SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ પ્રશ્ન ૪પ૧. અગ્યારથી તે ગુણસ્થાનક સુધી કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ? ઉત્તર : એક પ્રકૃતિ બંધાય છે. વેદનીય-૧ : શાતા વેદનીય. પ્રશ્ન ૪૫૨. તેરમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? તથા ચૌદમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિએ બંધાય? ઉત્તર : એક પ્રકૃતિને અંત થાય છે. વેદનીય-૧ શાતા વેદનીય. ચૌદમાં ગુણસ્થાનકે એક પણ પ્રકૃતિ બંધાતી નથી. ચૌદ ગુણસ્થાનકને વિષે અઘાતી પ્રકૃતિએનું ઉદય આશ્રયી વર્ણન પ્રશ્ન ૫૩. એબે ઉદયમાં અઘાતી પ્રકૃતિએ કેટલી છે? કઈ? ઉત્તર : ૭૫ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. વેદનીય-, આયુષ્ય-૪, નામ-૬૭, ત્ર-૨ = ૭૫. નામ-૬૭ : પિંડ-૩૯, પ્રત્યેક-૮, ત્રસ-૧૦, સ્થાવર-૧૦ = ૬૭. પ્રશ્ન ૫૪. ઓઘમાંથી કેટલી પ્રકૃતિને અનુદય થાય છે? કઈ? ઉત્તર : ૩ પ્રકૃતિને અનુદય થાય છે. નામ–૩ : આહારક શરીર–અંગોપાંગ, જિનનામ કર્મ. પ્રશ્ન ૪પપ. પહેલા ગુણસ્થાનકે ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય? કઈ? ઉત્તર : ૭૨ પ્રકૃતિએ અઘાતીની ઉદયમાં હોય છે. વેદનીય-૨, આયુષ્ય-૪, નામ-૬૪, ગોત્ર-૨ = ૭૨. નામ–૬૪ : પિંડ-૩૭, પ્રત્યેક-૭, ત્રણ-૧૦, સ્થાવર-૧૦ = ૬૪. પ્રશ્ન ૪૫૬. પહેલા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત તથા અનુદય થાય ? કઈ? ઉત્તર : ૪ પ્રકૃતિને અંત થાય. નામ-૪ : આતપ, સૂમિ, અર્યાપ્ત, સાધારણ તથા એકને અનુદય થાય. નામ–૧ : નરકાનુપૂર્વી. પ્રશ્ન ૪૫૭. બીજા ગુણસ્થાનકે અઘાતી પ્રકૃતિએ કેટલી ઉદયમાં હોય? કઈ ? ઉત્તર : ૬૭ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy