૃતિના અંત થાય છે. નામ–૧૮ : પિ′ડ-૯, ત્રસ–૯. પિડ–૯ : દેવગતિ, પંચે. જાતિ, વૈક્રિય-આહારક શરીર, વૈયિઆહારક અંગે પાંગ, દેવાનુપૂર્વી, શુભ વિહાયેાગતિ, પહેલું સસ્થાન. પ્રશ્ન ૬૮૮. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે પરાવર્ત માન પ્રકૃત્તિઓ કેટલી ખ'ધાય ? કઈ ? ઉત્તર : ૧૦ પ્રકૃતિઓ અંધાય છે. વેદનીય−૧, માહનીય–૭, નામ-૧, ગાત્ર-૧ = ૧૦. મેહનીય--૭ : સંજવલન ૪ કષાય, હાસ્ય, રતિ, પુરૂષવેદ. નામ-૧ : યશનામ કર્મ, પ્રશ્ન ૬૮૯. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગના મતે કેટલી પ્રકૃતિનો અંત થાય ? કઈ ? ઉત્તર : એ પ્રકૃતિના અંત થાય છે. મેહનીય-૨ ઃ હાસ્ય, રતિ. પ્રશ્ન ૬૯૦. નવમા ગુણુસ્થાનકના પાંચેય ભાગે કેટલી કેટલી પ્રકૃતિ બધાય તથા અંતે કેટલી કેટલી પ્રકૃતિના 'ત થાય ? કઈ ? ઉત્તર : પહેલા ભાગે ૮ પ્રકૃતિ બધાય છે. બીજા ७ , Jain Educationa International "" "" ત્રીજા ચાયા પ "" "" ,, પાંચમા ૪ પહેલા ભાગના અંતે પુરૂષ વેદના અંત થાય છે. સજ્વલન કાર્યના અંત થાય છે. ખીજા ત્રીજા માનના અંત થાય છે. ચાયા માયાના અંત થાય છે. પાંચમા લેાલના અંત થાય છે, 99 29 27 22 "" "" 27 "" "" 72 "" 99 "" "" ', "" 22 "" For Personal and Private Use Only "" "" Page #142 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ પ્રશ્ન ૬૯૧, દશમા ગુણસ્થાનકે પરીવર્તમાન પ્રવૃતિઓ કેટલી બંધાય? કઈ? ઉત્તર : ૩ પ્રકૃતિએ બંધાય છે. વેદનીય–૧ : શાતા વેદનીય. નામ–૧ : યશનામ કર્મ. ગોત્ર-૧ : ઉચ્ચ ગેત્ર. પ્રશ્ન ૬૯૨. દશમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : બે પ્રકૃતિને અંત થાય છે. નામ-૧ : યશનામ કર્મ. ગોત્ર-૧ ઃ ઉચ્ચ ગોત્ર. પ્રશ્ન ૬૯૩. અગ્યારથી તેર ગુણસ્થાનકને વિષે પરાવર્ત માનની કેટલી પ્રકૃતિએ બંધાય? કઈ? ઉત્તર : એક પ્રકૃતિ બંધાય વેદનીય–૧ : શાતા વેદનીય. પ્રશ્ન ૬૯૪. પરાવર્તમાન પ્રકૃતિમાંથી બંધમાં જ પરાવર્તમાન હોય એવી પ્રકૃતિએ કેટલી? શાથી? ઉત્તર : ૪ પ્રકૃતિઓ બંધમાં પરાવર્તમાન હોય છે. નામ-૪ : સ્થિર, શુભ, અસ્થિર, અશુભ કારણ આ પ્રકૃતિએ ઉદયમાં ધ્રુદયી હોય છે તેથી ઉદયમાં પરાવર્તમાન હેતી નથી. પ્રશ્ન ૬૫. પરાવર્તમાન પ્રવૃતિઓમાંથી ઉદયમાં જ પરાવર્તમાન હોય તેવી પ્રકૃતિએ કેટલી? શાથી? ઉત્તર : ૨૧ પ્રકૃતિઓ ઉદયમાં પરાવર્તમાન હોય છે. દર્શનાવરણય-પ, મેહનીય ૧૬ = ૨૧. દર્શનાવરણીય–: પાંચ નિંદ્રા. મેહનીય-૧૬ : સેલ કષાય. કારણ કે આ ૨૧ પ્રકૃતિ મુવબંધિની હેવાથી બંધમાં પરાવતમાન રૂપે હોતી નથી. પ્રશ્ન ૬૬. પરાવર્તમાન પ્રવૃતિઓમાંથી બંધ તથા ઉદય બંનેમાં પરાવર્તમાન હોય એવી પ્રવૃતિઓ કેટલી? કઈ કઈ? ઉત્તર : ૬ પ્રકૃતિએ ઉભયમાં પરાવર્તમાન હોય છે Jain Educationa international For Personal and Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ક . ૩૮ - કર્મગ્રંથ-પ ' ' વેદનીય-૨, મેહનીય-૭, આયુષ્ય-૪, નામ-૫૧, ગોત્ર–ર=દ૬. મેહનીય-૭ : હાસ્ય, રતિ, અરતિ, શોક, ૩ વેદ. નામ-પ૧ : પિંડ-૩૩, પ્રત્યેક-૨, ત્રસ-૮, સ્થાવર-૮ = ૫૧. પિંડ-૩૩ : ૪ ગતિ, ૫ જાતિ, ઔદારિક-વેકિય-આહારક શરીર, દારિક-વૈક્રિય-આહારક અંગે પાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ આનુપૂર્વી, ૨ વિહાગતિ. પ્રત્યેક–૨ : આતપ, ઉઘાત. ત્રણ૮ : ત્રણ ચતુષ્ક, સુભગ ચતુષ્કા સ્થાવર-૮ : સ્થાવર ચતુષ્ક, દુર્ભગ ચતુષ્ક. ચૌદ ગુણસ્થાનને વિષે ઉદયાશ્રયી પરાવર્તમાન પ્રકૃતિએનું વર્ણન • પ્રશ્ન ૬૭. એથે પરાવર્તમાન પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય? ઉત્તર : ૭ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. દર્શનાવરણીય-૫, વેદનીય-૨, મેહનીય-૨૫, આયુષ્ય-૪, નામ-૫૫, શેત્ર-૨ = ૯૩. : - મેહનીય-૨૫ : ૧૬ કષાય, હાસ્ય, રતિ, અરતિ, શક, કે વેદ, સમ્યકત્વ મેહનીય, મિશ્ર મેહનીય. નામ-પપઃ પિંડ-૩૩, પ્રત્યેક-૨, વસ-૧૦, સ્થાવર-૧૦ = ૧૫. પ્રશ્ન ૬૯૮, એમાંથી કેટલી પ્રકૃતિને અનુદય થાય? કઈ? ઉત્તર : ૪ પ્રકૃતિને અનુદય થાય છે. મેહનીય-૨ : સમ્યકત્વ મેહનીય, મિશ મેહનીય. નામ-૨ આહારક શરીર–અંગે પાંગ પ્રશ્ન ૬૯. પહેલા ગુણસ્થાનકે પરાવર્તમાન પ્રવૃતિઓ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તર : ૮૯ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. દર્શનાવરણીય-૫, વેદનીય-૨, મેહનીય-ર૩, આયુષ્ય-૪, નામ-પ૩, ગોત્ર-૨ = ૮૯ Jain Educationa international For Personal and Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૩૫ મેહનીય-૨ : ૧૬ કષાય, હાસ્ય, રતિ, અરતિ, શાક, ૩ વેદ. નામ–૫૩ઃ પિંડ-૩૧, પ્રત્યેક–૨, રસ-૧૦, સ્થાવર-૧૦ =૫૭. પ્રશ્ન ૭૦૦ પહેલા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત તથા અનુદય થાય? કઈ? ઉત્તર : ૪ પ્રકૃતિઓને અંત થાય. નામ-૪ : આતપ, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ એક પ્રકૃતિને અનુદય થાય. નામ-૧ : નરકાનુપૂવી. પ્રશ્ન ૭૦૧. બીજા ગુણસ્થાનકે પશવર્તમાન પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તર : ૮૪ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. દર્શનાવરણીય-પ, વેદનીય-૨, મેહનીય-૨૩, આયુષ્ય-૪, નામ-૪૮, ત્ર-૨ = ૮૪. નામ-૪૮ : પિંડ-૩૦, પ્રત્યેક-૧, બસ-૧૦, સ્થાવર-૭ = ૪૮. પિંડ-૩૦ : ૪ ગેત્ર, ૫ જાતિ, ઔદારિક–વૈકિય શરીર, ઔદારિક–વૈક્રિય અંગે પાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, તિર્યંચ-મનુષ્યદેવાનુપૂર્વી, ૨ વિહાગતિ. પ્રત્યેક-૧ : ઉદ્યોત સ્થાવર-૭ : સ્થાવર, અસ્થિરાદિ દ. પ્રશ્ન ૭૦૨ બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અંત તથા અનુદય થાય? તથા ઉદયમાં કેટલી દાખલ થાય? કઈ કઈ? ઉત્તર : નવ પ્રકૃતિને અંત થાય. મેહનીય-૪ : અનંતા. ૪ કષાય. નામ-૫ : એકે. આદિ ક જાતિ, સ્થાવર નામ કર્મ. ત્રણ પ્રકૃતિને અનુદય થાય. નામ-૩ : તિર્યચ-મનુષ્ય-દેવ નુપૂવી. એક પ્રકૃતિ નવી દાખલ થાય. મેહબીય-૧ : મિશ્ર મેહનીય, Jain Educationa international For Personal and Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ કર્મગ્રંથ-પ પ્રશ્ન હ૦૭, ત્રીજો ગુણસ્થાનકે પરાવર્તમાન પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તર : ૭૩ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. દર્શનાવરણય-૫, વેદનીય-૨, મેહનીય-૨, આયુષ્ય-૪, નામ-૪૦, ગાત્ર-૨ = ૭૩. મેહનીય-૨૦ : અપ્રત્યા. આદિ ૧૨ કષાય, હાસ્ય, રતિ, અરતિ, શેક, ૩ વેદ, મિશ્ર મેહનીય. નામ-૪૦ : પિંડ-૨૩, પ્રત્યેક-૧, બસ-૧૦, સ્થાવર-૬ = ૧૦. પિંડ-૨૩ : ૪–ગતિ, પંચે. જાતિ, ઔદારિક–વૈકિય શરીર, દારિક-વૈકિય અંગે પાંગ, ૬-સંઘયણ, ૬-સંસ્થાન, ૨-વિહાગતિ. પ્રત્યેક–૧ : ઉદ્યોત સ્થાવર-૬ : અસ્થિરાદિ-૬. પ્રશ્ન ૭૦૪. ત્રીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? તથા નવી કેટલી દાખલ થઈ? કઈ? ઉત્તર : એક પ્રકૃતિને અંત થાય. મેહનીય–૧ : મિશ્ર મેહનીય. પાંચ પ્રકૃતિ ઉદયમાં દાખલ થાય. મેહનીય-૧: સમ્યક્ત્વ મેહનીય. નામ-૪ : આનુપૂર્વી–૪. પ્રશ્ન ૭૦૫. ચોથા ગુણસ્થાનકે પરાવર્તમાન પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય ? કઈ? ઉત્તર : ૭૭ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. દર્શનાવરણીય-૫, વેદનીય-૨, મેહનીય-૨૦, આયુષ્ય-૪, નામ-૪૪, ત્ર-૨ = ૭૭. મેહનીય–૨૦ : અપ્રત્યા. આદિ ૧૨ કષાય, હાસ્ય, તિ, અરતિ, શક, કુ વેદ, સમ્યકત્વ મેહનીય. નામ-૪૪ : પિંડ-૨૭, પ્રત્યેક-૧, ત્રણ-૧૦, સ્થાવર-૬ = ૪૪. પિંડ-૨૭ : ૪-ગતિ, પંચે. જાતિ, ઔદારિક–વૈકિય શરીર, ઔદારિક-વૈકિય અંગે પાંગ, ૬-સંઘયણ, ૬-સંસ્થાન, ૪-આનુપૂર્વી, ૨-વિહાગતિ. Jain Educationa international For Personal and Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭. પ્રશ્નોત્તરી ભાગ-૧ પ્રશ્ન ૭૦૬, ચેથા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૧૭ પ્રકૃતિને અંત થાય છે. મેહનીય-૪, આયુષ્ય-ર, નામ–૧૧ = ૧૭. મોહનીય-૪ ઃ અપ્રત્યાખ્યાનીય ૪ કષાય. આયુષ્ય-૨ : નરક-દેવાયુષ્ય. નામ-૧૧ : પિંડ-૮, સ્થાવર-૩ = ૧૧. પિંડ-૮ : નરક–દેવગતિ, વૈક્રિય શરીર, વૈકિય અંગે પાંગ, ૪ આનુપૂર્વી. સ્થાવર-8 : દુર્ભગ, અનાદેય, અયશ. પ્રશ્ન ૭૦૭. પાંચમાં ગુણસ્થાનકે પરાવર્તમાન પ્રવૃતિઓ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તર : ૬૦ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. દર્શનાવરણીય-૫, વેદનીય-૨, મોહનીય-૧૬, આયુષ્ય-૨, નામ-૩૩, શેત્ર-૨ = ૬૦ મેહનીય-૧૬ : પ્રત્યા. આદિ ૮ કષાય, હાસ્ય, રતિ, અરતિ, શેક, ૩ વેદ, સમ્યકત્વ મેહનીય. આયુષ્ય-૨ : તિર્યંચ-મનુષ્પાયુષ્ય. નામ-૩૩ : પિંડ-૧૯, પ્રત્યેક-૧, ત્રસ–૧૦, સ્થાવર-૧ = ૩૩. પિંડ-૧૯ઃ તિર્યંચ-મનુષ્યગતિ, પંચે. જાતિ, ઔદારિક શરીરઅંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૨ વિહાગતિ. પ્રશ્ન ૭૦૮. પાંચમ ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? તથા નવી કેટલી દાખલ થાય? કઈ? ઉત્તર : ૮ પ્રકૃતિને અંત થાય છે. મહનીય-૪ : પ્રત્યાખ્યાનીય ૪ કષાય. આયુષ્ય-૧ : તિર્યંચાયુષ્ય. ગોત્ર-૧ : નીચ ગે. નામ-૨ : તિર્યંચગતિ, ઉદ્યોત નામકમ. નવી બે પ્રકૃતિઓ દાખલ થાય છે. નામ-૨ : આહારક શરીર અંગે પગ. Jain Educationa international For Personal and Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ કર્મગ્રંથ-પ પ્રશ્ન ૭૦૬. છઠ્ઠા ગુણસ્થાનકે પરાવર્તમાન પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તર : ૫૪ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. દર્શનાવરણય-૫, વેદનીય-૨, મેહનીય-૧૨, આયુષ્ય-૧, નામ-૩૩, ગોત્ર-૧ = ૫૪. મોહનીય–૧૨ : સંજવલન ૪ કષાય, હાસ્ય, રતિ, અરતિ, શક, ૩ વેદ, સમ્યકત્વ મેહનીય. આયુષ્ય-૧ * મનુષ્પાયુષ્ય. શેત્ર-૧ : ઉચ્ચત્ર. નામ-૩૩ : પિંડ-ર, ત્રસ–૧૦. સ્થાવર-૩ = ૩૩. પિંડ-૨૦ : મનુષ્યગતિ, પશે. જાતિ, ઔદારિક-આહારક શરીર, ઔદારિક-આહારક અંગે પાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૨ વિહાગતિ. સ્થાવર-૩: અસ્થિર, અશુભ, દુસ્વર. પ્રશ્ન ૭૧૦ છઠ્ઠા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિએને અંત થાય? કઈ? ઉત્તર : પાંચ પ્રકૃતિઓને અંત થાય છે. દર્શનાવરણીય-૩ : થયુદ્ધત્રિક. નામ–૨ ઃ આહારક શરીર–અંગે પાંગ. પ્રશ્ન ૭૧૧. સાતમા ગુણસ્થાનકે ઉદયમાં પરાવર્તમાન પ્રવૃતિઓ કેટલી ? કઈ? ઉત્તર : ૪૯ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. દર્શનાવરણીય–૨, વેદનીય-૨, મેહનીય-૧૨, આયુષ્ય-૧, નામ-૭૧, ગેત્ર-૧ = ૪૯. નામ-૩૧ : પિંડ-૧૮, ત્ર-૧૦, સ્થાવર-૧ = ૩૧. પ્રશ્ન ૭૧૨. સાતમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૪ પ્રકૃતિને અંત થાય છે. મેહનીય–૧ : સમ્યકત્વ મેહનીય. નામ-૩ : છેલ્લા ત્રણ સંઘયણે. Jain Educationa international For Personal and Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૩૯ પ્રશ્ન ૭૧૩, આઠમા ગુરુસ્થાનકે ઉદયમાં પરાવત માન પ્રકૃતિ કેટલી હૈાય ? કઈ ? ઉત્તર : ૪૫ પ્રકૃતિએ ઉદયમાં હાય છે. દશ નાવરણીય–૨, વેદનીય-૨,માહનીય-૧૧, આયુષ્ય-૧, નામ-૨૮, ગાત્ર-૧ = ૪૫. મેાહનીય-૧૧ : સંજવલન ૪ કષાય, હાસ્ય, રતિ, અરતિ, શાક, ૩ વેદ. નામ-૨૮ : પિંડ-૧૫, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૨૮. પ્રશ્ન ૭૧૪ આઠમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિના અંત થાય? કઇ ? ઉત્તર ૪ પ્રકૃતિના અંત થાય છે. માહનીય–૪ : હાસ્ય, રતિ, અરતિ, શાક. 4 પ્રશ્ન ૭૧૫. કેટલી હ્રાય ? કઈ? ઉત્તર : ૪૧ પ્રકૃતિ ઉદયમાં ડાય છે. દ નાવરણીય-૨, વેદનીય-૨,મેહનીય–૭, નામ-૨૮, ગાત્ર−૧ = ૪૧. માહનીય–૭ : સંજવલન ૪ કષાય, ૩ વેદ. નવમા ગુણસ્થાનકે પરાવર્તમાન પ્રકૃતિ ઉયમાં પ્રશ્ન ૭૧૬. નવમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિના અંત થાય? કઈ Jain Educationa International આયુષ્ય−૧, ઉત્તર : ૬ પ્રકૃતિના અંત થાય. મેાહનીય–૬ : સંજવલન ક્રોધ-માન-માયા, ૩ વેદ. પ્રશ્ન ૭૧૭. દેશમાં ગુણુસ્થાનકે પરાવર્તમાન પ્રકૃતિ ઉદયમાં કેટલી હાય? કઈ? ઉત્તર : કપ પ્રકૃતિએ ઉદયમાં હાય છે. દ'નાવરણીય–૨, નામ-૨૮, ગાત્ર-૧ = ૩૫. સેહનીય-૧ : સવલનલે ભ. વેદનીય-૨,મેહનીય−૧, આયુષ્ય-૧, For Personal and Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૦ કમ ગ્રંથ-પ પ્રશ્ન ૭૧૮. દશમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિના અંત થાય? કઈ? ઉત્તર : એક પ્રકૃતિનો અંત થાય છે. માહનીય-૧ : સંજ્વલનલાભ. પ્રશ્ન ૭૧૯. અગ્યારમા ગુણસ્થાનકે પરાવર્તમાન પ્રકૃતિએ ઉદયમાં કેટલી હાય કઈ? ઉત્તર : ૩૪ પ્રકૃતિ ઉદયમાં હાય છે. દનાવરણીય-૨,વેનીય-૨, મેાહનીય—૦, આયુષ્ય−૧, નામ-૨૮, ગાત્ર-૧ = ૩૪. પ્રશ્ન ૭૨૦. અગ્યારમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૨ પ્રકૃતિનેા ત થાય છે. નામ–૨ : ત્રીજું તથા ત્રીજું સંધયણુ. પ્રશ્ન ૭૨૧. ખરમા ગુણસ્થાનકના ઉપાત્ત્વ સમય સુધી પરાવર્તમાન પ્રકૃતિઓ કેટલી હોય? કઈ કઈ ? ઉત્તર : ૩૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે. દર્શોનાવરણીય–૨, વેદનીય-૨, આયુષ્ય-૧, નામ-૨૬, ગે'ત્ર-૧ = ૩ર. નામ-૨૬ : પિંડ-૧૩, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૨૬. પ્રશ્ન ૭૨૨, ખારમા ગુણસ્થાનકના ઉપાજ્ન્મ સમયના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય ? કઈ ? ઉત્તર : એ પ્રકૃતિના અત થાય છે. જ્ઞાનાવરણીય-૨ : નિદ્રા, પ્રચલા. પ્રશ્ન ૭૨૩. ખારમાં ગુણસ્થાનકના અંત સમયે તથા તેરમા ગુજીસ્થાનકે પરાવર્તમાન પ્રકૃતિએ ઉયમાં કેટલી હાય ? કઈ ? ઉત્તર : ૩૦ પ્રકૃતિ ઉદયમાં હાય છે. વેદનીય-૨, આયુષ્ય–૧, નામ-૨૬, ગાત્ર-૧ = ૩૦, નામ-૨૬ : પિડ–૧૩, ત્રસ -૧૦, સ્થાવર-૩ = ૨૬. Jain Educationa International For Personal and Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૪૧ પ્રશ્ન ૭૨૪. તેરમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય ? કઈ? ઉત્તર : ૧૯ પ્રકૃતિઓને અંત થાય છે. વેદનીય-૧, નામ-૧૮ = ૧૯ વેદનીય–૧ઃ શાતા અથવા અશાતા વેદનીય. નામ-૧૮ : પિંડ-૧૧, ત્રસ–૪, સ્થાવર-૩ = ૧૮. પિંડ-૧૧ • ઔદારિક શરીર-અંગોપાંગ, પહેલું સંઘયણ, ૬ સંસ્થાન, ૨ વિહાગતિ ત્રણ-૪ : પ્રત્યેક, સ્થિર, શુભ, સુસ્વર. સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, દુસ્વર. પ્રશ્ન ૭૨૫. ચૌદમાં ગુણસ્થાનકે પરાવર્તમાન પ્રકૃતિઓ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તર : ૧૧ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. વેદનીય–૧, આયુષ્ય-૧, નામ-૮, ત્ર-૧ = ૧૧. વેદનીય–૧ : શાતા અથવા અશાતા વેદનીય. શેત્ર–૧ : ઉચ્ચગેત્ર. આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય. નામ-૮ : પિંડ-૨, ત્રસ–૬. પિંડ-૨ : મનુષ્યગતિ, પંચે. જાતિ. ત્રસ-૬ : ત્રસ, બાદર, પર્યાપ્ત, સુભગ, આઇય, યશ. ચૌદ ગુણસ્થાનકેને વિષે પરાવર્તમાન-અપરાવર્તમાન પ્રકૃતિનું બંધ આશ્રથી સંખ્યા વર્ણન પ્રશ્ન ૭૨૬. ઓથે અપરાવર્તમાન-પરાવર્તમાન પ્રકૃતિએ બંધમાં કેટલી કેટલી હોય? ઉત્તર : અપરાવર્તમાન-૨૯ + પરાવર્તમાન–૯૧ = ૧૨૦. પ્રશ્ન ૭૨૭. પહેલા ગુણસ્થાનકે અપરાવર્તમાનપરાવર્તમાન પ્રકૃતિઓ બંધમાં કેટલી કેટલી હોય? ઉત્તર : અપરાવર્તમાન-૨૮ + પરાવર્તમાન-૮૯ = ૧૧૭. Jain Educationa international For Personal and Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ કર્મ ગ્રંથ-પ પ્રશ્ન ૭૨૭. પહેલા ગુણસ્થાનકે અપરાવર્તમાન – પરાવર્તમાન પ્રકૃતિઓ બંધમાં કેટલી કેટલી હોય ? ઉત્તર : અપરાવર્તમાન–૨૮ + પરાવર્તમાન–૮૯ = ૧૧૭. પ્રશ્ન ૭૨૮. બીજા ગુણસ્થાનકે અપરાવર્તમાન – પરાવર્તમાન પ્રકૃતિએ કેટલી કેટલી બંધમાં હોય? ઉત્તર : અપરાવર્તમાન-૨૭ + પરાવર્તમાન-૭૪ = ૧૦૧. પ્રશ્ન ૭૨૯. ત્રીજા ગુણસ્થાનકે અપરાવર્તમાન – પરાવર્તમાન પ્રવૃતિઓ કેટલી કેટલી બંધમાં હોય? ઉત્તર : અપરાવર્તમાન-ર૭ + પરાવર્તમાન-૪૭ = ૭૪. પ્રશ્ન ૭૩૦. ચોથા ગુણસ્થાનકે અપરાવર્તમાન – પરાવર્તમાન પ્રકૃતિએ કેટલી કેટલી બંધમાં હોય? ઉત્તર : અપરાવર્તમાન-૨૮ + પરાવર્તમાન–૪૯ = ૭૭. પ્રશ્ન ૭૩૧, પાંચમા ગુણસ્થાનકે અપરાવર્તમાન-પરાવર્તમાન પ્રકૃતિઓ બંધમાં કેટલી કેટલી હોય ? ઉત્તર : અપાવર્તમાન-૨૮ + પરાવર્તમાન–૩૯ = ૬૭. પ્રશ્ન ૭૩૨. છઠ્ઠા ગુણસ્થાનકે અપરાવર્તમાન – પરાવર્તમાન પ્રકૃતિઓ બંધમાં કેટલી કેટલી હોય? ઉત્તર : અપરાવર્તમાન–૨૮ + પરાવર્તમાન-૩૫ = ૬૩. પ્રશ્ન ૭૩૩. સાતમા ગુણસ્થાનકે અપરાવર્તમાન – પરાવર્તમાન પ્રકૃતિઓ બંધમાં કેટલી કેટલી હોય? ઉત્તર અપરાવર્તમાન-૨૮ + પરાવર્તમાન–૩૦/૩૧ = ૧૮/૫૯૦ પ્રશ્ન ૭૩૪, આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે અપરાવર્તમાન– પરાવર્તમાન પ્રકૃતિએ બંધમાં કેટલી કેટલી હોય? ઉત્તર : અપરાવર્તમાન-૨૮ + પરાવર્તમાન–૩૦ = ૫૮. પ્રશ્ન ૭૩૫. આઠમા ગુણસ્થાનકના બીજા ભાગથી છઠ્ઠા ભાગ સુધી અપરાવર્તમાન-પરાવર્તમાન પ્રકૃતિઓ બંધમાં કેટલી કેટલી હોય? ઉત્તર અપરાવર્તમાન–૨૮ + પરાવર્તમાન–૨૮ = ૫૬, Jain Educationa international For Personal and Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૪૩ પ્રશ્ન ૭૩૬. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે અપરાવર્તમાનપરાવર્તમાન પ્રકૃતિએ બંધમાં કેટલી કેટલી હોય ? ઉત્તર : અપરાવર્તમાન–૧૦ + પરાવર્તમાન-૧૬ = ૨૬. પ્રશ્ન ૭૩૭. નવમા ગુણસ્થાનકના પહેલે ભાગે અપરાવર્તમાનપરાવર્તમાન પ્રકૃતિઓ બંધમાં કેટલી કેટલી છે ? ઉત્તર : અપરાવર્તમાન–૧૪ + પરાવર્તમાન–૮ = ૨૨. પ્રશ્ન ૭૩૮ નવમા ગુણસ્થાનકના બીજા ભાગે અપરાવર્તમાનપશવર્તમાન પ્રકૃતિએ બંધમાં કેટલી કેટલી હોય ? ઉત્તર : અપરાવર્તમાન–૧૪ + પરાવર્તમાન-૭ = ૨૧. પ્રશ્ન ૭૩૯ નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગે અપરાવર્તમાનપરાવર્તમાન પ્રકૃતિઓ બંધમાં કેટલી કેટલી હોય? ઉત્તર : અપરાવર્તમાન–૧૪ + પરાવર્તમાન-૬ = ૨૦. પ્રશ્ન ૭૪૦. નવમા ગુણસ્થાનકના ચેથા ભાગે અપરાવર્તમાનપરાવર્તમાન પ્રકૃતિઓ બંધમાં કેટલી કેટલી હોય? ઉત્તર : અપરાવર્તમાન–૧૪ + પરાવર્તમાન-૫ = ૧૦ પ્રશ્ન ૭૪૧. નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગે અપરાવર્તમાનપરાવર્તમાન પ્રકૃતિએ બંધમાં કેટલી કેટલી છે? ઉત્તર : અપરાવર્તમાન–૧૪ + પરાવર્તમાન-૪ = ૧૮. પ્રશ્ન ૭૪૨. દશમાં ગુણસ્થાનકે અપરાવર્તમાન–પરાવર્તમાન પ્રકૃતિએ બંધમાં કેટલી કેટલી હોય? ઉત્તર : અપરાવર્તમાન–૧૪ + પરાવર્તમાન–૩ = ૧૭. પ્રશ્ન ૭૪૩. અગ્યારમા, બારમા, તેરમાં ગુણસ્થાનકે અપરાવર્તમાન-પરાવર્તમાન પ્રકૃતિએ બંધમાં કેટલી કેટલી હોય? ઉત્તર : અપરાવર્તમાન–૦ + પરીવર્તમાન–૧ = ૧. ચૌદ ગુણસ્થાનકેને વિષે અપરાવર્તમાન-પરાવર્તમાન . પ્રકૃતિઓને ઉદય આશ્રયી સંખ્યા વર્ણન પ્રશ્ન ૭૪૪. એથે અપરાવર્તમાન-પરાવર્તમાન પ્રકૃતિએ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : અપરાવર્તમાન–૨૯ + પરાવર્તમાન-૯ = ૧૨૨. Jain Educationa international For Personal and Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ કર્મ ગ્રંથ-૫ પ્રશ્ન ૭૪૫. પહેલા ગુણસ્થાનકે અપરાવર્તમાન-પરાવર્તમાન પ્રકૃતિએ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : અપરાવર્તમાન–૨૮ + પરાવર્તમાન-૮૯ = ૧૧૭. પ્રશ્ન ૭૪૬. બીજા ગુણસ્થાનકે અપરાવર્તમાન – પરાવર્તમાન પ્રકૃતિઓ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : અપરાવર્તમાન ૨૭ + પરાવર્તમાન-૮૪ = ૧૧૧. પ્રશ્ન ૭૪૭. ત્રીજા ગુણસ્થાનકે અપરાવર્તમાન – પરાવર્તમાન પ્રકૃતિએ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : અપરાવર્તમાન-૨૭ + પશવર્તમાન-૭૩ = ૧૦૦. પ્રશ્ન ૭૪૮. ચોથા ગુણસ્થાનકે અપરાવર્તમાન – પરાવર્તમાન પ્રકૃતિએ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : અપરાવર્તમાન-૨૭ + પરાવર્તમાન–૭૭ = ૧૦૪. પ્રશ્ન ૭૪૯ પાંચમા ગુણસ્થાનકે અપરાવર્તમાન-પરાવર્તમાન પ્રકૃતિએ ઉદયમાં કેટલી કેટલી હોય ? ઉત્તર : અપરાવર્તમાન-૨૭ + પરાવર્તમાન-૬૦ = ૮૭. પ્રશ્ન ૭૫૦. છઠ્ઠા ગુણસ્થાનકે અપરાવર્તમાન-પરાવર્તમાન પ્રકૃતિઓ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : અપરાવર્તમાન-૨૭ + પરાવર્તમાન ૪૯ = ૭૬. પ્રક્સ ૭૫૧, સાતમા ગુણસ્થાનકે અપરાવર્તમાન – પરાવર્તમાન પ્રકૃતિઓ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : અપરાવર્તમાન-૨૭ + પરાવર્તમાન-૪૯ = ૭૬. પ્રશ્ન ઉપર આઠમા ગુણસ્થાનકે અપરાવર્તમાન – પરાવર્તમાન પ્રકૃતિઓ ઉદયમાં કેટલી કેટલી હોય ? ઉત્તર અપરાવર્તમાન-ર૭ + પરાવર્તમાન-૪૫ = ૭૨. પ્રશ્ન ૭૫૩. નવમાં ગુણસ્થાનકે અપરાવર્તમાન – પરાવર્તમાન પ્રકૃતિઓ ઉદયમાં કેટલી કેટલી છે? ઉત્તર : અપરાવર્તમાન-૨૫ + પરાવર્તમાન–૪૧ = ૬૬. Jain Educationa international For Personal and Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ તે પ્રશ્ન ૭૫૪દશમા ગુણસ્થાનકે અપરાવર્તમાન – પરાવર્તમાન પ્રકૃતિએ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : અપરાવર્તમાન–૨૫ + પરાવર્તમાન–૩૫ = ૬૦. પ્રશ્ન ૭૫૫. અગ્યારમા ગુણસ્થાનકે અપરાવર્તમાન-પરાવર્તમાન પ્રકૃતિઓ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : અપરાવર્તમાન–૨૫ + પરાવર્તમાન–૩૪ = ૫૯. તે પ્રશ્ન ૭૫૬. બારમા ગુણસ્થાનકના ઉપાયે સમય સુધી અપરાવર્તમાન-પરાવર્તમાન પ્રકૃતિએ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : અપરાવર્તમાન-૨૫ + પરાવર્તમાન-૩૨ = ૫૭. પ્રશ્ન ૭૫૭. બારમા ગુણસ્થાનકના અંત સમયે અપરાવર્તમાનપરાવર્તમાન પ્રવૃતિઓ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : અપરાવર્તમાન-૨૫ + પરાવર્તમાન–૩૦ = ૫૫. પ્રશ્ન ૭૫૮. તેરમાં ગુણસ્થાનકે અપરાવર્તમાન – પરાવર્તમાન પ્રકૃતિએ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : અપરાવર્તમાન–૧૨ + પરાવર્તમાન–૩૦ = ૪૨. " આ પ્રશ્ન ૭૫૦ ચૌદમાં ગુણસ્થાનકે અપરાવર્તમાન – પરાવર્તમાન પ્રકૃતિઓ ઉદયમાં કેટલી કેટલી હોય ? - ઉત્તર અપરાવર્તમાન-૧ + પરાવર્તમાન–૧૧ = ૧૨ 1 ખિત્ત વિવાગાનુપુવીએ ! ૧૯ો ભાવાર્થ - ક્ષેત્ર વિપાકી પ્રકૃતિએ ચાર આનુપૂર્વીઓ હોય છે. પ્રશ્ન ૭૬૦, ક્ષેત્ર વિપાકી પ્રવૃતિઓ કેને કહેવાય? ઉત્તર : જે પ્રકૃતિને ઉદય પ્રધાનપણે ક્ષેત્રને આશ્રયીને થતું હોય તે પ્રકૃતિઓને ક્ષેત્ર વિપાકી પ્રકૃતિએ કહેવાય છે. - પ્રશ્ન ૭૬૧, ક્ષેત્ર વિપાકી પ્રકૃતિએ કેટલી હોય? કઈ? - ઉત્તર : ૪ પ્રકૃતિએ હેય છે. નામ-૪ : નરક-તિર્યંચમનુષ્ય-દેવાનુપૂવ. પ્રશ્ન ૭૬૨. આ ક્ષેત્ર વિપાકી પ્રકૃતિને ઉદય ને ક્યા કયા ક્ષેત્રમાં થાય છે? ૧૦. Jain Educationa international For Personal and Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ કર્મગ્રંથ-૫ ઉત્તર . ક્ષેત્ર વિપાકી પ્રકૃતિઓને ઉદય જી મરણ પામ્યા બાદ પગતિમાં જતાં જે જીવે વિગ્રહગતિમાં થઈને જાય છે તે જીને આ પ્રકૃતિએને ઉદય હોય છે. તેથી તે તે ક્ષેત્રને આશ્રયીને ક્ષેત્ર વિપાકી પ્રવૃતિઓ કહેવાય છે. ચૌદ ગુણસ્થાનને વિષે બંધાશ્રયી ક્ષેત્રવિપાકી પ્રકૃતિએનું વર્ણન પ્રશ્ન ૭૬૩. એબે તથા પહેલા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય? કઈ? ઉત્તર : ચાર પ્રકૃતિઓ બંધાય છે. નામ-૪ઃ ચાર આનુપૂર્વી. પ્રશ્ન ૭૬૪. બીજા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિએ બંધાય? કઈ? ઉત્તર : ત્રણ પ્રકૃતિઓ બંધાય છે. નામ-કઃ તિર્યચ-મનુષ્ય-દેવાનુપૂવ. પ્રશ્ન ૭૬૫. ત્રીજા તથા ચેથા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિએ બંધાય? કઈ? ઉત્તર : બે પ્રકૃતિએ બંધાય છે. નામ–૨: મનુષ્ય-દેવાનુપૂવ. પ્રશ્ન ૭૬૬. પાંચમા ગુણસ્થાનકથી આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધી ક્ષેત્ર વિપાકીની પ્રકૃતિએ કેટલી બંધાય? કઈ? ઉત્તર : એક પ્રકૃતિ બંધાય છે. નામ-૧ : દેવાનુપૂર્વી. પ્રશ્ન ૭૬૭. આઠમાં ગુણસ્થાનકના સાતમા ભાગથી ચૌદમાં ગુણસ્થાનક સુધી કેટલી પ્રકૃતિઓ બંધાય? કઈ ? ઉત્તર : એક પણ પ્રકૃતિ ક્ષેત્ર વિપાકીથી બંધાતી નથી. ચૌદ ગુણસ્થાનકેને વિષે ક્ષેત્ર વિપાકી પ્રકૃતિઓનું - ઉદય આશ્રયી વર્ણન પ્રશ્ન ૭૬૮. એથે તથા પહેલા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિએ ઉદયમાં હેય? કઈ? ઉત્તર : ચાર પ્રકૃતિએ ઉદયમાં હોય છે. નામ-૪ : ચાર આનુપૂરી, Jain Educationa international For Personal and Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૪૭ પ્રશ્ન ૭૬૯. બીજા ગુણસ્થાનકે ક્ષેત્ર વિપાકી પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તર : ત્રણ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. નામ-૩ : તિર્યંચ-મનુષ્ય-દેવાનુપૂર્વી. પ્રશ્ન ૭૭૦. ત્રીજા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિએ ઉદયમાં હોય? ઉત્તર : એક પણ પ્રકૃતિ ઉદયમાં હોતી નથી. પ્રશ્ન ૭૭૧. ચેથા ગુણસ્થાનકે ક્ષેત્ર વિપાકી પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તર : ચાર પ્રકૃતિએ ઉદયમાં હોય છે. નામ-૪ : ચાર આનુપૂવ. પ્રશ્ન ૭૭૨ પાંચમા ગુણસ્થાનકથી ચૌદમાં ગુણસ્થાનક સુધી ક્ષેત્ર વિપાકીની પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય ? કઈ? ઉત્તર : ક્ષેત્ર વિપાકીની એક પણ પ્રકૃતિ ઉદયમાં રહેતી નથી. જીવ વિપાકી ભવ વિપાકી પ્રકૃતિએનું વર્ણન ઘણુઘાઈ દુગોઅજિણા તસિયર તિગ સુભગ ચઉ સાસં જાઈ તિગ જિય વિવારા આ ચઉરે ભવ વિવાગા | ૨૦ | ભાવાર્થ – ઘાતીની ૪૭ પ્રકૃતિઓ, ગોત્ર-૨, વેદનીય-૨, જિનનામ કર્મ, ત્રસત્રિક, સ્થાવરત્રિક, સુભગ ચતુષ્ક, ઉછવાસ નામકર્મ, જાતિ ૫, ગતિ , વિહાગતિ ૨. આ ૭૮ પ્રકૃતિએ જીવ વિપાકી કહેવાય છે. ચાર આયુષ્ય ભવ વિપાકી પ્રકૃતિએ કહેવાય છે. ૨૦ || પ્રશ્ન ૭૭૩. જીવ વિપાકી પ્રકૃતિએ કોને કહેવાય? ઉત્તર : જે પ્રકૃતિઓને ઉદય પ્રધાનપણે જીવને આશ્રયીને ઘટતે હોય તે પ્રકૃતિને જીવ વિપાકી કહેવાય છે. પ્રશ્ન ૭૭૪, જીવ વિપાકી પ્રકૃતિએ કેટલી હોય? કઈ? ઉત્તર : ૭૮ પ્રકૃતિઓ હોય છે. Jain Educationa international For Personal and Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ કમ પ્ર^થ-પ જ્ઞાનાવરણીય–પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મેહનીય-૨૮, નામ-૨૭, ગાત્ર-૨, અંતરાય-૫ = ૭૮, ૧૪૫ નામ-૨૭ : પિંડ-૧૧, પ્રત્યેક-૨, ત્રસ-૭, સ્થાવર-૭ = ૨૭. પિંડ-૧૧ : ૪ ગતિ, ૫ જાતિ, વિહાયાગતિ. પ્રત્યેક–૨ : ઉચ્છવાસ, જિનનામ ક. ત્રસ–૭ : ત્રસત્રિક, સુભગ ચતુષ્ક સ્થાવર-૭ : સ્થાવરત્રિક, દુર્જંગ ચતુષ્ક. પ્રશ્ન ૭૭૫. ભવ વિપાકી પ્રકૃતિ કોને કહેવાય ? ઉત્તર : જે પ્રકૃતિના ઉદય પ્રધાનપણે જીવને ભવને આશ્રયીને જણાય તે ભવ વિપાકી પ્રકૃતિએ કહેવાય છે. પ્રશ્ન-૭૭૬. ભવ વિપાકી પ્રકૃતિ કેટલી હોય ? કઈ? ઉત્તર : ચાર પ્રકૃતિ હોય છે. આયુષ્ય ૪. ચૌદ ગુણસ્થાનકાને વિષે બધાશ્રયી જીવ વિપાક્રી પ્રકૃતિઓનું વર્ણન પ્રશ્ન ૭૭૭. આઘે ખંધમાં જીવ વિપાકી પ્રકૃતિએ કેટલી હોય ? ઈ! ઉત્તર : ૭૬ પ્રકૃતિએ હાય છે. જ્ઞાનાવરણીય—પ, દર્શનાવરણીય-૯, વેદનીય–૨, માહનીય–૨૬, નામ–૨૭, ગાત્ર-૨, અંતરાય-૫ = ૭૬. નામ-૨૭ : પિડ–૧૧, પ્રત્યેક–૨, ત્રસ–૭, સ્થાવર-૭ = ૨૭. પ્રશ્ન ૭૭૮, એધમાંથી કેટલી પ્રકૃતિના અખ"ધ થાય ? કઈ ? ઉત્તર : એક પ્રકૃતિના અખધ થાય છે. નામ–૧ : જિનનામ ક. પ્રશ્ન ૭૭૯, પહેલા ગુણસ્થાનકે જીવવિપાકી પ્રકૃતિઓ કેટલી અરૂંધાય ? કઈ? ઉત્તર : ૭૫ પ્રકૃતિ ખંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શોનાવરણીય-૯, વેદનીય-૨,માડુનીય-૨૬, નામ–૨૬, ગેાત્ર–૨, અંતરાય-૫ = ૭૫, Jain Educationa International For Personal and Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ પ્રશ્નોત્તરી ભાગ-1 નામ-૨૬ : પિંડ-૧૧, પ્રત્યેક-૧, ત્ર-૭, સ્થાવર-૭ = ૨૬. પ્રત્યેક–૧ : ઉચ્છવાસ નામકર્મ. પ્રશ્ન ૭૮૦. પહેલા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૧૦ પ્રકૃતિને અંત થાય છે. મેહનીય–૨ : મિથ્યાત્વ, નપુંસકવેદ. નામ-૮ : નરકગતિ, એકેન્દ્રિયાદિ ૪ જાતિ, સ્થાવર, સૂકમ, અપર્યાપ્ત. પ્રશ્ન ૭૮૧. બીજા ગુણસ્થાનકે જીવવિપાકી પ્રકૃતિએ કેટલી બંધાય? કઈ? ઉત્તર : ૫ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મેહનીય-૨૪, નામ-૧૮, શેત્ર-૨, અંતરાયપ = ૬પ. મેહનીય-૨૪ : ૧૬-કષાય, હાસ્યાદિ-૬, પુરૂષદ, સ્ત્રીવેદ. નામ-૧૮ : પિંડ-૬, પ્રત્યેક–૧, ત્રસ–૭, સ્થાવર-૪ = ૧૮. પિંડ–દઃ તિર્યંચ-મનુષ્ય-દેવગતિ, પંચે. જાતિ, ૨-વિહાગતિ. પ્રત્યેક–૧ : ઉચછવાસ નામકર્મ. સ્થાવર-૪ : દુભગ ચતુષ્ક. પ્રશ્ન ૭૮૨. બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૧૪ પ્રકૃતિને અંત થાય છે. દર્શનાવરણીય-૩, મેહનીય–પ, નામ-૫, ગોત્ર-૧ = ૧૪. દર્શનાવરણય-૩ : થીણુદ્ધત્રિક. મેહનીય-૫ : અનંતાનુબંધી ૪ કષાય, સ્ત્રીવેદ. નામ-૫ : તિર્યંચગતિ, અશુભ વિહાગતિ, દુર્ભગ. દુવર, અનાદેય. ગેત્ર–૧ : નીચ ગોત્ર. પ્રશ્ન ૭૮૩. ત્રીજા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય? કઈ? ઉત્તર : ૫૧ પ્રકૃતિએ બંધાય છે. Jain Educationa international For Personal and Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ક: *થ-પ જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૬, વેદનીય–૨, મેાહનીય−૧૯, નામ-૧૩, ગોત્ર-૧, અંતરાય—૫ = ૫૧. મેહનીય–૧૯ : અપ્રત્યા. ૧૨ કષાય, હાસ્યાદિ-૬, પુરૂષવેદ. નામ–૧૩ : પિંડ–૪, પ્રત્યેક−૧, સ્થાવર-૧, ત્રસ-૭. પિંડ-૪ : મનુષ્ય-દેવગતિ, પરંચે. જાતિ, શુભ વિહાયેાગતિ. પ્રત્યેક-૧ : ઉચ્છવાસ નામકર્મ, સ્થાવર-૧ : અયશ નામકર્મ . સ-૭ : ત્રસત્રિક, સુભગ ચતુષ્ટ. ૧૫૦ પ્રશ્ન ૭૮૪ ત્રીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિના અત થાય? તથા નવી કેટલી દાખલ થાય ? કઈ ? ઉત્તર : એક પણ પ્રકૃતિના ત થતા નથી. નવી એક દાખલ થાય છે. નામ-૧ : જિનનામ ક, પ્રશ્ન ૭૮૫. ચોથા ગુણુસ્થાનકે જીવવિપાકીની પ્રકૃતિએ કેટલી ખ થાય છે? કઇ ? ઉત્તર : પર પ્રકૃતિ ખોંધાય છે. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૬, વેદનીય–૨, માહનીય-૧૯, નામ–૧૪, ગાત્ર–૧, અંતરાયરૂપ = પર. નામ–૧૪ : પિ ́ડ–૪, પ્રત્યેક-૨, ત્રસ-૭, સ્થાવર-૧ = ૧૪. પ્રશ્ન ૭૮૬, ચોથા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિના અંત થાય? કઈ ? ઉત્તર : પાંચ પ્રકૃતિના અંત થાય છે. મહુનીય–૪ : અપ્રત્યાખ્યાનીય ૪ કષાય. નામ-૧ : મનુષ્યગતિ. પ્રશ્ન ૮૭. પાંચમા ગુણસ્થ!નકે જીવવિપાકી પ્રકૃતિએ કેટલી ધાય છે? કઇ ? ઉત્તર : ૪૭ પ્રકૃતિઓ ખાય છે. જ્ઞાનાવરણીય-પ, દેશનાવરણીય-૬, વેદનીય-૨, માહનીય-૧૫, નામ-૧૩, ગેાત્ર-૧, અંતરાય-૫ = ૪૭. Jain Educationa International For Personal and Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ ivi મેહનીય-૧૫ : પ્રત્યા.આદિ ૮ કષાય, હાસ્યાદિ-૬, પુરૂષવેદ નામ-૧૩ : પિડ-૩, પ્રત્યેક-ર. વસ-૭, સ્થાવર-૧ = ૧૩. પિંડ–૩ : દેવગતિ, પંચે. જાતિ, શુભ વિહાયેાગતિ. પ્રશ્ન ૭૮૮. પાંચમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિના અંત થાય? કઈ પ્રશ્નોત્તરી ભાગ-૧ ઉત્તર : ૪ પ્રકૃતિને 'ત થાય છે. માહનીય–૪ : પ્રત્યાખ્યાનીય ૪ કષાય. પ્રશ્ન બધાય ? કઈ? ૭૮૯ છઠ્ઠા ગુણુસ્થાનકે જીવવિપાકી પ્રકૃતિએ કેટલી ઉત્તર : ૪૩ પ્રકૃતિએ બધાય છે, જ્ઞાનાવરણીય—પ, દનાવરણીય-દ, વેદનીય−ર, માહનીય-૧૧, નામ-૧૩, ગાત્ર-૧, અંતરાય-૫ = ૪૩, મેહનીય–૧૧ : સ’જ્વલન ૪ કષાય, હાસ્યાદિ-૬, પુરૂષવેદ, પ્રશ્ન ૭૯૦ છઠ્ઠા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિના મત થાય? કઈ? ઉત્તર : ૪ પ્રકૃતિના અંત થાય છે. વેદનીય-૧ : અશાતા વેદનીય. માહનીય–૨ : અતિ, શાક. પુરૂષવેદ. પ્રશ્ન ૭૯૧ સાતમા તથા આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે જીવવિપાકી પ્રકૃતિઓ કેટલી બધાય ? કઈ? ઉત્તર : ૩૯ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૬, વેદનીય-૧, મેાહનીય ૯, નામ–૧૨, ગેાત્ર–૧, અંતરાય-૫ = ૩૯. મેહનીય-૯ : સવલન ૪ કષાય, હાસ્ય, રતિ, અતિ, જુગુપ્સા, નામ–૧ : અયશ નામક. નામ–૧૨ : પિંડ-૩, પ્રત્યેક-૨, સ-૭ = ૧૨. પ્રશ્ન ૯૨. આઠમા ગુણુસ્થાનકના પહેલા ભાગના અંતે કેટલી પ્રકૃતિના અંત થાય? કઈ ? Jain Educationa International For Personal and Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૨ ; કર્મગ્રંથ-૫ ઉત્તર : ૨ પ્રકૃતિને અંત થાય છે. છે. દર્શનાવરણીય-૨ : નિદ્રા, પ્રચલા. પ્રશ્ન ૩૯૩. આઠમા ગુણસ્થાનકના બીજા ભાગથી છઠ્ઠા ભાગ સુધી જીવ વિપાકી પ્રકૃતિએ કેટલી બંધાય ? કઈ? ઉત્તર ૩૭ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૪, વેદનીય-૧, મેહનીય-૯, નામ-૧૨, ગેત્ર-૧, અંતરાય-૫ = ૩૭. તે નામ-૧૨ : પિંડ-૩, પ્રત્યેક-૨, ત્રણ-૭ = ૧૨. પ્રશ્ન ૯૪. આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ કઈ? ઉત્તર : ૧૧ પ્રકૃતિઓને અંત થાય છે. નામ-૧૧ : પિંડ-૩, પ્રત્યેક-૨, ત્ર-૬ = ૧૧. પિડ-ક : દેવગતિ, પંચે. જાતિ, શુભ વિહાગતિ. પ્રત્યેક-૨ : ઉચ્છવાસ, જિનનામકર્મ. ત્રણ-૬ઃ ત્રસત્રિક, સુભગ, સુસ્વર, આદેય. પ્રશ્ન ૭૫. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે જીવવિપાકીની પ્રકૃતિએ કેટલી બંધાય? કઈ? ઉત્તર : ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણય-પ, દર્શનાવરણીય-૪, વેદનીય-૧, મેહનીય-૯, નામ-૧, ગેત્ર-૧, અંતરાય-૫ = ૨૬. નામ–૧ : યશનામકર્મ. પ્રશ્ન ૭૯૬. નવમાં ગુણસ્થાનકના પાંચેય ભાગે જીવવિપાકીની પ્રકૃતિએ કેટલી કેટલી બંધાય? ઉત્તર : પહેલા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે.' બીજા , ૨૧ ) ) ત્રિીજા , ૨૦ » » ચોથા , ૧૯ ) w પાંચમા » ૧૮ ” Jain Educationa international For Personal and Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૫૩ પ્રશ્ન ૭૯૭ દશમા ગુણસ્થાનકે જીવવિપાકી પ્રકૃતિઓ કેટલી બંધાય? કઈ ઉત્તર: ૧૭ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણીય–પ, દર્શનાવરણીય-૪, વેદનીય-૧, નામ-૧, ગેત્ર-૧, અંતરાય-૫ = ૧૭. પ્રશ્ન ૭૬૮. અગ્યાર, બાર તથા તેરમા ગુણસ્થાનકે જીવવિપાકી પ્રકૃતિએ કેટલી બંધાય? કઈ? ઉત્તર : એક પ્રકૃતિ બંધાય છે. વેદનીય-૧ઃ શાતા વેદનીય. ચૌદ ગુણસ્થાનને વિષે જીવવિપાકી પ્રકૃતિનું ઉદયાશ્રયી વર્ણન પ્રશ્ન ૭૯૯ ઓથે જીવવિપાકી પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તર : ૭૮ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય-૨૮, નામ-ર૭, ગોત્ર-૨, અંતરાય-૫ = ૭૮. નામ-ર૭ : પિંડ-૧૧, પ્રત્યેક–૨, ત્રસ–૭, સ્થાવર ૭ = ૨૭. પ્રશ્ન ૮૦૦૦ ઓઘમાંથી કેટલી પ્રકૃતિને અનુદય થાય? કઈ? ઉત્તર : ૩ પ્રકૃતિને અનુદય થાય છે. મેહનીય-૨ : મિશ્ર મેહનીય, સમ્યકત્વ મેહનીય. નામ-૩ઃ જિનનામકર્મ. પ્રશ્ન ૮૦૧ પહેલા ગુણસ્થાનકે ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય? કઈ ? ઉત્તર : ૭૫ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય -પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મેહનીય-૨૬, નામ-૨૬, ગેત્ર-૨, અંતરાય–પ = ૭૫. નામ-૨૬ : પિંડ-૧૧, પ્રત્યેક-૧, ત્રસ–૭, સ્થાવર-૭ = ૨૬. પ્રશ્ન ૮૦૨. પહેલા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? Jain Educationa international For Personal and Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ કમ ગ્રંથ-પ નામ-૨ : સૂક્ષ્મ, અપર્યાપ્ત. પ્રશ્ન ૮૦૩. બીજા ગુણસ્થાનકે જીવવિપાકી પ્રકૃતિએ ઉદયમાં કેટલી હાય? કઈ ? ઉત્તર ૭૨ પ્રકૃતિએ ઉદ્દયમાં હોય છે. ઉત્તર : ૩ પ્રકૃતિના અંત થાય છે. મહુનીય-૧ : મિથ્યાત્વઃ જ્ઞાનાવરણીય—પ, દર્શનાવરણીય-૯, વેઢનીય–૨, મેાહનીય–૨૫, નામ-૨૪, ગાત્ર-૨, અંતરાય–૫ = ૭૨. મેહનીય-૨૫ : ૧૬ કષાય, હાસ્યાદિ-૬, ૩ વેદ. નામ-૨૪ : પિંડ-૧૧, પ્રત્યેક-૧, ત્રસ-૭, સ્થાવર-૫ = ૨૪. સ્થાવર—પ : સ્થાવર, દુમ ચતુષ્ક પ્રશ્ન ૮-૪. બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિના અંત થાય તથા ઉદ્દયમાં નવી કેટલી દાખલ થાય ? કઈ? ઉત્તર : ૯ પ્રકૃતિનો અંત થાય છે. મેાહનીય–૪ : અનંતા ૪ કષાય. નામ-૫ : એકે. આફ્રિ ૪ જાતિ, સ્થાવર. એક પ્રકૃતિ ઉદયમાં દાખલ થાય છે. મેાહનીય-૧ : મિશ્ર મહુનીય. પ્રશ્ન ૮૦૫. ત્રીજા ગુણુસ્થાનકે જીવવિપાકીની ઉદ્દયમાં કેટલી પ્રકૃતિએ હાય ? કઈ ? ઉત્તર : ૬૪ પ્રકૃતિએ ઉયમાં હ્રાય છે. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૯, વેદનીય–૨, મેહનીય–૨૨, નામ–૧૯, ગાત્ર-૨, અંતરાય–૫ = ૬૪. મેહનીય–૨૨ : અપ્રત્યા. આદિ ૧૨ કષાય, હાસ્યાદિ-૬, ૩ વેદ, સમ્યક્ત્વ માહનીય. નામ–૧૯ : પિંડ-૭, પ્રત્યેક-૧, ત્રસ-૭, સ્થાવર-૪ = ૧૯ પિંડ−૭ : ૪ ગતિ, પંચે. જાતિ, ૨ વિહાયે ગતિ પ્રત્યેક−1 : ઉચ્છવાસ નામકર્મ, વસ-૭ : વસત્રિક, સુભગ ચતુષ્ટ. સ્થાવર-૪ : દુગ, દુસ્વર, અનાદેય, અયશ. Jain Educationa International For Personal and Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ પ્રશ્ન ૮૦૬. ત્રીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? તથા નવી કેટલી દાખલ થાય? કઈ? ઉત્તર : એક પ્રકૃતિને અંત થાય. મેહનીય-૧: મિશ્ર મેહનીય. એક પ્રકૃતિ નવી દાખલ થાય છે. મેહનીય-૧ : સમ્યકત્વ મેહનીય. પ્રશ્ન ૮૦૭ ચોથા ગુણસ્થાનકે જીવવિપાકીની પ્રકૃતિઓ ઉદયમાં કેટલી હોય ? કઈ? ઉત્તર : ૬૪ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણય-૯, વેદનીય-૨, મેહનીય–૨૨, નામ-૧૯, ગોત્ર-૨, અંતરાય-૫ = ૬૪. મોહનીય–૨૨ : અપ્રત્યા. આદિ ૧૨ કષાય, હાસ્યાદિ-૬, ૩ વેદ, સમ્યકત્વ મેહનીય. નામ–૧૯ : પિંડ-૭, પ્રત્યેક-૧, ત્રસ–૭, સ્થાવર-૪ = ૧૯ પ્રશ્ન ૮૦૮ ચોથા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૯ પ્રકૃતિઓને અંત થાય છે. મેહનીય-૪ : અપ્રત્યાખ્યાનીય ૪ કષાય. નામ-પ : નરકગતિ, દેવગતિ, દુર્ભગ, અનાદેય, અચશ. પ્રશ્ન ૮૦૯ પાંચમા ગુરુસ્થાનકે જીવવિપાકની પ્રકૃતિઓ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તરઃ ૫૫ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય–પ, દર્શનાવરણય-૯, વેદનીય-૨, મોહનીય–૧૮, નામ-૧૪, ત્ર-૨, અંતરાય-૫ = ૫૫. મોહનીય–૧૮: પ્રત્યા. આદિ ૮ કષાય, હાસ્યાદિ ૬, ૩ વેદ, સમ્યકત્વ મેહનીય. નામ-૧૪ : પિંડ-પ, પ્રત્યેક–૧, ત્રસ-૭, સ્થાવર-૧ = ૧૪. પિંડ-૫ : તિર્યચ-મનુષ્યગતિ, પંચે. જાતિ, ૨ વિહાગતિ. પ્રત્યેક-૧ : ઉચ્છવાસ. Jain Educationa International For Personal and Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫ કમ ગ્રંથ-પ પ્રશ્ન ૮૧૦. પાંચમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિના અંત થાય? કઈ ? ઉત્તર ૬ પ્રકૃતિનો અંત થાય છે. માહનીય–૪ : પ્રત્યાખ્યાનીય ૪ કષાય. નામ-૧ : તિય ચગતિ. ગાત્ર-૧ : નીચગેાત્ર. પ્રશ્ન ૮૧૧. છઠ્ઠા ગુણસ્થાનકે જીવવિપાકીની પ્રકૃતિ ઉદયમાં કેટલી હાય? કઈ? ઉત્તર : ૪૯ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય--૯, વેદનીય-૨, માહનીય–૧૪, નામ-૧૩, ગેાત્ર-૧, અતરાય-૫ = ૪૯. નામ-૧૩ : પિ’ડ–૪, પ્રત્યેક-૧, ત્રસ-૭, સ્થાવર-૧ = ૧૩. પિંડ–૪ : મનુષ્યગતિ, પંચે. જાતિ, ૨ વિહાયાગતિ, પ્રશ્ન ૮૧૨. છઠ્ઠા ગુણુસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિના આંત થાય? કઈ? ઉત્તર : ૭ પ્રકૃતિનો અંત થાય છે. દ નાવરણીય-૩ : થીણુદ્ધીત્રિક. પ્રશ્ન ૮૧૩. સાતમાં ગુણુસ્થાનકે જીવ વિપાકી પ્રકૃતિએ ઉદ્દયમાં કેટલી હાય ? કઈ ? ઉદયમાં હોય છે. ઉત્તર : ૪૬ પ્રકૃતિ જ્ઞાનાવરણીય-૫, દનાવરણીય-૬, વેદનીય-૨,મેહનીય-૧૪, નામ–૧૩, ગેાત્ર–૧, અંતરાયરૂ૫ = ૪૬. નામ-૧૩ : પિંડ–૪, પ્રત્યેક-૧, ત્રસ-૭, સ્થાવર-૧ = ૧૩. પ્રશ્ન ૮૧૪. સાતમા ગુણુસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિના ઋત થાય? કઈ? ઉત્તર : એક પ્રકૃતિના અંત થાય છે. મેહનીય-૧ : સમ્યકૃત્વ મેહનીય. પ્રશ્ન ૮૧૫. આઠમા ગુણુસ્થાનકે જીવ વિપાકી પ્રકૃતિએ ઉદયમાં કેટલી હાય? કઈ ? Jain Educationa International For Personal and Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૫૭ ઉત્તર : ૪૫ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણય-૬, વેદનીય-૨, મેહનીય–૧૭, નામ-૧૩, ગોત્ર-૧, અંતરાય-૫ = ૪૫. પ્રશ્ન ૮૧૬ આઠમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૬ પ્રકૃતિએને અંત થાય છે. મોહનીય-૬ : હાસ્યાદિ-૬. પ્રશ્ન ૮૧૭, નવમા ગુણસ્થાનકે જીવ વિપાકી પ્રકૃતિઓ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તર : ૩૯ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણય–પ, દર્શનાવરણીય-૬, વેદનીયર, મેહનીય–૭, નામ-૧૩, ગેત્ર-૧, અતરાય-૫ = ૩૯. મેહનીય-૭ : સંજ્વલન ૪ કષાય, વેદ. પ્રશ્ન ૮૧૮ નવમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૬ પ્રકૃતિને અંત થાય છે. મેહનીય-૬ : સંજ્વલન ક્રોધ-માન-માયા, ૩ વેદ. પ્રશ્ન ૮૧૯. દશમા ગુણસ્થાનકે જીવ વિપાકી પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય? કઈ? - ઉત્તર ૩૩ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય–૨, મેહનીય-૧, નામ-૧૩, ગોત્ર-૧, અંતરાય-૫ = ૩૩. મેહનીય–૧ : સંજવલન લેભ. આ પ્રશ્ન ૮૨૦ દશમ ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૧ પ્રકૃતિને અંત થાય છે. મેહનીય૧ : સંજવલન લેભ. Jain Educationa international For Personal and Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ કર્મગ્રંથ ૫ પ્રશ્ન ૮૨૧. અગ્યારમા તથા બારમા ગુણસ્થાનકના ઉપાત્ય સમય સુધી જીવ વિપાકી પ્રકૃતિએ ઉદયમાં કેટલી હૈય? કઈ? ઉત્તર : ૩૨ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણય-૬, વેદનીય-૨, નામ-૧૩, નેત્ર-૧, અંતરાય-૫ = ૩ર. પ્રશ્ન ૮૨૨ બારમા ગુણસ્થાનકના ઉપન્ય સમયના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : બે પ્રકૃતિને અંત થાય છે. દશ નાવરણીય-૨ : નિદ્રા, પ્રચલા. પ્રશ્ન ૮૨૩. બારમા ગુસ્થાનકના અંત સમયે જીવ વિપાકી પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તર : ૩૦ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૪, વેદનીય-૨, નામ-૧૩, ગેત્ર-૧, અંતરાય-૫ = ૩૦. પ્રશ્ન ૮૨૪. બારમા ગુણસ્થાનકના અંત સમયે કેટલી પ્રકૃતિને અંત થાય તથા નવી દાખલ કેટલી થાય? કઈ? ઉત્તર : ૧૪ પ્રકૃતિને અંત થાય છે. જ્ઞાનાવરણીય–પ, દર્શનાવરણીય-૪, અંતરાય-૫ = ૧૪. નવી એક દાખલ થાય છે. નામ–૧ : જિનનામ કર્મ. પ્રમ ૮૨૫. તેરમા ગુણસ્થાનકે જવ વિપાકી પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તર : ૧૭ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. વેદનીયર, નામ-૧૪, શેત્ર-૧ = ૧૭. નામ-૧૪ : પિંડ-૪, પ્રત્યેક-૨, ત્રસ-૭, સ્થાવર-૧ = ૧૪. પિંડ-૪ : મનુષ્યગતિ, પંચે જાતિ, ૨ વિહાગતિ. પ્રત્યેક–૨ : ઉચ્છવાસ, જિનનામ. ત્રણ-૭ : ત્રસત્રિક, સુભગ અતુક, સ્થાવર-૧ : દુસ્વર. Jain Educationa international For Personal and Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ પ્રશ્ન ૮૨૬. તેરમા ગુણસ્થાનકને અંતે કેટલી પ્રકૃતિના અંત પ્રશ્નોત્તરી ભાગ–૧ થાય? કઈ ? ઉત્તર : ૬ પ્રકૃતિના અંત થાય છે. વેદનીય-૧ : શાતા અથવા અશાતા વેદનીય. નામ-૫ : ૨ વિહાયગતિ, ઉચ્છવાસ, દુસ્વર, સુસ્વર. પ્રશ્ન ૮૨૭. ચૌદમા ગુણુસ્થાનકે જીવ વિપાકી પ્રકૃતિ ઉદયમાં કેટલી હાય? કઈ ? ઉદયમાં હાય છે. ઉત્તર : ૧૧ પ્રકૃતિ વેદનીય-૧, નામ-૯, ગોત્ર-૧ = ૧૧. વેદનીય-૧ : શાતા અથવા અશાતા વેદનીય, ગાત્ર-૧ : ઉચ્ચ ગાત્ર. નામ-૯ : મનુષ્યગતિ, પંચે. જાતિ, જનનામ, ત્રસ, બાદર, પર્યાપ્ત, શુભગ, આદેય, યશ. ચૌદ ગુણસ્થાનકાને વિષે ભવવિપાકી પ્રકૃતિઓનુ બધાશ્રયી વણુન પ્રશ્ન ૮૨૮ પહેલા ગુણસ્થાનકે ભવવિપાકી પ્રકૃતિએ કેટલી મથાય? કઈ? ઉત્તર : ૪ પ્રકૃતિએ ખંધાય છે. આયુષ્ય-૪. પ્રશ્ન ૮૬૯. ખીજા ગુણસ્થાનકે ભવવિપાકી પ્રકૃતિએ કેટલી મ થાય? કઈ ઉત્તર : ૩ પ્રકૃતિએ બંધાય છે. આયુષ્ય-૩. પ્રશ્ન ૮૩૦. ત્રીજા ગુણસ્થાનકે ભવવિપાકી પ્રકૃતિએ કેટલી બધાય ? કઈ? ઉત્તર : એક પણ પ્રકૃતિ બંધાતી નથી. પ્રશ્ન ૮૩૧. ચેાથા ગુણસ્થાનકે ભવવિપાકી પ્રકૃતિએ કેટલી થાય? કઈ? ઉત્તર : ૨ પ્રકૃતિએ 'બાય છે. આયુષ્ય-૨ : મનુષ્ય—દેવાયુષ્ય. Jain Educationa International For Personal and Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૦ કમ ગ્રંથ-પ પ્રશ્ન ૮૩ર. પાંચમા તથા છઠ્ઠા ગુણસ્થાનકે ભવવિપાકી પ્રકૃતિએ કેટલી બંધાય ? કઈ ? ઉત્તર : એક પ્રકૃતિ બંધાય છે. આયુષ્ય-૧ : દેવાયુષ્ય. પ્રશ્ન ૮૩૩, સાતમા ગુણસ્થાનકે ભવવિપાકી પ્રકૃતિએ કેટલી અધાય? કઈ ? ઉત્તર : એક પ્રકૃતિ બંધાય અથવા ન બંધાય. આયુષ્ય-૧ : દેવાયુષ્ય મંધમાં હોય અથવા ન હેાય. પ્રશ્ન ૮૩૪. આઠમા ગુણસ્થાનકથી ચૌદમા ગુણસ્થાનક સુખી ભવવિપાકી પ્રકૃતિ કેટલી બંધાય ? કઈ ? ઉત્તર : એક પણ પ્રકૃતિ બંધાતી નથી. ચૌદ ગુણસ્થાનકાને વિષે ભવવિપાકી પ્રકૃતિનું ઉદયાશ્રયી વન પ્રશ્ન ૮૩૫. પહેલા ગુણસ્થાનકથી ચેાથા ગુણસ્થાનક સુધી ભવવિપાકી પ્રકૃતિ ઉદયમાં કેટલી હોય ? કઈ ? ઉત્તર : ૪ પ્રકૃતિએ ઉદયમાં હાય છે. પ્રશ્ન ૮૩૬. પાંચમા ગુણસ્થાનકે ભવવિપાકી કેટલી હાય ? કઈ ? ઉત્તર : ૨ પ્રકૃતિ આયુષ્ય-૨ : મનુષ્ય-તિય "ચાયુષ્ય, પ્રશ્ન ૮૩૭. છઠ્ઠા ગુણુસ્થાનકથી ચૌદમા ગુણસ્થાનક સુધી ભવવિપાકી પ્રકૃતિઓ ઉદયમાં કેટલી હેાય ? કઈ ? ઉત્તર : એક પ્રકૃતિ ઉયમાં હોય છે. આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય. પુદગલ વિપાકી પ્રકૃતિઓનું વણુન ઉદ્દયમાં હાય છે. Jain Educationa International આયુષ્ય-૪. પ્રકૃતિએ ઉદ્દયમાં નામ વાદય ચઉતવદાય સાહારણિયર જોઅતિગ' । પુગ્ગલ વિવાગિ બધા પય ઠિંઈ રસ પઍસન ॥ ૨૧ ભાષા :—નામકર્મની પ્રવાયીની ૧૨ પ્રકૃતિ, ૩ શરીર, ૩ મંગાપાંગ, € સંઘયણુ, ૬ સસ્થાન, ઉપઘાત, સાધારણ, પ્રત્યેક, ઉદ્યોત, તપ તથા પરાઘાત આ ૩૬ પ્રકૃતિ પુદ્ગલ વિપાકી કહેવાય છે. For Personal and Private Use Only * Page #170 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૬૧ પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ તથા પ્રદેશબંધ એમ સામાન્યથી બંધ ચાર પ્રકારે છે. # ૨૧ il પ્રશ્ન ૮૩૭ પુદ્ગલ વિપાકી પ્રકૃતિએ તેને કહેવાય? ઉત્તર : જે પ્રકૃતિએને વિપાક (ઉદય) શરીરને આશ્રયી પ્રધાનપણે જણાય તે પ્રકૃતિઓ વિપાકી કહેવાય છે. પ્રશ્ન ૮૩૮, પુદ્ગલ વિપાકી પ્રકૃતિએ કેટલી છે? કઈ? ઉત્તર : ૭૬ પ્રકૃતિએ હોય છે. નામ-૩૬ : પિંડ-૨૪, પ્રત્યેક-૬, ત્રસ-૩, સ્થાવર-૩ = ૩૬. પિંડ-૨૪ : ૫–શરીર, ૩-અંગોપાંગ, ૬-સંઘયણ, ૬-સંસ્થાન, -વર્ણાદિ. પ્રત્યેક-૬ : પરાઘાત, આતપ, ઉદ્યોત, અગુરુલઘુ, નિમણ, ઉપઘાત. વસ-૭ : પ્રત્યેક, સ્થિર, શુભ. સ્થાવર-૩ : સાધારણ, અસ્થિર, અશુભ. પ્રશ્ન ૮૩૯. બંધ કેટલા પ્રકારે હોય? કયા? ઉત્તર : ચાર પ્રકારને કર્મબંધ કહે છે. ૧-પ્રકૃતિબંધ, ૨-સ્થિતિબંધ, ૩-રસબંધ, ક–પ્રવેશબંધ. ચૌદ ગુણસ્થાનકને વિષે પુદ્ગલ વિપાકી પ્રકૃતિએનું બંધ આશ્રયી વર્ણન પ્રશ્ન ૮૪૦, ઓઘે પુદ્ગલ વિપાકી પ્રકૃતિઓ કેટલી બંધાય? ઉત્તર : ૩૬ પ્રકૃતિઓ બંધાય છે. નામ-૩૬, પિંડ-૨૪, પ્રત્યેક-૬, ત્રસ-૩, સ્થાવર-૩ = ૩૬. પ્રશ્ન ૮૪૧, ઓઘમાંથી કેટલી પ્રકૃતિને અખંધ થાય? કઈ? ઉત્તર : ૨ પ્રકૃતિને અબંધ થાય છે. નામ-૨ : આહારક શરીર, આહારક અંગે પાંગ. પ્રશ્ન ૮૪ર. પહેલા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિએ બંધાય? કઈ? Jain Educationa international For Personal and Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૨ કર્મ ગ્રંથ-૫ ઉત્તર : ૩૪ પ્રકૃતિએ બંધાય છે. નામ-૩૪ : પિંડ-૨૨, પ્રત્યેક-૬, વ્યસ-s, સ્થાવર-૩ = ૩૪. પિંડ-૨૨ : ૪-શરીર, ૨-અંગોપાંગ, –સંઘયણ, ૬-સંસ્થાન, *-વૃદિ. પ્રશ્ન ૮૪૩. પહેલા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૪ પ્રકૃતિને અંત થાય છે. નામ-૪ : છેલ્લું સંઘયણ, છેલ્લું સંસ્થાન, આતપ, સાધારણું. પ્રશ્ન ૮૪૪. બીજ ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ બંધાય? કઈ? ઉત્તર : ૩૦ પ્રકૃતિઓ બંધાય છે. નામ-૩૦ : પિંડ-૨, પ્રત્યેક-૫, બસ૩, સ્થાવર-૨ = ૩૦. પિંડ-૨૦ : શરીર-૪, અંગોપાંગ–૨, પહેલા પાંચ સંઘયણ, પહેલા પાંચ સંસ્થાન, ૪-વર્ણાદિ. પ્રત્યેક–૫: પરાઘાત, ઉદ્યોત, અગુરુલઘુ, નિર્માણ, ઉપધાત. સ્થાવર-૨ : અસ્થિર, અશુભ. પ્રશ્ન ૮૪૫, બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૯ પ્રકૃતિને અંત થાય. નામ-૯ : મધ્યમ ક સંઘયણ, મધ્યમ ૪ સંસ્થાન, ઉદ્યોત. પ્રશ્ન ૮૪૬. ત્રીજા તથા ચેથા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય ? કઈ? ઉત્તર : ૨૧ પ્રકૃતિઓ બંધાય છે. નામ-૨૧ : પિંડ-૧૨, પ્રત્યેક-૪, ત્રસ-, સ્થાવર-૨ = ૨૧. પિંડ-૨૧ : શરીર-૪, અંગોપાંગ-૨, ૧લું સંઘયણ, ૧લું સંસ્થાન, ૪-વર્ણાદિ. પ્રત્યેક-૪ : પરાઘાત, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત. પ્રશ્ન ૮૪૭, ચોથા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત કાય? કઈ? Jain Educationa international For Personal and Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૩ પ્રશ્નોત્તરી ભાગ-૧ ઉત્તર : ૩ પ્રકૃતિને અંત થાય છે. નામ-૩ : ઔદારિક શરીર-અંગોપાંગ, ૧લું સંઘયણ. પ્રશ્ન ૮૪૮ પાંચમા તથા છઠ્ઠા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય ? કઈ? ઉત્તર : ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. નામ-૧૮ : પિંડ-૯, પ્રત્યેક-૪, ત્રસ-૩, સ્થાવર-૨ = ૧૮. પિંડ-૧૮ : વૈકિય–તૈજસ-કાશ્મણ શરીર, વૈક્રિય અંગે પાંગ, ૧લું સંસ્થાન, ૪-વર્ણાદિ. પ્રશ્ન ૮૪૯. છઠ્ઠા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? તથા નવી દાખલ કેટલી થાય? કઈ? ઉત્તર : ૨ પ્રકૃતિને અંત થાય છે. નામ-૨ : અસ્થિર, અશુભ. તથા ૨ નવી દાખલ થાય છે. નામ-૨ : આહારક શરીર–અંગોપાંગ. પ્રશ્ન ૮૫૦. સાતમા ગુણસ્થાનકથી આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધી કેટલી પ્રકૃતિ બંધાય? કઈ? ઉત્તર : ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. નામ-૧૮ : પિંડ-૧૧, પ્રત્યેક–૪, ત્રસ-૩ = ૧૮. પ્રશ્ન ૮૫૧. આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૧૮ પ્રકૃતિને અંત થાય. નામ-૧૮ : પિંડ-૧૧, પ્રત્યેક–૪, ત્રસ-૩ = ૧૮. પિંડ-૧૧ : વૈકિય-આહારક-તૈજસ-કાશ્મણ શરીર, વૈક્રિયઆહારક અંગોપાંગ, ૧લું સંસ્થાન, ૪-વણદિ. પ્રત્યેક-૪ : પરાઘાત, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત. વસ-૩ : પ્રત્યેક સ્થિર, શુભ. પ્રશ્ન પર. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગથી ચૌદમા ગુણસ્થાનક સુધી પુદ્ગલ વિપાકી પ્રકૃતિઓ કેટલી બંધાય ? કઈ? ઉત્તર : એક પણ બંધાતી નથી. Jain Educationa international For Personal and Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ rr કમ ગ્રંથ-પ ચૌદ ગુણસ્થાનકને વિષે પુદ્ગલ વિપાકી પ્રકૃતિનુ ઉદય આશ્રયી વહુ ન પ્રશ્ન ૮૫૩ આઘે પુદ્ગલ વિપાકી પ્રકૃતિએ ઉદયમાં કેટલી હાય? કઈ? ઉત્તર : ૩૬ પ્રકૃતિએ ઉદયમાં હાય છે. નામ-૩૬ : પિ′ડ–૨૪, પ્રત્યેક-૬, ત્રસ-૩, સ્થાવર-૩ = ૩૬. પ્રશ્ન ૮૫૪. એધમાંથી કેટલી પ્રકૃતિના અનુય થાય ? કઈ ? ઉત્તર ૨ પ્રકૃતિના અનુય થાય. નામ–૨ : આહારક શરીર-અંગે પાંગ. પ્રશ્ન ૮૫૫. પહેલા ગુણસ્થાનકે ઉદયમાં પુદ્ગલ વિપાકી કેટલી પ્રકૃતિઓ હાય ? કઈ ? ઉત્તર : ૩૪ પ્રકૃતિ ઉદયમાં હાય છે. નામ–૩૪ : પિડ–૨૨, પ્રત્યેક-૬, ત્રસ-૩, સ્થાવર-૩ = ૩૪. પ્રશ્ન ૮૫૬, પહેલા ગુણુસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિના મંત થાય? કઈ? ઉત્તર ૨ પ્રકૃતિના અંત થાય છે. નામ-૨ : આતપ, સાધારણ, પ્રશ્ન ૮૫૭. બીજા, ત્રીજા, ચાથા ગુણુસ્થાનકે ઉદયમાં પુદ્ગલ વિષાકી પ્રકૃતિઓ કેટલી હાય ? કઈ ? ઉત્તર : ૩૨ પ્રકૃતિએ ઉદયમાં હાય છે. નામ-૩૨ : પિ'ડ–૨૨, પ્રત્યેક-૫, ત્રસ–૩, સ્થાવર-૨ = ૭ર. પ્રશ્ન ૮૫૮, ચાયા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિના મત થાય ? કઇ ? ઉત્તર : ૨ પ્રકૃતિને અંત થાય છે. નામ–૨ : વૈયિ શરીર–મંગાયાંગ. પ્રશ્ન ૮૫૯, પાંચમા ગુણસ્થાનકે ઉયમાં પુદ્ગલ વિપાકી પ્રકૃતિએ કેટલી હૈાય ? કઈ? ઉત્તર : ૩૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૫ નામ-૩૦ : પિંડ–૨૦, પ્રત્યેક-૫, ત્રસ-૩, સ્થાવર-૨ = ૩૦. પિ’ડ–૨૦: ઔદારિક–તેજસ-ક્રાણુ શરીર, ઔદારિક અંગોપાંગ, ૬-સાયણુ, ૬–સૌંસ્થાન, ૪-વર્ણાદિ. પ્રત્યેક–૫ : પરાધાત, ઉદ્યોત, અનુરૂલ, નિર્માણુ, ઉપઘાત, ત્રણ-૩ : પ્રત્યેક, સ્થિર, શુભ, સ્થાવર–૨ અસ્થિર, અશુભ. પ્રશ્ન ૮૬૦. પાંચમા ગુરુસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિના અંત થાય? તથા નવી પ્રકૃતિ કેટલી દાખલ થાય ? કઈ ? ઉત્તર : એક પ્રકૃતિનો અંત થાય છે. નામ-૧ : ઉદ્યોત નામમ એ પ્રકૃતિ નવી દાખલ થાય છે. નામ-૨ : આહારક શરીર–અંગેાપાંગ. પ્રશ્ન ૮૬૧. છઠ્ઠા ગુણુસ્થાનકે ઉદયમાં પુદ્ગલ વિપાકી કેટલી પ્રકૃતિ હોય ? કઈ ? ઉત્તર : ૩૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે. નામ-૩૧ : પિડ–૨૨, પ્રત્યેક-૪, ત્રસ-૩, સ્થાવર-૨ = ૩૧. પ્રશ્ન ૮૬૨. છઠ્ઠા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિના અંત થાય ? કઇ ? ઉત્તર × ૨ પ્રકૃતિનો અંત થાય છે. નામ-૨ : આહારક શરીર-અ'ગોપાંગ. પ્રશ્ન ૮૬૩. સાતમા ગુણસ્થાનકે પુદ્ગલ વિપાકી કેટલી પ્રકૃતિએ ઉદયમાં હ્રાય ? કઈ ? ઉત્તર : ર ઉદયમાં હોય છે. પ્રકૃતિ નામ-૨૯ : પિંડ-૨૦, પ્રત્યેક-૪, ત્રસ-૩, સ્થાવર-૨ = ૨૯. પ્રશ્ન ૮૬૪. સાતમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અત થાય? કઈ? ઉત્તર : ૩ પ્રકૃતિનો અંત થાય છે. નામ-૩ : છેલ્લા ત્રણ સંધયશે.. Jain Educationa International For Personal and Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ કમ ગ્રંથ-પ. પ્રશ્ન ૮૬પ, આઠમે ગુણસ્થાનકથી અગ્યારમાં ગુણસ્થાનક સુધી ઉદયમાં પુદ્ગલ વિપાકી કેટલી પ્રકૃતિએ હોય? કઈ? ઉત્તર : ૨૬ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. નામ-૨૬: પિંડ-૧૭, પ્રત્યેક-૪, ત્રાસ-૩, સ્થાવર-૨ = ૨૬. પ્રશ્ન ૮૬૬, અગ્યારમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૨ પ્રકૃતિને અંત થાય છે. નામ-૨ : બીજું તથા ત્રીજું સંઘયણ. પ્રશ્ન ૮૬૭. બારમા તથા તેરમા ગુણસ્થાનકે મુગલ વિપાકી પ્રકૃતિઓ ઉદયમાં કેટલી હોય ? કઈ? ઉત્તર : ૨૪ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. નામ-૨૪ : પિંડ-૧૫, પ્રત્યેક-૪, ત્રસ-૪, સ્થાવર-૨ = ૨૪. પ્રશ્ન ૮૬૮ તેરમાં ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૨૪ પ્રકૃતિએને અંત થાય. નામ- ૪: પિંડ-૧૫, પ્રત્યેક-૪, ત્રસ-૩, સ્થાવર-૨ = ૨૪. પિંડ-૧૫ ઔદારિક-તૈજસ-કાશ્મણ શરીર, ઔદારિક અંગે પાંગ, ૧ હું સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ. પ્રત્યેક-૪ : પરાઘાત, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત. ત્રસ-૩ : પ્રત્યેક, સ્થિર, શુભ. સ્થાવર-૨ = અસ્થિર, અશુભ, પ્રશ્ન ૮૬. ચૌદમા ગુણસ્થાનકે પુદ્ગલ વિપાકી પ્રકૃતિઓ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તર : એક પણ પ્રકૃતિ ઉદયમાં હૈતી નથી. ચૌદ ગુણસ્થાનને વિષે બંધાશ્રયી ક્ષેત્ર વિપાકી આદિ ચારે દ્વારેની પ્રકૃતિનું વર્ણન પ્રશ્ન ૮૭૦, એથે ચારેય વિપાકીની પ્રકૃતિએ કેટલી કેટલી બંધમાં હોય ? Jain Educationa international For Personal and Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ઉત્તર : ક્ષેત્ર વિપાકી પ્રકૃતિએ ૪ ભવ ૪ જીવ ७६ યુગલ ૩૬ ઉત્તર : ક્ષેત્ર ભવ કેટલી બધાય ? "" જીવ પુદ્ગલ ,, કુલ પ્રશ્ન ૮૭૧. પહેલા ગુરુસ્થાનકે કેટલી કેટલી મધમાં હાય ? ઉત્તર : ક્ષેત્ર વિપાકી પ્રકૃતિએ ૪ ભવ ૪ જીવ ૭૫ ૩૪ પુદ્ગલ ઉત્તર : ક્ષેત્ર ભવ વ પુદ્ગલ Jain Educationa International "" ,, 27 77 "" "" "" વિપાકી પ્રકૃતિ 27 29 "" "" "" "" "" કુલ "" કુલ ૧૧૭ "" "" પ્રશ્ન ૮૭૨, બીજા ગુણુસ્થાનકે ચારેય વિપાકીની પ્રકૃતિએ કેટલી કૈટલી મ`ધાય ? કુલ ૧૦૧ પ્રશ્ન ૮૭૩. ત્રીજા ગુણસ્થાનકે ચારેય ,, "" ,, વિપાકીની પ્રકૃતિએ "" "" "" "" '' મધમાં હાય. ૧૨૦ ,, ચારેય વિપાકીની પ્રકૃતિ અ`ધમાં હાય. ૨ . ૫૧ ૨૧ "" ૭૪ "" 92 "" ૩ અધાય છે. ક ૬૫ ૩૦ For Personal and Private Use Only 79 "" ,, 27 વિપાકીની પ્રકૃતિએ કેટલી 22 "" બધાય છે. "" ૧૬૭ "" 11 29 Page #177 -------------------------------------------------------------------------- ________________ રેટ કમ ગ્રંથ-પ પ્રશ્ન ૮૭૪. ચોથા ગુણસ્થાનકે ચારેય વિપાકીની પ્રકૃતિ કેટલી કેટલી બંધાય ? કઈ ? ઉત્તર : ક્ષેત્ર વિપાકી પ્રકૃતિએ ભવ જીવ પુદ્ગલ પ્રશ્ન ૮૭૫ કેટલી કેટલી અંધાય ? કેટલી બંધાય ? "" "" "" પ્રશ્ન ૮૭૭. કેટલી કેટલી બધાય ? Jain Educationa International ઉત્તર : ક્ષેત્ર વિપાકી પ્રકૃતિઓ ભવ જીવ યુગલ 27 22 "" "" કુલ ७७ "" "" પાંચમા ગુણસ્થાનકે ચારેય વિપાકીની પ્રકૃતિ "" ઉત્તર : ક્ષેત્ર વિપાકી પ્રકૃતિ ભવ જીવ પુદ્ગલ "" "" "" ,, 22 "" કુલ ,, 77 ,, "" "" "" "" કુલ ૬૭ પ્રશ્ન ૮૭૬. છઠ્ઠા ગુગુસ્થાનકે ચારેય વિપાકીની પ્રકૃતિઓ કેટલી ર કુલ ૬૩ "" સાતમા ગુણસ્થાનકે ચારેય ,, ૨ ,, પર ૨૧ 22 22 ૧ ૧ ४७ ૧૮ ૪૩ ૧૮ અધાય છે. "" "" ૩૯ ૧૮ ૫૯/૫૮ "" For Personal and Private Use Only અથાય છે. ઉત્તર : ક્ષેત્ર વિપાકી પ્રકૃતિએ ૧ બંધાય છે. ભવ ૧/૦ જીવ યુગલ ,, "" ૧ બધાય છે. 22 ,, ,, 27 "" ,, વિપાકીની પ્રકૃતિએ "" 27 "" 27 Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ પ્રશ્નોત્તરી ભાગ-૧ પ્રશ્ન ૮૭૮. આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે ચારેય વિપાકીની પ્રકૃતિએ કેટલી કેટલી બંધાય? ઉત્તર : ક્ષેત્ર વિપાકી પ્રકૃતિએ ૧ બંધાય છે. ભવ છે ) ૦ ) જીવ }} x ૩૯ , પશુલ , , ૧૮ ક. કુલ , ૫૮ ) પ્રશ્ન ૮૭૯. આઠમાં ગુણસ્થાનકના બીજાથી છઠ્ઠા ભાગ સુધી ચારેય વિપાકીની પ્રકૃતિએ કેટલી કેટલી બંધાય? ઉત્તર : ક્ષેત્ર વિપાકી પ્રકૃતિએ ૧ બંધાય છે. ભવ , , , , જીવ , , ૩૭ , પુદ્ગલ ) ૧૮ કુલ છ પદ , પ્રશ્ન ૮૮૦, આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે ચારેય વિપાકીની પ્રકૃતિઓ કેટલી કેટલી બંધાય? ઉત્તર : ક્ષેત્ર વિપાકી પ્રકૃતિએ ૧ બંધાય છે. ભવ , , , , જીવ » ૨૬ , પુદ્ગલ છે , • કુલ , ૨૬ , પ્રશ્ન ૮૮૧, નવમા ગુણસ્થાનકના પાંચેય ભાગે ચારેય વિપાકીની પ્રકૃતિઓમાંથી કેટલી કેટલી બંધાય? ઉત્તર એક જીવ વિપાકીની બંધાય છે. તે આ પ્રમાણે– પહેલા ભાગે ર૨, બીજા ભાગે ૨૧, ત્રીજા ભાગે ૨૦, ચોથા ભાગે ૧૯, પાંચમા ભાગે ૧૮ બંધાય છે. Jain Educationa international For Personal and Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ કર્મથ-૫ પ્રશ્ન ૮૮૨. દશમા ગુણસ્થાનકે ચારેય વિપાકીની પ્રકૃતિએ કેટલી કેટલી બંધાય છે? ઉત્તર : એક જીવ વિપાકીની ૧૭ પ્રકૃતિઓ બંધાય છે. પ્રશ્ન ૮૮૩. અગ્યાર, બાર અને તેરમાં ગુણસ્થાનકમાં ચારેય વિપાકીની પ્રકૃતિએ કેટલી કેટલી બંધાય? ઉત્તર : એક જીવવિપાકી પ્રકૃતિએ બંધાય છે. ચૌદ ગુણસ્થાનકને વિષે ચારેય વિપાકીની પ્રકૃતિઓનું ઉદય આશ્રયી વર્ણન પ્રશ્ન ૮૮૪. એથે ચારેય વિપાકીની પ્રકૃતિએ ઉદયમાં કેટલી કેટલી હોય ? ઉત્તર : ક્ષેત્ર વિપાકી પ્રકૃતિઓ ૪ ઉદયમાં હોય છે. ભવ ) 9, 8 છે ? જીવ , એ ૭૮ છે ? પુગલ , , ૩૬ » » કુલ , ૧૨૨ , = પ્રશ્ન ૮૮૫ પહેલા ગુણસ્થાનકે ચારેય વિપાકીની પ્રકૃતિઓ ઉદયમાં કેટલી કેટલી છે? ઉત્તર : ક્ષેત્ર વિપાકી પ્રકૃતિએ ૪ ઉદયમાં હોય છે. ભવ , ૪ ) ; જીવ , ૭પ કે છે પુદ્ગલ ; ; ૩૪ ) ) 19 કુલ , ૧૧૭ , પ્રશ્ન ૮૮૬, બીજા ગુણસ્થાનકે ચારેય વિપાકીની પ્રકૃતિઓ ઉદયમાં કેટલી કેટલી છે ? ઉત્તર : ક્ષેત્ર વિપાકીની પ્રકૃતિએ ૩ ઉદયમાં હોય છે. ભવ ; ; છે છે ? જીવ ) ૭૨ ? પુદ્ગલ છે ) ૩૨ , , કુલ , ૧૧૧ » » Jain Educationa international For Personal and Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૭૧ પ્રશ્ન ૮૮૭ ત્રીજા ગુણસ્થાનકે ચારેય વિપાકીની પ્રવૃતિઓ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : ક્ષેત્ર વિપાકની પ્રકૃતિએ ઉદયમાં હોય છે. ભવ ) ” ,, જીવ પુદ્ગલ ,, છે ૬૪ ૩૨ , ) » ૧૦૦ પ્રશ્ન ૮૮૮ ચોથા ગુણસ્થાનકે ચારેય વિપાકીની પ્રકૃતિએ ઉદયમાં કેટલી કેટલી હોય ? ઉત્તર : ક્ષેત્ર વિપાકી પ્રકૃતિએ ૪ ઉદયમાં હોય છે. ભવ ,, , કે જીવ , , ૬૪ ) છે પુદ્ગલ , , ૩૨ , કુલ , ૧૦૪ , પ્રશ્ન ૮૮૯. પાંચમા ગુણસ્થાનકે ચારેય વિપાકીની પ્રકૃતિઓ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : ક્ષેત્ર વિપાકી પ્રકૃતિએ ૦ ઉદયમાં હોય છે. ભવ , , ૨ ,, ,, જીવ , , પપ , , પુગલ , , ૩૦ , , ?? ? કુલ ૪ ૮૭ પ્રશ્ન ૮૯૦ છઠ્ઠા ગુણસ્થાનકે ચારેય વિપાકીની પ્રવૃતિઓ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : ક્ષેત્ર વિપાકી પ્રકૃતિએ ૦ ઉદયમાં હોય છે. ભવ છે 1 » » જીવ , ; ૪૯ ) ;) પુદ્ગલ ); } ૩૧ ) કુલ છ ૮૧ » » Jain Educationa international For Personal and Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ કર્મગ્રંથ-પ પ્રશ્ન ૮૯૧. સાતમા ગુણસ્થાનકે ચારેય વિપાકની પ્રકૃતિએ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : ક્ષેત્ર વિપાકી પ્રકૃતિએ . ઉદયમાં હોય છે. ભવ ,, , ૧ ) , જીવ 5 ૪૬ ; ) પુદ્ગલ , , ૨૯ 9 ) કુલ ,, ૭૬ પ્રશ્ન ૮૯૨, આઠમા ગુણસ્થાનકે ચારેય વિપાકીની પ્રવૃતિઓ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : ક્ષેત્ર વિપાકી પ્રકૃતિએ ૦ ઉદયમાં હોય છે. ભવ છે કે ૧ 5 ) જીવ ,, ,, ૪૫ , પુગલ , ૨૬ , , કુલ , ૭૨ ,, ,, પ્રશ્ન ૮૭. નવમા ગુણસ્થાનકે ચારેય વિપાકીની પ્રકૃતિઓ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : ક્ષેત્ર વિપાકી પ્રકૃતિઓ ૦ ઉદયમાં હોય છે. ભવ ) , ૧ ; , જીવ , , ૩૯ ? પુદ્ગલ ) ૨૬ , , કુલ , ૬૬ પ્રશ્ન ૮૯૪. દશમા ગુણસ્થાનકે ચારેય વિપાકીની પ્રવૃતિઓ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : ક્ષેત્ર વિપાકી પ્રકૃતિઓ ૦ ઉદયમાં હોય છે. ભવ , , ૧ » » જીવ , , ૩૩ . પુદ્ગલ » » ૨૬ ,, , કુલ , ૬૦ + + Jain Educationa international For Personal and Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૭૩ પ્રશ્ન ૮૯૫. અગ્યારમા ગુણસ્થાનકે ચારેય વિપાકીની પ્રકૃતિએ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : ક્ષેત્ર વિપાકી પ્રકૃતિએ ૦ ઉદયમાં હોય છે. ભવ }; જીવ ૩૨ , , પુદ્ગલ ) ૨૬ , , કુલ , પલ છે ) પ્રશ્ન ૮૯૬. બારમા ગુણસ્થાનકના ઉપા– સમય સુધી ચારેય વિપાકીની પ્રકૃતિએ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : ક્ષેત્ર વિપાકી પ્રકૃતિએ છ ઉદયમાં હોય છે. લવ }; પુદ્ગલ છે કે, ૨૪ ) » કુલ ૫૭ પ્રમ ૮૭. બારમા ગુણસ્થાનકના અંત સમયે ચારેય વિપાકીની પ્રકૃતિએ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : ક્ષેત્ર વિપાકી પ્રકૃતિએ ૦ ઉદયમાં હોય છે. ભવ » ૧ છે. જીવ ૩૦ , પુદ્ગલ » » ૨૪ x કુલ , પપ પ્રશ્ન ૮૯૮. તેરમા ગુણસ્થાનકે ચારેય વિપાકીની પ્રવૃતિઓ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : ક્ષેત્ર વિપાકી પ્રકતિઓ ૦ ઉદયમાં હોય છે. ભવ 1 ) » છે કે છે પુગલ ઇ ૨૪ જ છે Jain Educationa international For Personal and Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ કર્મગ્રંથ-૫ પ્રશ્ન ૮૯૯. ચૌદમાં ગુણસ્થાનકે ચારેય વિપાકીની પ્રવૃતિઓ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : ક્ષેત્ર વિપાકી પ્રકૃતિઓ ૦ ઉદયમાં હોય છે. ભવ , , ૧ ; }; જીવ , , ૧૧ , , પુદ્ગ લ ) by ૦ ઇ » કુલ , ૧૨ , , પ્રશ્ન ૯૦૦. મતિ જ્ઞાનાવરણીયાદિ ચાર પ્રકૃતિઓને વિશે પ્રવઅંધી આદિ ૧૭ દ્વારમાંથી કેટલા દ્વારે ઘટે? કયા? ઉત્તર : ૭ દ્વારે ઘટી શકે છે. (૧) કુવબંધિ, (૨) મૃદયી, (૩) ધ્રુવસત્તા, (૪) દેશઘાતી, (૫) પાપ પ્રકૃતિ, (૬) અપરાવર્તમાન, (૭) જીવ વિપાકી. પ્રશ્ન ૯૦૧, કેવલ જ્ઞાનાવરણીયને વિષે પ્રવબંધિ આદિ ૧૭ દ્વારોમાંથી કેટલા દ્વાર ઘટે છે? ક્યા? ઉત્તર : ૭ દ્વારે ઘટી શકે છે. (૧) પ્રવબંધિ, (૨) મૃદયી, () મુવસત્તા, (૪) સર્વઘાતી, (૫) પાપ પ્રકૃતિ, (૬) અપરાવર્તમાન, (૭) જીવ વિપાકી. પ્રશ્ન ૯૦૨, ચક્ષુ-અચક્ષુ-અવધિ દર્શનાવરણીય પ્રકૃતિઓને વિષે પ્રવબંધિ આદિ ૧૭ દ્વારમાંથી કેટલા દ્વારે ઘટે? ક્યા? ઉત્તર : ૭ દ્વારે ઘટે છે. (૧) પ્રવબંધિ, (૨) ધ્રુવોદયી, (૩) પ્રવસત્તા, () દેશઘાતી, (૫) પાપ પ્રકૃતિ, (૬) અપરાવર્તમાન, (૭) જીવ વિપાકી. પ્રમ ૯૦૩, કેવલ દર્શનાવરણીય પ્રકૃતિને વિષે મુવબંધિ આદિ ૧૭ તારેમાંથી કેટલા દ્વારે ઘટે? કયા? ઉત્તર : ૭ દ્વારે ઘટે છે. (૧) મુવબંધિ, (૨) પૃદયી, (૩) ધ્રુવસત્તા, (૪) સર્વ ઘાતી, (૫) પાપ પ્રકૃતિ, (૬) અપરાવર્તમાન, (૭) જીવ વિપાકી. Jain Educationa international For Personal and Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૭૫ પ્રશ્ન ૯૦૪. પાંચ નિદ્રા પ્રકૃતિઓને વિષે પ્રવબંધિ આદિ ૧૭ ધ્વારમાંથી કેટલા વારે ઘટે છે? ક્યા? ઉત્તર . ૭ દ્વારા ઘટે છે. (૧) ધ્રુવબંધિ, (૨) અધી , (૩) ધ્રુવસત્તા, () સર્વઘાતી, (૫) પાપપ્રકૃતિ, (૬) પરાવર્તમાન, (૭) જીવ વિપાકી. પ્રશ્ન ૯૦૫, શાતા વેદનીય પ્રકૃતિને વિષે પ્રવબંધિ આદિ ૧૭ દ્વારમાંથી કેટલા દ્વારે ઘટે? કયા? ઉત્તર : ૭ દ્વારે ઘટે છે. (૧) અવબંધિ, (૨) અબુદયી, (૩) ધ્રુવસત્તા, (૪) અધાતી, (૫) પુણ્ય પ્રકૃતિ, (૬) પરાવર્તમાન, (૭) જીવ વિપાકી. પ્રશ્ન ૯૦૬. અશાતા વેદનીયને વિષે ઇવબંધિ આદિ ૧૭ દ્વારોમાંથી કેટલા પ્રકારે ઘટે? ક્યા? ઉત્તર : ૭ દ્વારે ઘટે છે. (૧) અમુવબંધિ, (૨) અછુવોદયી, (૩) મુવસત્તા, (૪) અપાતી, (૫) પાપ પ્રકૃતિ, (૬) પરાવર્તમાન, (૭) જીવ વિપાકી. પ્રશ્ન ૯૦૭. મિથ્યાત્વ મેહનીયને વિષે ધ્રુવનંધિ આદ ૧૭ દ્વારામાંથી કેટલા દ્વાર ઘટે? ક્યા? ઉત્તર : ૭ દ્વાર ઘટે છે. (૧) વબંધિ, (૨) પૃદયી, () ધ્રુવસત્તા, (૪) સર્વ ઘાતી, (૫) પાપ પ્રકૃતિ, (૬) અપરાવર્તમાન, (૭) જીવ વિપાકી. પ્રશ્ન ૯૦૮. મિશ્ર મેહનીયને વિષે પ્રવબંધિ આદિ ૧૭ દ્વારેમાંથી કેટલા દ્વારે ઘટે? ક્યા? ઉત્તર : ૬ દ્વાર ઘટે છે. (૧) અ દયી, (૨) અધુવસત્તા, (૭) દેશઘાતી, (૪) પાપ પ્રકૃતિ, (૫) પરાવર્તમાન, (૬) જીવવિપાકી. પ્રશ્ન ૯૦૯, સમ્યફત્વ મેહનીયને વિષે યુવબંધિ આદિ ૧૭ દ્વારમાંથી કેટલા દ્વારે ઘટે? કયા? ઉત્તર : ૬ દ્વાર ઘટે છે, Jain Educationa international For Personal and Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ કર્મગ્રંથ-૫ (૧) અદુદયી, (૨) અવસત્તા, (૩) દેશઘાતી, (૪) પાપ પ્રકૃતિ, (૫) પરાવર્તમાન, (૬) જીવવિપાકી. પ્રશ્ન હ૧૦. અનંતાનુબંધિ આદિ ૧૨ કષાયને વિષે ઘુવબંધિ આદિ ૧૭ દ્વારમાંથી કેટલા દ્વારે ઘટે? ક્યા? ઉત્તર : સાત દ્વાર ઘટે છે. (૧) ધ્રુવબંધિ, (૨) અધદયી, (૩) ધ્રુવસત્તા, (૪) સર્વઘાતી, (૫) પાપ પ્રકૃતિ, (૬) પરાવર્તમાન, (૭) જીવવિપાકી. પ્રશ્ન ૯૧૧. સંજવલન જ કષાયને વિષે કુરબંધિ આદિ ૧૭ દ્વારમાંથી કેટલા દ્વારે ઘટે? ક્યા? ઉત્તર : ૭ દ્વારે ઘટે છે. (૧) ધવબંધિ, (૨) અધૃદયી, (૩) વસત્તા, (૪) દેશઘાતી, (૫) પાપ પ્રકૃતિ, (૬) પરાવર્તમાન, (૭) જીવવિપાકી. પ્રશ્ન ૯૧૨. હાસ્યરતિ-અરતિ–શેક પ્રકૃતિઓને વિશે પ્રવબંધિ આદિ ૧૭ કારમાંથી કેટલા દ્વારે ઘટે? કયા? ઉત્તર : ૭ દ્વારે ઘટે છે. (૧) અવબંધિ, (૨) અબુદયી, (૩) યુવસત્તા, (૪) દેશઘાતી, (૫) પાપ પ્રકૃતિ, (૬) પરાવર્તમાન, (૭) જીવ વિપાકી. પ્રશ્ન ૯૧૩ ભય-જુગુપ્સા પ્રકૃતિએને વિષે અવબંધિ આદિ ૧૭ દ્વારામાંથી કેટલા દ્વારે ઘટે? કયા? ઉત્તર : ૭ દ્વારા ઘટે છે. (૧) વબંધિ, (૨) પૃદયી, () મુવસત્તા, (૮) દેશઘાતી, (૫) પાપ પ્રકૃતિ, (૬) અપરાવર્તમાન, (૭) જીવ વિપાકી. પ્રશ્ન ૯૧૪, ત્રણ વેદ પ્રવૃતિઓને વિષે અવબંધિ આદિ ૧૭ દ્વારામાંથી કેટલા દ્વારે ઘટે? ક્યા? ઉત્તર : ૭ દ્વારે વહે છે. (૧) અવબંધિ, (૨) અમૃદયી, (૩) કવસત્તા, (૪) દેશઘાતી, (૫) પાપ પ્રકૃતિ, (૬) પરાવર્તમાન, (૭) જીવ વિપાકી. Jain Educationa international For Personal and Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-1 ૧૭૭ પ્રશ્ન ૯૧૫, નરક આયુષ્યને વિષે પ્રવબંધિ આદિ ૧૭ દ્વારમાંથી કેટલા દ્વારે ઘટે? ક્યા? ઉત્તર : ૭ કરો ઘટે છે. (૧) અવબંધિ, (૨) અધુવોદયી, (૩) અધુવસત્તા, (૪) અઘાતી, (૫) પાપપ્રકૃતિ, (૬) પરાવર્તમાન, (૭) ભવવિપાકી. પ્રશ્ન ૯૧૬ તિર્યચ-મનુષ્ય-દેવાયુષ્યને વિષે પ્રવબંધિ આદિ ૧૭ દ્વારમાંથી કેટલા દ્વારે ઘટે? કયાં ? ઉત્તર : ૭ ધારે ઘટે છે. (૧) અધુવબધિ, (૨) અપ્રવેદી, (૩) અબ્દુલસત્તા, (૪) અઘાતી, (૫) પુણ્ય પ્રકૃતિ, (૬) પરાવર્તમાન, (૭) ભવવિપાકી. પ્રશ્ન ૯૧૭. નરકગતિ-નરકાનુપૂર્વીને વિષે પ્રવબંધિ આદિ ૧૭ દ્વારમાંથી કેટલા દ્વારે ઘટે? કયા ? ઉત્તર : ૭ દ્વારા ઘટે છે. (૧) અદ્ભવબંધિ, (૨) અબુવોદયી, (૩) અબ્રુવસત્તા, (૪) અપાતી, (૫) પાપપ્રકૃતિ, (૬) પરાવર્તમાન, (૭) જીવવિપાકી. પ્રશ્ન ૯૧૮. તિર્યંચગતિને વિષે પ્રવબંધિ આદિ ૧૭ દ્વારમાંથી કેટલા દ્વારે ઘટે? ક્યા? ઉત્તર : ૭ દ્વાર ઘટે છે. - (૧) અધવબંધિ, (૨) અધુવોદયી, (૩) ધ્રુવસત્તા, (૪) અઘાતી, (૫) પાપપ્રકૃતિ, (૬) પરવર્તમાન, (૭) જીવવિપાકી. પ્રશ્ન ૯૧. મનુષ્ય-દેવગતિ વિષે પ્રવર્માધિ આદિ ૧૭ દ્વારમાંથી કેટલા દ્વારે ઘટે છે? ક્યા? ઉત્તર : ૭ દ્વારે ઘટે છે. (૧) અમુવબંધિ, (૨) અબુવોદયી, (૩) અબુવસત્તા, (૪) અઘાતી, (૫) પુણ્યપ્રકૃતિ, (૬) પરાવર્તમાન, (૭) જીવવિપકી. Jain Educationa international For Personal and Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ કર્મ ગ્રંથ-૫ પ્રશ્ન ૯૨૦. એકેન્દ્રિયાદિ ૪ જાતિને વિષે પ્રવબંધિ આદિ ૧૭ દ્વારમાંથી કેટલા દ્વારે ઘટે છે? ક્યા? ઉત્તર : ૭ દ્વાર ઘટે છે. (૧) અધવબંધિ, (૨) અધ્રુવોદયી, (૩) કુવસત્તા, (૩) અધાતી, (૫) પાપપ્રકૃતિ, (૬) પરાવર્તમાન, (૭) જીવવિપાકી. પ્રશ્ન ૯૨૧, પચે જાતિને વિષે ધ્રુવનંધિ આદિ ૧૭ દ્વારમાંથી કેટલા દ્વારે ઘટે? ક્યા? ઉત્તર : ૭ દ્વારે ઘટે છે. (૧) અધુવબંધિ, (૨) અધુરી , (૩) કુવસત્તા, (૪) અઘાતી, (૫) પુણ્યપ્રકૃતિ, (૬) પરાવર્ત માન, (૭) જીવવિપાકી. આ પ્રશ્ન ૯૨૨. ઔદ્યારિક શરીર-અંગોપાંગ, ૪ બંધન અને સંઘાતન એમ ૭ પ્રકૃતિએને વિષે પ્રવબંધિ આદિ ૧૭ દ્વારોમાંથી કેટલા દ્વારા ઘટે? ક્યા? ઉત્તર : ૭ દ્વારે ઘટે છે. (૧) અદ્ભવબંધિ, (૨) અધુદયી, (૩) પ્રવસત્તા, (૪) અધાતી, (પ) પુણ્યપ્રકૃતિ, (૬) પરવતમાન, (૭) જુગલવિપાકી. પ્રશ્ન ૯૨૩. વેક્રિય શરીર–અંગે પાંગ, ૪ બંધન તથા સંસ્થાના એ સાત પ્રકૃતિઓ તથા આહારક શરીર-અંગોપાંગ ક બંધન તથા સંપાલન આ સાત પ્રકૃતિઓ આ ૧૪ પ્રકૃતિઓને જિષે પ્રબંધિ આદિ ૧૭ દ્વારેને વિષે કેટલા દ્વારે ઘટે છે? ક્યા? ઉત્તર : ૭ લાશ ઘટે છે (૧) અમુવબંધિ, (૨) અધૃદયી, (૩) અબ્રુવસત્તા, (૪) અવાણી, (૫) પુણ્યપ્રકૃતિ, (૬) પરાવર્તમાન, (૭) પુદ્ગલપિકી. પ્રશ્ન ૯૨૪. તૈજસ-કાશ્મણ સપ્તક પ્રકૃતિને વિષે મુબંધિ આદિ ૧૭ દ્વારમાંથી કેટલા દ્વારા ઘટે? કયા? ઉત્તર : ડ દ્વારે ઘટે છે. Jain Educationa international For Personal and Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૭૮ (૧) ધવબંધિ, (૨) દુદયી, (૩) ધ્રુવસત્તા, (૪) અઘાતી, (૫) પુણ્યપ્રકૃતિ, (૬) અપરાવર્તમાન, (૭) પુદ્ગલવિપાકી. પ્રશ્ન ૯૨૫. અત્રે બંધન સંઘાતન બંધ તથા ઉદયમાં ન હોવા છતાં ગણેલા છે? શાથી? ઉત્તર : શરીર તથા અંગોપાંગ નામકર્મ બંધાય છે તેની સાથે અંતરગત બંધાતા હેવાથી વિવક્ષા કરેલ છે. બાકી સ્વતંત્ર રીતે બંધમાં કે ઉદયમાં હોતા નથી. પ્રશ્ન ૯૨૬. વ્રજષભનારા સંઘયણને વિષે પ્રબંધિ આદિ ૧૭ દ્રારેમાંથી કેટલા દ્વારે ઘટે છે ? ક્યા? ઉત્તર : ૭ દ્વારે ઘટે છે. (૧) અધવબંધિ, (૨) અદયી, (૩) પ્રવસત્તા, (૪) અઘાતી, (૫) પુણ્યપ્રકૃતિ, (૬) પરાવર્તમાન, (૭) પુદ્ગલવિપાકી. પ્રશ્ન ૯ર૭ છેલ્લા પાંચ સંઘયણને વિષે પ્રવબંધિ આદિ ૧૭ દ્વારમાંથી કેટલા દ્વારે ઘટે? કયા? ઉત્તર : ૭ પ્રકારે ઘટે છે. (૧) અધ્રુવબંધિ, (૨) અધૂદી , (૩) પ્રવસત્તા, (૪) અઘાતી, (૫) પાપપ્રકૃતિ, (૬) પરાવર્તમાન, (૭) જુગલવિપાકી. પ્રશ્ન ૨૮. સમચતુરસ્ત્ર સંસ્થાનને વિષે પ્રવબંધિ આદિ ૧૭ દ્વારમાંથી કેટલા દ્વારે ઘટે ? કયા? ઉત્તર : ૭ ધારે ઘટે છે. (૧) અધુવબંધિ, (૨) અદમી, (૩) ધ્રુવસત્તા, (૪) અઘાતી, (૫) પાપપ્રકૃતિ, (૬) પરાવર્તમાન, (૭) પુગલ વિપાકી. પ્રશ્ન ૯૨૯, છેલ્લા ૫ સંસ્થાનને વિષે પ્રવબંધિ આદિ ૧૭ દ્વારમાંથી કેટલા દ્વારે ઘટે? કયા? ઉત્તર : ૭ દ્વારે ઘટે છે. Jain Educationa international For Personal and Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૮ કર્મચાથ-૫ (૧) અદ્ધવબંધિ, (૨) અધુદયી, (૩) ધ્રુવસત્તા, (૪) અઘાતી, (૫) પાપપ્રકૃતિ, (૬) પરાવર્તમાન, (૭) પુદ્ગલ વિપાકી. પ્રશ્ન ૯૩૦. કૃષ્ણ–નીલ વર્ણ, દુરભિગંધ. તિક્ત, કટુરસ, ગુરૂ, શીત, કર્કશ અને રૂક્ષ આ નવ પ્રકૃતિએને વિષે ઘુવબંધિ આદિ ૧૭ દ્વારમાંથી કેટલા દ્વારે ઘટે? ક્યા? ઉત્તર : ૭ દ્વાર ઘટે છે. (૧) યુવબંધિ, (૨) દુદયી, (૩) ધ્રુવસત્તા () અઘાતી, (૫) પાપપ્રકૃતિ, (૬) પરાવર્તમાન, (૭) પુદ્ગલ વિયાકી. પ્રશ્ન ૯૩૧. ૩ વર્ણ, ૧ ગંધ, ૩ રસ, ૪ સ્પર્શ. આ ૧૧ પ્રકૃતિને વિષે ધ્રુવબંધિ આદિ ૧૭ દ્વારમાંથી કેટલા પ્રકારો ઘટે? ક્યા ? ઉત્તર : ૭ દ્વાર ઘટે છે. (૧) ધ્રુવબંધિ, (૨) બુદયી, (૩) ધ્રુવસત્તા, (૪) અઘાતી, (૫) પુણ્યપ્રકૃતિ, (૬) અપરાવર્તમાન, (૭) પુદ્ગલ વિપાકી. પ્રશ્ન ૯૩રશુભ વિહાગતિને વિષે પ્રવબંધિ આદિ ૧૭ દરેમાંથી કેટલા દ્વારે ઘટે? ક્યા? ઉત્તર ઃ ૭ દ્વારા ઘટે છે. (૧) અધુવધિ, (૨) અદયી, (૩) ધ્રુવસત્તા, (૪) અઘાત, (૫) પુણ્યપ્રકૃતિ, (૬) પરાવર્તમાન, (૭) જીવ વિપાકી. પ્રશ્ન ૯૩૩. અશુભ વિહાગતિ પ્રકૃતિને વિષે પ્રવબંધિ આદિ ૧૭ દ્વારમાંથી કેટલા દ્વારે ઘટે? ક્યા ? ઉત્તર : ૭ ધારે ઘટે છે. (૧) અધુવબંધિ, (૨) અબુદયી, (૩) ધ્રુવસત્તા, (૪) અઘાતી, (૫) પુણ્યપ્રકૃતિ, (૬) અપરાવર્તમાન, (૭) પુદ્ગલ વિપાકી. Jain Educationa international For Personal and Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ પ્રશ્ન ૯૩૪. પાશ્ચાત પ્રકૃતિને વિષે ધ્રુવમધિ આદિ ૧૭ દ્વારામાંથી કેટલા દ્વારા ઘટે ? કયા ? ઉત્તર : ૭ દ્વારા ઘટે છે. (૧) અપ્રુવમ ́ધિ, (૨) અશ્રુવાદયી, (૩) ધ્રુવસત્તા, (૪) અઘાતી, (૫) પુણ્યપ્રકૃતિ, (૬) અપરાવર્તમાન, (૭) પુદ્દગલ વિપાકી. વાશ પ્રકૃતિને વિષે ધ્રુવમંધિ આદિ ૧૭ પ્રશ્ન ૯૩પ. દ્વારામાંથી કેટલા દ્વારા ઘટે ? કયા ? ઉત્તર ૭ દ્વારા ઘટે છે. (૧) ધ્રુવમધિ, (૨) અશ્રુવેાદયી, (૩) ધ્રુવસત્તા (૪) અઘાતી, (૫) પુણ્યપ્રકૃતિ, (૬) અપરાવર્તમાન, (૭) જીવ વિપાકી, પ્રશ્ન ૯૩૬. આતપ-ઉદ્યોત પ્રકૃતિને વિષે ધ્રુવબંધિ આદિ ૧૭ દ્વારામાંથી કેટલા દ્વારા ઘટે ? કયા ? ܪܪ ઉત્તર : ૭ દ્વારા ઘટે છે. (૧) અપ્રુવધિ, (૨) અનાદયી, (૩) ધ્રુવસત્તા, (૪) અશ્વાતી, (૫) પુણ્યપ્રકૃતિ, (૬) પરાવર્ત માન, (૭) પુદ્ગલ વિપાકી. પ્રશ્ન ૯૩૭. અગુરુલઘુ-નિર્માણ પ્રકૃતિને વિષે ધ્રુવધિ આદિ ૧૭ દ્વારામાંથી કેટલા દ્વારા ઘટે ? કયા ? ઉત્તર : ૭ દ્વારા ઘટે છે. (૧) ધ્રુવખંધિ, (૨) ધ્રુવાયી, (૩) ધ્રુવસત્તા, (૪) અઘાતી, (૫) પુણ્યપ્રકૃતિ, (૬) અપરાવત માન, (૭) પુદ્ગલ વિપાકી. પ્રશ્ન ૯૩૮. જિનનામ કર્મીને વિષે ધ્રુવધિ આદિ ૧૭ દ્વારામાંથી કેટલા દ્વારા ઘટે? કયા ? ઉત્તર : છ દ્વારા ઘટે છે. (૧) અવખ'ધિ, (૨) અશ્રુવાયી (ક) અવસત્તા, (૪) મઘાતી, (૫) પુણ્યપ્રકૃતિ, (૬) અપરાવર્તીમાન, (૭) જીવ વિપાકી, Jain Educationa International For Personal and Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ કર્મગ્રંથ-૫ પ્રશ્ન ૯૭૯. ઉપઘાત પ્રકૃતિને વિષે ઇવબંધિ આદિ ૧૭ દ્વારા માંથી કેટલા દ્વાર ઘટે? કયા ? ઉત્તર : ૭ દ્વાર ઘટે છે. (૧) ધ્રુવબંધ, (૨) અધુદયી, (૩) ધ્રુવસત્તા, (૪) અઘાતી, (૫) પાપપ્રકૃતિ, (૬) અપરાવર્તમાન, (૭) પુદ્ગલ વિપાકી. પ્રશ્ન ૯૪૦. ત્રસ, બાદર, પર્યાપ્ત, સુભગ, સુસ્વર, આદેય, યશ, આ ૭ પ્રકૃતિએને વિષે ઘુવબંધિ આદિ ૧૭ દ્વારમાંથી કેટલા દ્વારા ઘટે? કયા? ઉત્તર : ૭ દ્વાર ઘટે છે. (૧) અબુવબંધિ, (૨) અ દયી, (૩) ધ્રુવસત્તા, (૪) અઘાતી, (૫) પુણ્યપ્રકૃતિ, (૬) પરાવર્તમાન, (૭) જીવ વિપકી. પ્રશ્ન ૯૪૧, પ્રત્યેક પ્રકૃતિને વિષે યુવબંધિ આદિ ૧૭ દ્વારમાંથી કેટલા દ્વારે ઘટે? ક્યા? ઉત્તર : ૭ દ્વાર ઘટે છે. (૧) અધુવબંધિ, (૨) અધુદયી, (૩) ધ્રુવસત્તા, (૪) અઘાતી, (૫) પુણ્યપ્રકૃતિ, (૬) પરાવર્તમાન, (૭) પુદ્ગલ વિપાકી. પ્રશ્ન ૯૪૨. સ્થિર-શુભ પ્રકૃતિને વિષે ઘુવધિ આદિ ૧૭ દ્રારેમાંથી કેટલા દ્વારે ઘટે? કયા? ઉત્તર : ૭ દ્વારે ઘટે છે. (૧) અધુવબંધિ, (૨) દુદયી, (૩) ધ્રુવસત્તા, (૪) અઘાતી, (૫) પુણ્યપ્રકૃતિ, (૬) પરાવર્તમાન, (૭) પુદ્ગલ વિપાકી. પ્રશ્ન ૯૪૩. સ્થાવર, સુકમ, અપર્યાપ્ત, દુર્ભગ ચતુષ્ક આ ૭ પ્રકૃતિઓને વિષે ધ્રુવનંધિ આદિ ૧૭ દ્વારમાંથી કેટલા દ્વારો ઘટે ? ક્યા? ઉત્તર : ૭ દ્વાર ઘટે છે Jain Educationa international For Personal and Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૮૩ (૧) અદ્ભવબંધિ, (૨) અધુવેદી, (૩) ધ્રુવસત્તા, (૪) અઘાતી, (૫) પાપપ્રકૃતિ, (૬) અપરાવર્તમાન, (૭) જીવવિપાકી. પ્રશ્ન ૯૪૪. સાધારણ નામકર્મને વિષે પ્રબંધિ આદિ ૧૭ દ્વારમાંથી કેટલા દ્વારે ઘટે? કયા? ઉત્તર : ૭ દ્વારે ઘટે છે. (૧) અધુવબંધિ, (૨) અદુદયી, (૩) ધ્રુવસત્તા, (૪) અઘાતી, (૫) પાપ પ્રકૃતિ, (૬) પરવર્તમાન, (૭) પુદ્ગલ વિપાકી. પ્રશ્ન ૯૪. અસ્થિર-અશુભ પ્રકૃતિએને વિષે યુવબંધિ આદિ ૧૭ દ્વારમાંથી કેટલા દ્વારે ઘટે? ક્યા? ઉત્તર : ૭ દ્વારે ઘટે છે. (૧) અદ્ધવબંધિ, (૨) વેદથી, (૩) ધ્રુવસત્તા, (૪) અઘાતી, (૫) પાપપ્રકૃતિ, (૬) પરાવર્તમાન, (૭) પુદ્ગલ વિપાકી. પ્રશ્ન ૯૪૬, ઉચગોત્રને વિષે યુવબંધિ આદિ ૧૭ દ્વારમાંથી કેટલા દ્વારે ઘટે? ક્યા? ઉત્તર : ૭ દ્વારે ઘટે છે. (૧) અવિબંધિ, (૨) દુદયી, (૩) અધુવસત્તા, (૪) અઘાતી, (૫) પુણ્યપ્રકૃતિ, (૬) પરાવર્તમાન, (૭) જીવવિપાકી. પ્રશ્ન ૯૪૭ નીચગેત્રને વિષે ધ્રુવબંધિ આદિ ૧૭ દ્વારોમાંથી કેટલા દ્વારે ઘટે? કયા? ઉત્તર : ૭ દ્વારે ઘટે છે. (૧) અધ્યવર્માધિ, (૨) અવોદયી, (૩) કુવસત્તા, (૪) અઘાતી, (૫) પાપપ્રકૃતિ, (૬) પરાવર્તમાન, (૭) જીવવિપાકી. Jain Educationa international For Personal and Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ટમ ગ્રંથ-૧ પ્રશ્ન ૯૪૮. અંતરાયરૂપ, પ્રકૃતિને વિષે ધ્રુવ'ધિ આદિ ૧૧ દ્વારામાંથી કેટલા દ્વારો ઘટે? કયા ? ૧૮૪ ઉત્તર : ૭ દ્વારા ઘટે છે. (૧) વખંધિ, (૨) ધ્રુવેદયી, (૩) ધ્રુવસત્તા, (૪) દેશધાતી, (૫) પાપપ્રકૃતિ, (૬) અપરાવર્તમાન, (૭) જીવવિપાકી. Jain Educationa International For Personal and Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથમાળા નૌત્તરી ગ્રેટ નાં અન્ય પ્રકાશનો લેખક, સંપાદકપૂ. મુ.શ્રીનરવાહનવિજયજી | જીવ-વિચાર 2 દંડક 3 નવતત્તવ - કનૈવંથ-૧ પ કૉંગjથ- ર 6 સત્તા પ્રકરણ 7 કમંથ- 3 પ્રશ્નોત્તરી પ્રશ્નોતરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રસ્નોતરી પ્રશ્નોત્તરી રૂા. 6 - 00 રૂા. 8 - 00 રૂા. 9 - 00 રૂા. 6 - 00 રૂા. 8 - 00 રૂા. 6 - 00 રૂા. 10 - 00 : વ્યવથાપક : શોધુ અશોકકુમાર કેશવલાલ ર૦૪, કુન્દન એપાર્ટમેન્ટ, સુભાષ ચોક, ગોપીપુરા, સુરત- ર Jairs Educationa International aઈટવ પ્રોગર્સીવ પ્રિન્ટીંગ પ્રેસ, ઝીપી બજાર, સુરત