SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ પ્રશ્ન ૪૪૦, ત્રીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત તથા અબંધ થાય? તથા બંધમાં નવી કેટલી દાખલ થાય? કઈ? ઉત્તર : એક પણ પ્રકૃતિને અંત તથા અબંધ થતું નથી. નવી ત્રણ દાખલ થાય છે. આયુષ્ય–૨ : મનુષ્ય-દેવાયુષ્ય. નામ–૧ : જિનનામ કર્મ. પ્રશ્ન ૪૪૧, ચેથા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિએ બંધાય? કઈ? ઉત્તર : ૪૨ પ્રકૃતિએ બંધાય છે. વેદનીય-૨, આયુ-૨, નામ-૩૭, નેત્ર-૧ = ૪૨. નામ-૭૭: પિંડ-૧૮, પ્રત્યેક-૬, રસ-૧૦, સ્થાવર-૧ = ૩૭. પ્રશ્ન કર. ચોથા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય ? કઈ? ઉત્તર : ૬ પ્રકૃતિને અંત થાય છે. આયુષ્ય-૧ : મનુષ્પાયુષ્ય. નામ-૫ : પિંડ-પ: મનુષ્યગતિ, ઔદારિક શરીર, દારિક અંગે પાંગ, પહેલું સંઘયણ, મનુષ્યાનુપૂર્વી. પ્રશ્ન ૪૪૩, પાંચમા તથા છઠ્ઠા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિએ બંધાય? કઈ કઈ? ઉત્તર : ૭૬ પ્રકૃતિએ બંધાય છે. વેદનીય-૨, આયુષ્ય-૧, નામ-૩૨, નેત્ર-૧ = ૩૬. આયુષ્ય-૧ : દેવાયુ. ગેત્ર-૧ : ઉચ્ચગેત્ર. નામ-૩૨ ઃ પિંડ-૧૩, પ્રત્યેક-૬, રસ-૧૦, સ્થાવર-૩ = ૨. પ્રશ્ન ૪૪૪, છઠ્ઠા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય? કઈ? તથા બંધમાં કેટલી નવી દાખલ થાય? કઈ? ઉત્તર : ૫ અથવા ૪ પ્રકૃતિને અંત થાય. વેદનીય–૧ : અશાતા વેદનીય. આયુષ્ય-૧ : દેવાયુષ્યને અંત થાય અથવા ન થાય. નામ-: અસ્થિર, અશુભ, અયશ. નવી બે પ્રકૃતિઓ દાખલ થાય છે. નામ-૨ : આહારક શરીર-અંગોપાંગ. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy