SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ કર્મ ગ્રંથ-૫ પ્રશ્ન પ૯૬. અગ્યારમા ગુણસ્થાનકે પાપ પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તર : ૩૩ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૧, મોહનીય-૦, નામ-૧૬, અંતરાય-૫ = ૩૩. પ્રશ્ન ૫૭. અગ્યારમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : બે પ્રકૃતિને અંત થાય છે. નામ-૨ : બીજું તથા ત્રીજું સંઘયણ. પ્રશ્ન પ૯૮. બારમા ગુણરથાનકના ઉપત્ય સમય સુધી પાપ પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તર : ૩૧ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણય-૬, વેદનીય–૧, મેહનીય-૦, નામ-૧૪, અંતરાય–૫ = ૩૧. નામ-૧૪ : પિંડ-૧૦, પ્રત્યેક-૧, સ્થાવર-૩ = ૧૪. પિંડ-૧૦ : છેલ્લા પાંચ સંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભ વિહગતિ. પ્રશ્ન ૫૯૯. બારમા ગુણસ્થાનકના ઉપન્ય સમયના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : બે પ્રકૃતિને અંત થાય છે. દશન-૨ નિદ્રા, પ્રચલા. પ્રશ્ન ૬૦૦, બારમા ગુણસ્થાનકના અંત સમયે પાપ પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તર : ૨૯ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણય-પ, દર્શનાવરણય-૪, અંતરાય-૫, વેદનીય-૧, નામ–૧૪ = ૨૯. પ્રશ્ન ૬૦૧, બારમા ગુણસ્થાનકના અંત સમયે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૧૪ પ્રકૃતિને અંત થાય. જ્ઞાનાવરણય–પ, દર્શનાવરણીય-૪, અંતરાય-૫ = ૧૪. પ્રશ ૬૦૨. તેરમા ગુરુસ્થાનકે પાપ પ્રકૃતિએ ઉદયમાં કેટલી ટાય? કઈ? Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy