________________
કર્મગ્રંથ-૫
વેદનીય-ર, આયુષ્ય-૩, નામ-૫૧, ગોત્ર-૨ = ૫૮. આયુષ્ય-૩ : તિર્યંચ, મનુષ્ય, દેવાયુષ્ય. નામ-૫૧ ઃ પિંડ-૨૯, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૬ = ૫૧.
પિંડ-૨૯ઃ તિર્યચ-મનુષ્ય-દેવગતિ, પંચે. જાતિ, ઔદારિકવૈક્રિય-તૈજસ-કાશ્મણ શરીર, ઔદા.-વૈકિય–અંગે પાંગ, પહેલા પાંચ સંઘયણ તથા પાંચ સંસ્થાન, ૪ વર્ણાદિ, ૨ વિહાયોગતિ, તિર્યંચમનુષ્ય-દેવાનુપૂવ.
પ્રત્યેક-૬ઃ આતપ, જિનનામ સિવાય. સ્થાવર-૬ઃ અસ્થિરાદિ-૬.
પ્રશ્ન ૪૩૮, બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? તથા કેટલી પ્રકૃતિને અબંધ થાય કઈ?
ઉત્તર : ૧૭ પ્રકૃતિને અંત તથા ૨ પ્રકૃતિને અબંધ થાય છે. આયુષ્ય-૧ ઃ તિર્યંચાયુષ્ય. ગેત્ર-૧ : નીચ ગોત્ર. નામ-૧૫ : પિંડ-૧૧, પ્રત્યેક-૧, સ્થાવર-૪ = ૧૫.
પિંડ-૧૧ : તિર્યંચગતિ, મધ્યમ ૪ સંઘયણ, મધ્યમ ૪ સંસ્થાન, અશુભ વિહાગતિ, તિર્યંચાનુપૂર્વી.
પ્રત્યેક-૧ : ઉદ્યોત. સ્થાવર-૩ : દુર્ભગ, દુસ્વર, અનાદેય. તથા આયુષ્ય-૨ : મનુષ્ય-દેવાયુષ્યને અબંધ થાય.
પ્રશ્ન ૪૩૯. ત્રીજા ગુણસ્થાનકે અઘાતી પ્રકૃતિએ કેટલી બંધાય? કઈ?
ઉત્તર : ૩૯ પ્રકૃતિએ બંધાય છે. વેદનીય-૨, આયુ–, નામ-૩૬, શેત્ર-૧ = ૩૯ નામ-૩૬ : પિંડ-૧૮, પ્રત્યેક-૫, બસ-૧૦, સ્થાવર-૨ = ૩૬.
પિંડ-૧૮ : મનુષ્ય-દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક–વૈક્રિયતૈજસ-કાશ્મણ શરીર, દારિક–વૈક્રિય અંગે પાંગ, પહેલું સંઘયણ, પહેલું સંરથાન, ૪ વર્ણાદિ, શુભ વિહાગતિ, મનુષ્ય-દેવાનુપૂર્વી.
પ્રત્યેક-પ : પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત. સ્થાવર-5 : અસ્થિર, અશુભ, અયશ. શેત્ર-૧ : ઉચ્ચગે.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org