SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-૫ પ્રશ્ન ૪૪૫ સાતમાં ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય? કઈ? ઉત્તર : ૩૩ અથવા ૩૪ પ્રકૃતિઓ બંધાય. વેદનીય-૧, આયુષ્ય-૧/૦, નામ-૩૧, ગોત્ર-૧ = ૩૩ અથવા ૩૪. વેદનીય-૧ : શાતા વેદનીય. ગોત્ર-૧ : ઉચ્ચગેત્ર. આયુષ્ય–૧ : દેવાયુષ્ય બંધાય અથવા ન બંધાય. નામ-૩૧ : પિંડ-૧૫, પ્રત્યેક-૬, રસ-૧૦ = ૭૧. પ્રશ્ન ૪૪૬, સાતમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : એક પ્રકૃતિને અંત થાય. અથવા ન થાય. આયુષ્ય-૧ = દેવાયુષ્ય. પ્રશ્ન ૪૪૭, આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધી કેટલી પ્રકૃતિઓ બંધાય? કઈ? ઉત્તર : ૩ પ્રકૃતિએ બંધાય છે. વેદનીય–૧, આયુષ્ય-૦, નામ-૩૧, ગોત્ર-૧ = ૩૩. પ્રશ્ન ૪૪૮. આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૩૦ પ્રકૃતિને અંત થાય છે. નામ-૩૦ : પિંડ-૧૫, પ્રત્યેક-૬, ત્રણ-૯ = ૩૦. પ્રશ્ન ૪૪૯, આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગથી દશમા ગુણ સ્થાનક સુધી કેટલી પ્રકૃતિઓ બંધાય ? કઈ? ઉત્તર : ૩ પ્રકૃતિએ બંધાય છે. વેદનીય-૧ : શાતા વેદનીય. નામ–૧ : યશનામકર્મ. ગેત્ર-૧ : ઉચ્ચગેત્ર. પ્રશ્ન ૪૫૦ દેશમાં ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય ? કઈ? ઉત્તર : ૨ પ્રકૃતિને અંત થાય છે. નામ-૧ : યશનામ કર્મ. ગોત્ર-૧ : ઉચ્ચગેત્ર. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy